- નેશનલ
ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં અલગ અલગ કારણોસર 54ના મોત
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં અલગ અલગ કારણોસર 54 લોકોના મોત થયા હતા. રાજ્યના રાહત કમિશનરની કચેરીએ કહ્યું હતું કે રાજ્યમાં વીજળી પડવાથી, સાપ કરડવાથી અને ડૂબી જવાના કારણે એક જ દિવસમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો છે. તમામ મૃત્યુ…
- સ્પેશિયલ ફિચર્સ
Anant Ambani-Radhika Merchant Wedding: જુઓ વરરાજાના પરિવારનો રાજવી ઠાઠ…
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અંબાણી પરિવાર અને તેમના માનવંતા મહેમાનો પણ વેડિંગ વેન્યુ પર પહોંચી ગયા છે. આ બધા વચ્ચે વરરાજા અનંત અંબાણી (Groom Anant Ambani) અને અંબાણી પરિવાર (Ambani Family)નો ફર્સ્ટ લૂક સામે આવ્યો…
- ગાંધીનગર
મુખ્યમંત્રીને મળતા ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે ગાંધીનગરમાં લીધી હતી. ડેપ્યુટી હાઈકમિશનરએ આ સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બ્રિટનની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે બ્રિટનમાં તાજેતરમાં રચાયેલી નવી સરકાર ભારત-ગુજરાત સાથે એનર્જી,…
- નેશનલ
બોલો, ભારતના મિનિ સ્વિટ્ઝર્લેન્ડમાં વેચાવા લાગ્યા એસી, રેકોર્ડ બ્રેક વેચાણ
જમ્મુ: ભારતમાં મિનિ સ્વિટઝર્લેન્ડ તરીકે જમ્મુ કાશ્મીર, હિમાચલમાં ખજ્જિયાર, ઉત્તરાખંડનું ઔલી અને મણિપુરની ગણતરી કરવામાં આવે છે, પરંતુ વધતા તાપમાનને કારણે તમામ સમીકરણો ઊંધા પડી રહ્યા છે. હવે તો કાશ્મીરમાં પણ એસી વેચાવવા લાગ્યા હોવાના અહેવાલ છે. એક તરફ જમ્મુ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં સાડા છ મહિનામાં 24 આતંકી ઠારઃ સાત જવાન થયા શહીદ
જમ્મુઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળો સતત કાર્યવાહી કરી રહ્યા છે. આ વર્ષે (લગભગ સાડા છ મહિના) અત્યાર સુધીમાં સુરક્ષા દળોને જમ્મુ-કાશ્મીરમાં 24 આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. જોકે આ દરમિયાન સાત જવાનો પણ શહીદ થયા છે. દરમિયાન…
- સ્પોર્ટસ
પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટરો પર અનેક વાર હુમલા થઈ ચૂક્યા છે, જાણો ક્યારે કોના પર અટૅક થયેલો…
નવી દિલ્હી: 2008ના મુંબઈ ટેરર-અટૅક બાદ ભારતે ક્રિકેટ ટીમને ક્યારેય પાકિસ્તાન નથી મોકલી, પાકિસ્તાને સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાનું અવિરતપણે ચાલુ રાખ્યું છે અને ભારતમાં બૉમ્બ-બ્લાસ્ટ પણ કરાવ્યા છે. આ સ્થિતિમાં પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સમયાંતરે ભારતીય ક્રિકેટરોને પોતાને ત્યાં…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના પ્રવાસીઓને રાહતનો અણસાર નહીં, જાણો કારણ?
મુંબઈઃ મધ્ય રેલવેના વ્યસ્ત સ્ટેસન સીએસએમટીમાં ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં ફેરફાર કર્યા પછી ટ્રેનસેવા હજુ નિયમિત થઈ નથી. માટુંગા રેલવે સ્ટેશન પર રેલ ફ્રેકચરને કારણે આજે લોકલ ટ્રેનસેવાને ગ્રહણ લાગ્યું હતું. નોન-પીક અવર્સમાં સીએસએમટી-કુર્લા સેક્શનમાં ટ્રેનસેવાને અસર થઈ હતી, પરિણામે પ્રવાસીઓને લોકલ…
- પાટણ
પાટણ સાયન્સ સેન્ટરમાં દસ લાખથી વધુ મુલાકાતીઓથી નવી સિદ્ધિ
પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર જેનું લોકાર્પણ પહેલી મે -2022 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. 9 જૂન 2024 ના રોજ ફક્ત 693 કામકાજના દિવસોમાં દસ લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. લોકાર્પણ…
- ટોપ ન્યૂઝ
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 25 જૂન ગણાશે હવે ‘સંવિધાન હત્યા દિવસ’
કેન્દ્ર સરકારે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી, તેથી હવે ભારત સરકારે દર…