- રાશિફળ
48 કલાક બાદ 12 વર્ષે બની રહ્યા દુર્લભ સંયોગ, પાંચ રાશિના જાતકોને મોજા હી મોજા…
જ્યોતિષ શાસ્ત્રમાં વિવિધ શુભ-અશુભ યોગો વિશે જણાવવામાં આવ્યું છે અને 48 કલાક બાદ એટલે કે 19મી મેના રોજ મોહિની એકાદશીના દિવસે એક સાથે અનેક શુભ યોગ બની રહ્યા છે. મોહિની એકાદશી પર 12 વર્ષ બાદ એક સાથે દ્વિપુષ્કર યોગ, સર્વાર્થ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
સીએએ અંગે જુઠાણાં ફેલાવીને કૉંગ્રેસ અને સપાએ રમખાણો કરાવ્યા: નરેન્દ્ર મોદી
આઝમગઢ (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિપક્ષ કૉંગ્રેસ અને સપા (સમાજવાદી પાર્ટી) પર સિટિઝનશીપ (અમેન્ડમેન્ટ) એક્ટ (સીએએ) અંગે જુઠાણાં ફેલાવવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ કાયદો હવે કાયમ રહેશે. તમારે જે કરવું હોય તે કરી લો, પરંતુ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ઈન્ડી ગઠબંધનની ઘટકપક્ષોમાં વડાપ્રધાન પદ માટે સંગીત ખુરશી: અમિત શાહ
મધુબની (બિહાર): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ગુરુવારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈન્ડી ગઠબંધન દેશમાં સત્તા આવે તો વડા પ્રધાન પદ માટે સંગીત ખુરશી કરવાની યોજના કરી રહી છે.બિહારના મધુબનીમાં લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર કરતાં તેમણે કહ્યું…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
શિવસેના (યુબીટી) પાકિસ્તાન તરફી: મુખ્યમંત્રી એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હારના ડરથી ઈન્ડી ગઠબંધનનું નેતૃત્વ ગભરાયેલું છે. તેમના પગલે પગલે શિવસેના (યુબીટી)એ પાકિસ્તાનની ચાકરી શરૂ કરી દીધી છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી ઈકબાલ મુસા શિવસેના (યુબીટી)ના ઉમેદવારની પ્રચાર રેલીમાં જોવા મળે છે. તેમની પ્રચાર રેલીમાં પાકિસ્તાની ઝંડા…
- મનોરંજન
‘હીરામંડી’ ફિલ્મમાં ઓરલ સેક્સના દૃશ્ય બાદ શેખર સુમનને પત્નીએ કહી આ વાત…
મુંબઈ: પોતાની ફિલ્મોમાં અદ્ભૂત દૃશ્યો ફિલ્માવવા અને મંત્રમુગ્ધ કરી દેતા ગીત-સંગીત માટે જાણીતા ફિલ્મસર્જક સંજય લીલા ભણશાલીની હાલમાં જ રિલીઝ થયેલી સિરીઝ ‘હીરામંડી: ધ ડાયમંડ બઝાર’ ખૂબ જ ચર્ચામાં છે. તેમાં પણ ફિલ્મની સ્ટારકાસ્ટ અને દમદાર ડાયલોગ્ઝે આસિરીઝમાં ચાર ચાંદ…
- આમચી મુંબઈ
ચેમ્બુરમાં બાળકી સાથે દુષ્કર્મ: બે સગીર પકડાયા
મુંબઈ: ઘર નજીક રમવા ગયેલી 10 વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના ચેમ્બુરમાં બનતાં પોલીસે બે સગીરને તાબામાં લીધા હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના મંગળવારની રાતે ચેમ્બુર પરિસરમાં બની હતી. આ પ્રકરણે બાળકીની બહેને નોંધાવેલી ફરિયાદને આધારે…
- આપણું ગુજરાત
કમોસમી વરસાદથી કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન, ભાવ વધવાની આશંકા
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી થઈ રહેલા કમોસમી વરસાદના કારણે સામાન્ય લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે. જો કે ખેડૂતો માટે તો આ મુસીબતનું માવઠું સાબિત થયું છે. માવઠાના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે, તેમાં પણ સૌરાષ્ટ્રીની જગવિખ્યાત…
- મહારાષ્ટ્ર
રાઉતના આક્ષેપનું સૂરસૂરિયું
નાશિક: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તેની સાથે હેલિકોપ્ટરમાં લઇ જતી બેગમાં રોકડ રકમ લઇ જતા હોવાનો આરોપ કર્યો તેના એક જ દિવસ બાદ જ આ આરોપને ખોટા સાબિત કરતી ઘટના બની હતી. મુખ્ય…
- આપણું ગુજરાત
છોટા ઉદેપુરમાં નકલી કચેરી ખોલવાના માસ્ટર માઈન્ડ સંદીપ રાજપૂતનું હાર્ટ એટેકથી મોત
અમદાવાદ: રાજ્યના છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરી ખોલવાના કૌભાંડના માસ્ટર માઈન્ડ મનતા સંદીપ રાજપૂતનું ગત સાંજે છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુ બાદ તેના મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે.…