- નેશનલ
રાહુલે ભાજપની ઝાટકણી કાઢી: હિંસામાં લિપ્ત રહેવાનો આક્ષેપ કર્યો
નવી દિલ્હી: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં ભાજપ પર કોઈપણ શેહ શરમ રાખ્યા વગર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે શાસક પક્ષના નેતાઓ હિંદુ નથી કારણ કે તેઓ ચોવીસ કલાક ‘હિંસા અને નફરત’માં વ્યસ્ત રહે છે. ત્તાધારી બેન્ચમાંથી…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશન પર શરુ કરાઈ મોટી સુવિધા, જાણો શું છે?
મુંબઈઃ જૂની ટ્રેનના કોચને મોડિફાય કરીને આધુનિક બનાવવાની સાથે તેનો ઉપયોગ કરવાનો કીમિયો કામે લાગી ગયો છે, તેમાંય વળી ફૂડ ચેઈન માટે ઉપયોગ કરવાના વિચારને રેલવે સુપેરે અજમાવી રહી છે. મધ્ય રેલવેના વ્યસ્ત રેલવે સ્ટેશનો પર રેસ્ટોરાં ઓન વ્હીલ્સ (Restaurant…
- નેશનલ
હિંદુત્વ લોકોમાં ભય અને નફરત ફેલાવતું નથી: રાહુલ ગાંધી
નવી દિલ્હી: લોકસભામાં સોમવારે અત્યંત તેજાબી ભાષણ કરતાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સત્તાધારી ભાજપ પર આકરો હુમલો કર્યો હતો અને જણાવ્યું હતું કે હિંદુત્વ ભય, નફરત અને જુઠાણાં ફેલાવતું નથી. સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્ર પ્રમુખ દ્વારા સંબોધવામાં આવ્યા તેના પર…
- આમચી મુંબઈ
લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનના પડઘા મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પડ્યા, સત્ર મોકૂફ
મુંબઈઃ સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Congress’s Senior leader and Opposition Leader Rahul Gandhi) દ્વારા હિંદુઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટીપ્પણીને પગલે સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ભારે હોબાળો થયો હતો અને ભાજપના વિધાન પરિષદના સભ્યો અને મહાવિકાસ આઘાડી (MVA)ના સભ્યો…
- નેશનલ
MPમાં એક જ પરિવારના પાંચ સદસ્યોની આત્મહત્યાના બનાવથી ચકચાર
નવી દિલ્હી: અલીરાજપૂર જિલ્લામાં આજે સોમવારે બંધ પડેલા મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યોની લાશ દોરડે લટકતી મળતા સનસનાટી ફેલાઈ ચૂકી હતી. ઘટનાની જાણ થયા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને નીચા ઉતાર્યા હતા અને પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા…
- નેશનલ
માનહાનિના કેસમાં મેધા પાટકરને 5 મહિનાની સજા, 10 લાખનો દંડ
દિલ્હીની એક અદાલતે સોમવારે સામાજિક કાર્યકર્તા મેધા પાટકરને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં પાંચ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે તેમના પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, અને દંડની…
- આમચી મુંબઈ
Mumbaiમાં સ્કૂલો શરુ થયા પછી પણ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત, જાણો કેમ?
મુંબઈ: શાળાઓ ફરી શરૂ થયાના બે અઠવાડિયા પછી પણ નાગરિક અનુદાન સંચાલિત શાળાઓ અને રાજ્ય બોર્ડની ખાનગી અનુદાન મેળવતી શાળાઓના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠયપુસ્તકો મળ્યા નથી કારણ કે બુકસ્ટોર્સમાં ધોરણ 2થી ધોરણ 8ના પાઠ્યપુસ્તકોની અછત છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો…