- IPL 2024
ગુજરાતની જીતના સેલિબ્રેશન બાદ ગિલને મસમોટો દંડ, દરેક સાથી ખેલાડીને પણ પેનલ્ટી કરાઈ
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સે કૅપ્ટન શુભમન ગિલ અને સાથી-ઓપનર સાંઇ સુદર્શનની 210 રનની વિક્રમજનક ઓપનિંગ ભાગીદારી બાદ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને અમદાવાદમાં 2023ની ફાઇનલની હારનો બદલો તો લઈ લીધો, પણ એ માટે ગુજરાતની આખી ટીમે આર્થિક રીતે મોટું નુકસાન…
- આમચી મુંબઈ
સૌથી વધુ વૃદ્ધ મતદારો દક્ષિણ મુંબઈમાં
મુંબઈ: મુંબઈમાં વૃદ્ધ એટલે કે 80 વર્ષથી મોટી ઉંમરના સૌથી વધુ મતદારો દક્ષિણ મુંબઈમાં વસેલા છે. મુંબઈમાં મતદારોના આંકડા ચૂંટણી પંચે શુક્રવારે જાહેર કર્યા હતા. આ આંકડા મુજબ દક્ષિણ મુંબઈ મતદારસંઘમાં 72,347 મતદારો 80 વર્ષથી મોટી ઉંમરના છે. દક્ષિણ મુંબઈમાં…
- આમચી મુંબઈ
માતૃત્વ કુદરતી, નોકરીએ રાખનારે વિચારશીલ અને સહાનુભૂતિપૂર્ણ રહેવું જોઈએ: હાઈ કોર્ટ
મુંબઈ: માતા બનવું (માતૃત્વ) કુદરતી બાબત છે અને મહિલા કર્મચારીઓ પ્રત્યે નોકરીએ રાખનારે વિચારશીલ અને સહાનુભૂતિપૂર્ણ રહેવું જોઈએ, એમ મુંભઈ હાઈ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એક કર્મચારીને પહેલેથી બે સંતાનોની માતા હોવાનું કારણ આગળ ધરીને…
- IPL 2024
ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ કાઢી નાખવામાં આવશે?
મુંબઈ: આઇપીએલમાં પ્લેઇંગ-ઇલેવન ઉપરાંત ઇનિંગ્સમાં પાંચમાંથી એક ઇમ્પૅક્ટ પ્લેયરને રમાડવાની છૂટનો જે નિયમ છે એ આવતી સીઝનથી કાઢી નાખવામાં આવશે તો નવાઈ નહીં લાગે. ઇમ્પૅક્ટ પ્લેયરના રુલ સામે ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમના મતે આ રીતે ખેલાડીને…
- સ્પેશિયલ ફિચર્સ
અખાત્રીજે સોનાના ભાવમાં ભડકો, ચાંદીમાં રૂ.2,000 અને સોનામાં 1,700નો ઉછાળો
અમદાવાદ: હિન્દુ ધર્મમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયાનું ખુબ જ શુભ મુહુર્ત માનવામાં આવે છે, અક્ષય તૃતીયા એ સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતાનું પ્રતિક છે. આ દિવસે સોના-ચાંદીની કોઈ વસ્તુ ખરીદવાની પરંપરા છે. માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને…
- IPL 2024
ગિલ-સુદર્શનની આતશબાજી: ગુજરાતની આઇપીએલ-2024ને એકસાથે બે સેન્ચુરીની ભેટ
અમદાવાદ: અહીં મોટેરામાં 1,32,000 પ્રેક્ષકો માટેની ક્ષમતાવાળા ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બૅટિંગ કરવાની તક મળ્યા પછી ગુજરાત ટાઇટન્સના ઓપનર્સ શુભમન ગિલ (104 રન, પંચાવન બૉલ, છ સિક્સર, નવ ફોર) અને સાઇ સુદર્શન (103 રન, 51 બૉલ, સાત…
- આપણું ગુજરાત
ઉંઝામાં નકલી જીરું બાદ હવે ફેક્ટરીમાંથી પકડાયો ભેળસેળયુક્ત વરિયાળીનો 12 ટન જથ્થો
ઊંઝા: ઊંઝા પંથકમાં ચાલતી કથિત નકલી જીરું અને નકલી વરિયાળી બનાવતી ફેક્ટરીઓ ધમધમી રહી છે, આ ગુપ્ત માહિતીના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા તાલુકામાં ભેળસેળ વાળી વરિયાળી બનાવતી…
- મનોરંજન
Sushant Singh Rajputના મૃત્યુ ચાર વર્ષ બાદ સામે આવી ચોંકાવનારી માહિતી…
બોલીવૂડનો સ્ટાર એક્ટર Sushant Singh Rajput ભલે આજે આપણી વચ્ચે હયાત નથી પણ આજે પણ તે તેના ફેન્સના દિલોમાં હયાત છે. મૃત્યુના ચાર વર્ષ બાદ પણ તેનો અંતિમ સમય અને તેનું મૃત્યુ કઈ રીતે થયું એ સવાલ હજી પણ લોકોને…
- આમચી મુંબઈ
મોર્નિંગ વોક પ્રચાર માટેનું કેન્દ્ર બન્યું
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પડઘમ આખા દેશમાં વાગી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષમાં પ્રચારના તંત્રમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉમેદવાર અને કાર્યકર્તાઓ મતદારો સાથે મુલાકાત કરવા માટે અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે. મુંબઈમાં અત્યારે લોકો હેલ્થ કોન્શિયસ થઈ…
- નેશનલ
નીતિન ગડકરીનો કોંગ્રેસ પર લોકોને ભ્રમિત કરવાનો આરોપ કહ્યું, ‘કોંગ્રેસે બંધારણમાં 80 વખત સુધારો કર્યો’
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ આજે શુક્રવારે કહ્યું કે વિરોધ પક્ષ એવો દાવો કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે કે જો ભાજપ સત્તામાં રહેશે તો તે બંધારણને બદલી નાખશે. ગડકરીએ કહ્યું કે વાસ્તવમાં કોંગ્રેસ જ છે…