- મનોરંજન
એટલે Anushka Sharma પહેરે છે Virat Kohliના કપડાં, કારણ જાણશો તો…
બોલીવૂડ એક્ટ્રેસ Anushka Sharma અને ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી Virat Kohli એક ક્યૂટ, એડોરેબલ અને લવેબલ કપલ છે. સોશિયલ મીડિયા પણ બંનેને સાથે જોઈને નેટિઝન્સને મજા પડી જતી હોય છે એમ કપલ પણ ફેન્સને ખુશ કરવામાં કોઈ કમી બાકી નથી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
PM નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં કરશે મતદાન
અમદાવાદ: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આવતીકાલે મતદાન યોજાશે, દેશના પીએમ પણ તેમના મતાધીકારનો ઉપયોગ કરવા માટે આજે ફરી એકવાર ગુજરાતમાં આવશે, PM નરેન્દ્ર મોદી આવતીકાલે મતદાન કરવા માટે દિલ્હીથી આજે રાત્રે 9.30 વાગે અમદવાદ પહોંચશે, અને આવતીકાલે રાણીપમાં આવેલા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા 2024; પૈસો અને ‘મસલ’ પાવરનો ‘કોમ્બો’ : કઈ પાર્ટીના કેટલા ‘ખેલંદા’ ?
એક કહેવત છે ‘ પૈસો જ શક્તિ છે’. અને લોકસભા ચૂંટણીનાં ત્રીજા ચરણમાં,12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ મળીને 94 સીટો પર મંગલવારે મતદાન થશે. જેમાં પોતાનું નસીબ અજમાવનારા 1,352 ઉમેદવારોમાથી લગભગ 29 ટકા કરોડપતિ છે. એસોશિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સના…
- મનોરંજન
Raha Kapoor કોનાથી પરેશાન થઈ ગઈ? વીડિયો થયો વાઈરલ…
હમણાં હમણાંથી પેજ થ્રી પર Aalia Bhatt-Ranbir Kapoor કરતાં તેમની લાડકવાયી Raha Kapoor વધારે ચર્ચામાં રહે છે. પછી ફોઈ કરિના કપૂરના ઘરે જવાની વાત હોય કે માસી શાહિન કે નાની સોનીના ઘરે ડે આઉટની વાત હોય. કપૂર ફેમિલી પણ દર…
- આપણું ગુજરાત
સુરતમાં મૌલવી સકંજામાં આવતા આતંકના આકાઓ પારેવાની જેમ ફફડી ઉઠ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે દિવસ પહેલા સુરતની ચોક બજારમાથી મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી અને મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મૌલવી અબુબકર હિન્દુ નેતાઓને ધમકી આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ…
- આમચી મુંબઈ
બોરીવલીના સ્વિમીંગ પૂલમાં ‘મન્કી મસ્તી’
મુંબઈ: મુંબઈ સહિત આખા રાજ્ય અને દેશના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાનો કેર વર્તાઇ રહ્યો છે અને ફક્ત માણસો જ નહીં, પ્રાણીઓ અને પક્ષીઓ પણ સૂર્યદેવના કોપનો ભોગ બન્યા છે. એક બાજુ લોકો ધોમધખતા તાપ, ગરમી અને બફારાથી રાહત મેળવવા માટે નીતનવા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
દિંડોરી-નાશિક બેઠક પરથી 10 જણે ઉમેદવારી પાછી ખેંચી
નાશિક: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે જ નાશિક અને દિંડોરી લોકસભા બેઠક પરના 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ઉમેદવારોને મોટી રાહત મળી છે. 10 જણે ઉમેદવારી પાછી ખેંચતા મતોનું વિભાજન ઓછું થશે અને…
- નેશનલ
કેજરીવાલ સામે દિલ્હીના LG સક્સેનાએ NIA તપાસની કરી ભલામણ, જાણો વિગત
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી ટાણે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અરવિંદ કેજરીવાલ પહેલેથી જ તિહાર જેલમાં બંધ છે, જ્યારે હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ તેમની સામે NIA તપાસની ભલામણ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
અમિત શાહ,ડો. માંડવિયા, રૂપાલા સાથે કોનું-કોનું ભાવિ થશે મતપેટીમાં સીલ ?
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મંગળ વારે મતદાન થશે. ત્રીજા ચરણના આ મતદાનમાં 11 રાજ્યોની 93 લોકસભા સીટો છે. કુલ 1331 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે. જેમાં સૌ પ્રથમ કેન્દ્ર સરકારના સૌથી પાવરફૂલ મંત્રી ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક…