- IPL 2024
શ્રેયસે સિક્કો ઉછાળ્યો, કમિન્સે ટૉસ જીતીને બૅટિંગ લીધી
ચેન્નઈ: અહીં ચેપૉકમાં વરસાદની ઘટી ગયેલી સંભાવના વચ્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કૅપ્ટન પૅટ કમિન્સે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના સુકાની શ્રેયસ ઐયરે સિક્કો ઉછાળ્યો હતો અને કમિન્સનો કૉલ ખરો હતો અને તેણે ચેન્નઈના…
- ટોપ ન્યૂઝ
દિલ્હીમાં બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ, આગ લાગતા 7 નવજાતના થયા હતા મોત
નવી દિલ્હી: દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગવાની ઘટનામાં સાત નવજાત બાળકોના મોત થયા હતા. આગ લાગ્યા બાદ ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો હતો જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. હવે દિલ્હી પોલીસે આ કેસમાં બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ કરી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ઈન્ડી ગઠબંધન બંધારણ નવેસરથી લખશે અને ધર્મને આધારે આરક્ષણ આપશે: વડા પ્રધાન મોદી
મઉ (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એવો દાવો કર્યો હતો કે ઈન્ડી ગઠબંધનના ઘટક પક્ષો બંધારણને નવેસરથી લખીને ધર્મને આધારે આરક્ષણ આપશે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દેશની બહુમતીને આ લોકો દ્વિતીય દરજ્જાના નાગરિક બનાવીને રાખવા…
- નેશનલ
Covid 19: કોરોનાના નવા વેરિયન્ટના કેસ વધતા રેન્ડમ સેમ્પલ સર્વે માટે અપાયો આદેશ
નવી દિલ્હી: સિંગાપોર સહિત વિશ્વના વિવિધ દેશોમાં કોવિડના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ કોવિડના નવા વેરિયેન્ટને લઈ ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં પણ આ નવા વેરિયન્ટના કેસ સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા વચ્ચે સમાધાન અંગે અજિત પવારે શું કહ્યું?
મુંબઈ: આ લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રના રાજકારણ માટે થોડી અલગ રહી હતી, કારણ કે પહેલી જ વખત એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) અને શિવસેનાના બે ભાગલા પડ્યા અને બંને પક્ષ બે ફાંટામાં વહેંચાઇ ગયા. મહારાષ્ટ્રની લોકસભાની ચૂંટણીમાં બારામતીની બેઠક પર નાયબ મુખ્ય…
- સ્પોર્ટસ
PV Sindhu : સિંધુએ ફાઇનલમાં હાર્યા પછી કઈ હકારાત્મક વાત કરીને ચાહકોની નિરાશા ઘટાડી?
ક્વાલા લમ્પુર: ભારતની સ્ટાર બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુનો રવિવારે અહીં મલેશિયા માસ્ટર્સ (Malaysia Masters)ની ફાઇનલમાં પરાજય થતાં તે બે વર્ષથી કોઈ ટાઇટલ નથી જીતી શકી એ વિલંબ વધુ લંબાયો હતો. હાલમાં વિશ્ર્વમાં 15મી રૅન્ક ધરાવતી સિંધુએ નિર્ણાયક મુકાબલામાં ચીનની…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના પાંચ લોકો ગુમ, કુલ 6 લોકો સામે નોંધાઈ FIR
રાજકોટ: રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32એ પહોંચ્યો છે. ગઈ કાલે શનિવાર સાંજે 5.35 વાગ્યે લાગેલી આગ પહેલા તો સામાન્ય જણાઈ પણ આગ જોતજોતામાં તો એટલી વિકરાળ બની કે કોઈને જીવ બચાવીને ભાગવાની તક જ ન મળી. આ દરમિયાન…
- ટોપ ન્યૂઝ
સુરત, મોરબી, વડોદરા અને હવે રાજકોટ, ગુજરાતમાં બનેલા આ અકસ્માતોએ દેશને હચમચાવી દીધો
ગઈ કાલે 25 મેની સાંજે રાજકોટના નાનામવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ(TRP Game Zone)ની ઘટનામાં 12 બાળકો સહિત 35 લોકોના મોત થયા હતા. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ અંગે દેશભરમાં શોકની લાગણી છે. 25મી મેનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં…