- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ઈન્ડી ગઠબંધનની ઘટકપક્ષોમાં વડાપ્રધાન પદ માટે સંગીત ખુરશી: અમિત શાહ
મધુબની (બિહાર): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ગુરુવારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈન્ડી ગઠબંધન દેશમાં સત્તા આવે તો વડા પ્રધાન પદ માટે સંગીત ખુરશી કરવાની યોજના કરી રહી છે.બિહારના મધુબનીમાં લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર કરતાં તેમણે કહ્યું…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
શિવસેના (યુબીટી) પાકિસ્તાન તરફી: મુખ્યમંત્રી એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હારના ડરથી ઈન્ડી ગઠબંધનનું નેતૃત્વ ગભરાયેલું છે. તેમના પગલે પગલે શિવસેના (યુબીટી)એ પાકિસ્તાનની ચાકરી શરૂ કરી દીધી છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી ઈકબાલ મુસા શિવસેના (યુબીટી)ના ઉમેદવારની પ્રચાર રેલીમાં જોવા મળે છે. તેમની પ્રચાર રેલીમાં પાકિસ્તાની ઝંડા…
- મનોરંજન
‘હીરામંડી’ ફિલ્મમાં ઓરલ સેક્સના દૃશ્ય બાદ શેખર સુમનને પત્નીએ કહી આ વાત…
મુંબઈ: પોતાની ફિલ્મોમાં અદ્ભૂત દૃશ્યો ફિલ્માવવા અને મંત્રમુગ્ધ કરી દેતા ગીત-સંગીત માટે જાણીતા ફિલ્મસર્જક સંજય લીલા ભણશાલીની હાલમાં જ રિલીઝ થયેલી સિરીઝ ‘હીરામંડી: ધ ડાયમંડ બઝાર’ ખૂબ જ ચર્ચામાં છે. તેમાં પણ ફિલ્મની સ્ટારકાસ્ટ અને દમદાર ડાયલોગ્ઝે આસિરીઝમાં ચાર ચાંદ…
- આમચી મુંબઈ
ચેમ્બુરમાં બાળકી સાથે દુષ્કર્મ: બે સગીર પકડાયા
મુંબઈ: ઘર નજીક રમવા ગયેલી 10 વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના ચેમ્બુરમાં બનતાં પોલીસે બે સગીરને તાબામાં લીધા હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના મંગળવારની રાતે ચેમ્બુર પરિસરમાં બની હતી. આ પ્રકરણે બાળકીની બહેને નોંધાવેલી ફરિયાદને આધારે…
- આપણું ગુજરાત
કમોસમી વરસાદથી કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન, ભાવ વધવાની આશંકા
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી થઈ રહેલા કમોસમી વરસાદના કારણે સામાન્ય લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે. જો કે ખેડૂતો માટે તો આ મુસીબતનું માવઠું સાબિત થયું છે. માવઠાના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે, તેમાં પણ સૌરાષ્ટ્રીની જગવિખ્યાત…
- મહારાષ્ટ્ર
રાઉતના આક્ષેપનું સૂરસૂરિયું
નાશિક: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તેની સાથે હેલિકોપ્ટરમાં લઇ જતી બેગમાં રોકડ રકમ લઇ જતા હોવાનો આરોપ કર્યો તેના એક જ દિવસ બાદ જ આ આરોપને ખોટા સાબિત કરતી ઘટના બની હતી. મુખ્ય…
- આપણું ગુજરાત
છોટા ઉદેપુરમાં નકલી કચેરી ખોલવાના માસ્ટર માઈન્ડ સંદીપ રાજપૂતનું હાર્ટ એટેકથી મોત
અમદાવાદ: રાજ્યના છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરી ખોલવાના કૌભાંડના માસ્ટર માઈન્ડ મનતા સંદીપ રાજપૂતનું ગત સાંજે છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુ બાદ તેના મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે.…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના: એટીસીના નિવૃત્ત જનરલ મેનેજર, તેમની પત્નીના મૃતદેહ કારમાંથી બહાર કઢાયા
મુંબઈ: ઘાટકોપરમાં છેડાનગર ખાતે હોર્ડિંગ દુર્ઘટના બાદ બુધવારે મોડી રાતે બચાવ કર્મચારીઓએ એર ટ્રાફિક ક્ધટ્રોલ (એટીસી)ના નિવૃત્ત જનરલ મેનેજર અને તેમની પત્નીના મૃતદેહ કારમાંથી બહાર કાઢ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. હોર્ડિંગ નીચે ફસાયેલી કારમાંથી મધરાતે દંપતીના મૃતદેહ બહાર કાઢવામાં…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સઈદ અનવર ઉવાચ ‘મહિલાઓ કમાઈ રહી છે એટલે વધી રહ્યા છે છૂટાછેડા…’
નવી દિલ્હી: આજના સમયમાં દીકરી હોય કે દીકરો બધા દેશ અને દુનિયામાં ખ્યાતિ મેળવી રહ્યા છે. ઘણી વખત એવું જોવા મળે છે કે જે કામ દીકરાઓ નથી કરી શકતા તે કામ દીકરીઓ કરે છે, પરંતુ હજુ પણ લોકોની માનસિકતામાં પરિવર્તન…
- ધર્મતેજ
72 કલાક બાદ રચાશે Gajlaxmi Rajyog, ચાર રાશિના જાતકોનો શરુ થશે Golden Period..
વૈદિક જ્યોતિષ અનુસાર ત્રણ દિવસ બાદ એક ખુબ જ શુભ રાજયોગ બનવા જઈ રહ્યો છે. અગાઉ પણ અનેક વખત જણાવ્યું છે એમ મે મહિનો ગ્રહોની હિલચાલની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે, કારણ કે આ જ મહિનામાં અનેક…