- આમચી મુંબઈ
પાકિસ્તાનની ભાષા બોલનારી કૉંગ્રેસ સાથે જનારાઓને શરમ આવે છે?: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. આ લોકો ભાખરી ભારતની ખાય છે અને ચાકરી પાકિસ્તાનની કરે છે. શહીદોનું અપમાન કરવું અને કસાબનો બચાવ કરવો એ કૉંગ્રેસના દેશદ્રોહી વર્તનનો પુરાવો છે, એમ જણાવતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં ભારે પવન-વરસાદને કારણે મહાકાય હોર્ડિંગ તૂટી પડતાં ત્રણનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર વિસ્તારમાં તોફાની પવન અને વરસાદને કારણે પેટ્રોલની પંપ નજીક સોમવારે સાંજે મહાકાય હોર્ડિંગ તૂટી પડતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે 59 લોકો ઘવાયા હતા. હોર્ડિંગ તૂટી પડતાં અનેક વાહન પણ તેની નીચે દબાઇ ગયાં હતાં.…
- આમચી મુંબઈ
મુંબઈમાં તોફાને સર્જી તબાહીઃ ઘાટકોપરમાં હોર્ડિંગ પડતા જાનહાનિના સમાચાર
મુંબઈઃ મુંબઈમાં આ સિઝનનો પહેલો વરસાદ મોટી આફતનું નિર્માણ થયું. ચક્રવાતને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જ્યારે તેને કારણે ટ્રેન-હવાઈ સેવા પર અસર પડી હતી. વરસાદ-તોફાનને કારણે મુંબઈગરાને ગરમીમાંથી રાહત તો મળી હતી, પરંતુ અચાનક આવેલા ચક્રવાતને કારણે ઘાટકોપરમાં…
- મનોરંજન
સાઉથની આ એક્ટ્રેસનું Road Accidentમાં નિધન, સાથે પ્રવાસ કરી રહેલા એક્ટર અને બહેન ઈજાગ્રસ્ત…
ઉથ ઈન્ડિયન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસનું રવિવારે એક રોડ એક્સિડન્ટમાં નિધન થયું હતું. એક્ટ્રેસના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેલુગુ અને કન્નડ ટીવી સિરીયલમાં કામ કરનારી અભિનેત્રી Pavitra Jayaramનું હૈદરાબાદમાં થયેલાં એક રોડ એક્સિડન્ટમાં નિધન થયું હતું,…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ઔરંગઝેબનો જયજયકાર અને સાવરકરનું અપમાન કેમ?: એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સવાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભા ચૂંટણીનું આખા દેશમાં વાતાવરણ છે, ત્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની પ્રચારસભાઓ ચાલી રહી છે. શિવસેના અને શિવસેના (યુબીટી) વચ્ચે સામ સામે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ…
- આમચી મુંબઈ
internal assessment policyને લઈને Mumbai Universityનો મહત્ત્વનો નિર્ણય, આગામી વર્ષથી…
મુંબઈ: ઈન્ટરનલ એસેસમેન્ટ પોલિસીને રદ કર્યાના વર્ષો બાદ હવે મુંબઈ યુનિવર્સિટીએ તેને ફરી આવતા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ૨૦૨૪-૨૫માં પ્રથમ-વર્ષના બીએ, બીકોમ અને બીએસસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન ૬૦-૪૦ પેટર્નમાં કરવામાં આવશે, જ્યાં સેમેસ્ટર-અંતની પરીક્ષાઓ…
- આમચી મુંબઈ
મારા પરિવાર પર હુમલો કરવાનું કારસ્તાનઃ મનોજ જરાંગે પાટીલે કર્યો મોટો દાવો
મુંબઈ: મરાઠા આરક્ષણ માટે આંદોલનનું હથિયાર ઉગામનારા મનોજ જરાંગે પાટીલએ તાજેતરમાં એક ચોંકાવનારો દાવો કર્યો છે. લોકસભા ચૂંટણીની પાર્શ્વભૂમિ પર બોલતા તેમણે જણાવ્યું કે મરાઠાઓ ક્યારેય જાતિવાદી નહોતા. મરાઠા સમાજ જો જાતિવાદી હોત તો મહારાષ્ટ્રમાં સુશીલ કુમાર શિંદે, વસંતરાવ નાઈક,…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
પુણેમાં પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરનારા સામે પોલીસ કાર્યવાહીની ચીમકી
પુણે: પુણે લોકસભા મતદારસંઘમાં સોમવારે મતદાન થવાનું હોવાથી મતદાન કેન્દ્ર આસપાસના પરિસરમાં પ્રતિબંધાત્મક આદેશ લાગુ કરવામાં આવ્યો છે. પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની ચીમકી જૉઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ પવારે આપી હતી. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં પુણેમાં સોમવારે મદાન…