- આપણું ગુજરાત
અમદાવાદમા ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમાં નોંધપાત્ર વધારો; જાહેર પરિવહનમાં મુસાફરો ઘટ્યા
અમદાવાદ : છેલ્લા નવ વર્ષમાં અમદાવાદમાં વાહનોની સંખ્યામાં ભારે વધારો (increase in the number of private vehicles) થયો છે. 2015ના વર્ષે 1.24 લાખ નવા ટૂ વ્હીલર અને 30788 નવી ફોર વ્હીલ નોંધાઈ હતી. 2023માં આ આંકડા વધીને 1.8 લાખ નવા…
- આમચી મુંબઈ
CM બન્યા પછી ઉદ્ધવ ઠાકરે ભાજપમાં જવા ઈચ્છતા હોવાનો પવાર જૂથના નેતાનો દાવો
મુંબઈઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ની પાંચમા તબક્કાનું મતદાન 20મી તારીખના હાથ ધરવામાં આવશે, જેમાં મુંબઈ સહિત ઉપનગરની બેઠકનો સમાવેશ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) વિરુદ્ધ એકનાથ શિંદે જૂથ (એટલે શિવસેના વિરુદ્ધ શિવસેના) છે, જેમાં એનસીપીનું પણ…
- નેશનલ
ગઢચિરોલીમાં પોલીસ અથડામણમાં બે મહિલા સહિત ત્રણ નક્સલવાદીનાં મોત
ગઢચિરોલી: ગઢચિરોલી પોલીસના સ્પેશિયલ સી-60 કમાન્ડો યુનિટના જવાનોએ ભામરાગડ તાલુકાના જંગલમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં બે મહિલા સહિત ત્રણ નક્સલવાદીને ઠાર કર્યા હતા. ઘટનાસ્થળેથી પોલીસે ત્રણ ઓટોમેટિક રાઈફલ સહિત નક્સલવાદ સંબંધી સામગ્રી જપ્ત કરી હતી. ભામરાગડ તાલુકાના કતરંગટ્ટા ગામ નજીકના જંગલમાં…
- આમચી મુંબઈ
પાકિસ્તાનની ભાષા બોલનારી કૉંગ્રેસ સાથે જનારાઓને શરમ આવે છે?: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. આ લોકો ભાખરી ભારતની ખાય છે અને ચાકરી પાકિસ્તાનની કરે છે. શહીદોનું અપમાન કરવું અને કસાબનો બચાવ કરવો એ કૉંગ્રેસના દેશદ્રોહી વર્તનનો પુરાવો છે, એમ જણાવતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં ભારે પવન-વરસાદને કારણે મહાકાય હોર્ડિંગ તૂટી પડતાં ત્રણનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર વિસ્તારમાં તોફાની પવન અને વરસાદને કારણે પેટ્રોલની પંપ નજીક સોમવારે સાંજે મહાકાય હોર્ડિંગ તૂટી પડતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે 59 લોકો ઘવાયા હતા. હોર્ડિંગ તૂટી પડતાં અનેક વાહન પણ તેની નીચે દબાઇ ગયાં હતાં.…
- આમચી મુંબઈ
મુંબઈમાં તોફાને સર્જી તબાહીઃ ઘાટકોપરમાં હોર્ડિંગ પડતા જાનહાનિના સમાચાર
મુંબઈઃ મુંબઈમાં આ સિઝનનો પહેલો વરસાદ મોટી આફતનું નિર્માણ થયું. ચક્રવાતને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જ્યારે તેને કારણે ટ્રેન-હવાઈ સેવા પર અસર પડી હતી. વરસાદ-તોફાનને કારણે મુંબઈગરાને ગરમીમાંથી રાહત તો મળી હતી, પરંતુ અચાનક આવેલા ચક્રવાતને કારણે ઘાટકોપરમાં…
- મનોરંજન
સાઉથની આ એક્ટ્રેસનું Road Accidentમાં નિધન, સાથે પ્રવાસ કરી રહેલા એક્ટર અને બહેન ઈજાગ્રસ્ત…
ઉથ ઈન્ડિયન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસનું રવિવારે એક રોડ એક્સિડન્ટમાં નિધન થયું હતું. એક્ટ્રેસના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેલુગુ અને કન્નડ ટીવી સિરીયલમાં કામ કરનારી અભિનેત્રી Pavitra Jayaramનું હૈદરાબાદમાં થયેલાં એક રોડ એક્સિડન્ટમાં નિધન થયું હતું,…