- IPL 2024
ગિલ-સુદર્શનની આતશબાજી: ગુજરાતની આઇપીએલ-2024ને એકસાથે બે સેન્ચુરીની ભેટ
અમદાવાદ: અહીં મોટેરામાં 1,32,000 પ્રેક્ષકો માટેની ક્ષમતાવાળા ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બૅટિંગ કરવાની તક મળ્યા પછી ગુજરાત ટાઇટન્સના ઓપનર્સ શુભમન ગિલ (104 રન, પંચાવન બૉલ, છ સિક્સર, નવ ફોર) અને સાઇ સુદર્શન (103 રન, 51 બૉલ, સાત…
- આપણું ગુજરાત
ઉંઝામાં નકલી જીરું બાદ હવે ફેક્ટરીમાંથી પકડાયો ભેળસેળયુક્ત વરિયાળીનો 12 ટન જથ્થો
ઊંઝા: ઊંઝા પંથકમાં ચાલતી કથિત નકલી જીરું અને નકલી વરિયાળી બનાવતી ફેક્ટરીઓ ધમધમી રહી છે, આ ગુપ્ત માહિતીના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા તાલુકામાં ભેળસેળ વાળી વરિયાળી બનાવતી…
- મનોરંજન
Sushant Singh Rajputના મૃત્યુ ચાર વર્ષ બાદ સામે આવી ચોંકાવનારી માહિતી…
બોલીવૂડનો સ્ટાર એક્ટર Sushant Singh Rajput ભલે આજે આપણી વચ્ચે હયાત નથી પણ આજે પણ તે તેના ફેન્સના દિલોમાં હયાત છે. મૃત્યુના ચાર વર્ષ બાદ પણ તેનો અંતિમ સમય અને તેનું મૃત્યુ કઈ રીતે થયું એ સવાલ હજી પણ લોકોને…
- આમચી મુંબઈ
મોર્નિંગ વોક પ્રચાર માટેનું કેન્દ્ર બન્યું
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પડઘમ આખા દેશમાં વાગી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષમાં પ્રચારના તંત્રમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉમેદવાર અને કાર્યકર્તાઓ મતદારો સાથે મુલાકાત કરવા માટે અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે. મુંબઈમાં અત્યારે લોકો હેલ્થ કોન્શિયસ થઈ…
- નેશનલ
નીતિન ગડકરીનો કોંગ્રેસ પર લોકોને ભ્રમિત કરવાનો આરોપ કહ્યું, ‘કોંગ્રેસે બંધારણમાં 80 વખત સુધારો કર્યો’
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ આજે શુક્રવારે કહ્યું કે વિરોધ પક્ષ એવો દાવો કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે કે જો ભાજપ સત્તામાં રહેશે તો તે બંધારણને બદલી નાખશે. ગડકરીએ કહ્યું કે વાસ્તવમાં કોંગ્રેસ જ છે…
- સ્પેશિયલ ફિચર્સ
આ કારણે વધી રહ્યું છે Heart Attackથી મૃત્યુનું પ્રમાણ?
અત્યારે મુંબઈ સહિત દેશભરમાં લોકો ગરમી, હીટવેવ અને લૂનો સામનો કરી રહ્યા છે. દિવસનો મોટાભાગનો સમય એરકંડીશન્ડ ઓફિસમાં પસાર કરનારાઓ માટે કદાચ આ મોટી કે ગંભીર સમસ્યા નથી, પણ ગરમીને કારણ થઈ રહેલાં મૃત્યુ એ ચોક્કસ જ ગ્લોબલ લેવલ પર…
- નેશનલ
ચૂંટણી પંચે કોંગ્રેસના અધ્યક્ષ ખડગેને આટલા માટે જ આકરા શબ્દોમાં ઠમઠોર્યા
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે વોટિંગના આંકડાઓ પર સવાલ ઉઠાવીને ભ્રમ ફેલાવવા માટે સખત પગલાં વલણ અખત્યાર કર્યું છે. પંચે અભૂતપૂર્વ કાર્યવાહી કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં અવરોધ ઊભો કરવા માટે ફટકાર લગાવી છે. ચૂંટણી પંચે વોટિંગના…
- સ્પોર્ટસ
રોહિત, હાર્દિક, બુમરાહ, સૂર્યા સહિત ઘણા ખેલાડીઓ કેમ 24મી મેએ વર્લ્ડ કપ માટે રવાના થઈ જશે?
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલ-2024ની સીઝનના પ્લે-ઑફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ છે, પરંતુ આ ટીમના ચાર ખેલાડીઓ જૂનની પહેલી તારીખે અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં રમવાના છે. બીસીસીઆઇએ નક્કી કર્યું છે કે આઇપીએલની જે…
- ટોપ ન્યૂઝ
20 લાખ મોબાઈલ નંબરને ફરીથી વેરિફાઈ કરવાના ટેલિકોમ ઓપરેટર્સને આદેશ, જાણો કેમ?
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે ટેલિકોમ ઓપરેટર્સને 28,200 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે અને આ હેન્ડસેટ્સ સાથે જોડાયેલા 20 લાખ મોબાઈલ નંબરને ફરીથી વેરિફાઈ કરવાના આદેશ આપ્યા હતા. દૂરસંચાર મંત્રાલયે આજે એક નિવેદનમાં સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડીઓમાં…
- નેશનલ
કેજરીવાલે કહ્યું આપણે દેશને સરમુખત્યારશાહીથી બચાવવાનો છે, કાલે કરશે પ્રેસ કોન્ફરન્સ
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે (10 મે) સાંજે 6.55 કલાકે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. આ પહેલા સુપ્રીમ કોર્ટે તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમને 2 જૂને કોઈપણ સંજોગોમાં આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું છે.…