- T20 World Cup 2024
રોહિત શર્મા ઘરે પહોંચ્યો એટલે મિત્રોએ પણ કર્યું યાદગાર સ્વાગત!
મુંબઈ: રોહિત શર્માના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20નો વર્લ્ડ કપ જીતીને ગુરુવારે મુંબઈ આવેલી ભારતીય ટીમનું મરીન ડ્રાઇવ પર અને પછી વાનખેડે સ્ટેડિયમમાં અવિસ્મરણીય સ્વાગત થયું, ખુદ સુકાની રોહિતને વાનખેડેના વીઆઇપી સ્ટૅન્ડમાં તેના મમ્મી પૂર્ણિમા શર્મા સહિત સમગ્ર પરિવારે પણ પ્રેમ…
- સ્પેશિયલ ફિચર્સ
…તો આ કારણે Anant Ambani-Radhika Merchantના લગ્ન 12મી જુલાઈના જ? તમે પણ જાણી લો કારણ!
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Buisnessman Mukesh Ambani And Nita Ambani)ના લાડકવાયા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant Grand Wedding Celebration)ના લગ્નની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. મામેરુ બાદ ગરબા નાઈટ્સ એમ એક પછી એક દરરોજ…
- આમચી મુંબઈ
વડા પ્રધાન મોદીના કાર્યકાળમાં ભારતમાં ગરીબી 12.7 ટકા ઘટી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે જૂથથી છેડો ફાડીને ભાજપ સાથે હાથ મળાવવા પાછળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું એક મોટું કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતના વિકાસ માટેના પ્રયત્નો અને દેશ સેવા માટેના તેમના સમર્પણનો ભાવ તેમ જ તેમણે દેશ માટે…
- રાશિફળ
આજનું રાશિફળ (05-07-24): વૃષભ, કર્ક અને કન્યા રાશિના જાતકોને આજે મળી શકે છે Good News…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેશે. જો તમે તમારા વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તો તે પણ દૂર થતી જણાય છે. પરિવારના સભ્યોને મળીને તમે કેટલીક જૂની યાદોને તાજી કરશો. જો તમે લાંબા સમયથી…
- આમચી મુંબઈ
Shocking: એપીએમસીમાં ૩૦૦ ટનથી વધુ બટાકા ફેંકવાની આવી નોબત
નવી મુંબઈઃ મુંબઈ સહિત દેશમાં જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે, જેમાં શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે વધતા ભાવ વધારાથી સામાન્ય જનતા પરેશાન છે. શાકભાજીના ભાવમાં વધારાના અહેવાલ વચ્ચે નવી મુંબઈમાં લગભગ 300 ટન બટાકા ફેંકવાની નોબત આવવાની…
- T20 World Cup 2024
Victory Parade માં માનવમહેરામણઃ CM શિંદેએ ટ્રાફિક પોલીસને આપ્યા તાબડતોબ આદેશ
મુંબઈઃ બાર્બાડોઝમાં બેરીલ વાવાઝોડામાં ફસાયેલી ભારતીય ટીમ આખરે ભારત પહોંચી અને સૌપ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ વિજય યાત્રા માટે મુંબઈ પહોંચી હતી. બીસીસીઆઇ (બોર્ડ ઓફ કંટ્રોલ) દ્વારા યોજવામાં આવેલા વાનખેડે સ્ટેડિયમ અને ત્યાર બાદના વિજય યાત્રાના કાર્યક્રમને જોવા…
- આમચી મુંબઈ
ગેરકાયદે વીજ જોડાણ લેનારા ફેરિયાઓ સામે પાલિકા અને વીજ કંપનીની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદે રીતે ફૂટપાથ તથા રસ્તા પર અંડિગો જમાવી બેસેલા ફેરિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. એ સાથે જ ગેરકાયદે રીતે વીજજોડાણ લેનારા ફેરિયાઓના વીજળીના જોડાણ કાપી નાખવાની કાર્યવાહી પણ વીજ કંપની…
- નેશનલ
લાલકૃષ્ણ અડવાણીને તબિયતમાં સુધાર થતાં હોસ્પિટલમાંથી આપી રજા
નવી દિલ્હી: ગઇકાલે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની (lalkrishna advani) તબિયત ફરી લથડી હતી. તેમને ગઇકાલે મોડી સાંજે તેમને મથુરા રોડ પર આવેલી એપોલો હોસ્પિટલ ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આજે બપોરે તેમની તબિયતમાં સુધાર થતાં…
- T20 World Cup 2024
Victory Parade: ટીમ ઈન્ડિયા કડક બંદોબસ્ત વચ્ચે એરપોર્ટથી નીકળી
મુંબઈઃ ટવેન્ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બન્યા પછી ભારતીયોમાં ટીમને વધાવવાનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. બાર્બાડોસથી આજે પાટનગર દિલ્હી પહોંચેલી ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ટીમ ઈન્ડિયાના સુકાની સાથેના તમામ ખેલાડીઓ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…
- આપણું ગુજરાત
મત માટે ગુંડાગીરી પર ઉતરી આવેલા ભાજપે, શિવનું હળાહળ અપમાન કર્યું -શક્તિસિંહ ગોહિલ
દેશની સંસદમાં લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ કેટલો મહાન અને ઉત્તમ એ અંગે વાત કરી હતી, હિંસક માણસ ક્યારેય હિન્દુ ના હોઈ શકે, શંકરાચાર્યએ પણ કહ્યું કે રાહુલ ગાંધીની વાત સાચી છે જેથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને…