- આમચી મુંબઈ
મધ્ય રેલવેના પ્રવાસીઓને રાહતનો અણસાર નહીં, જાણો કારણ?
મુંબઈઃ મધ્ય રેલવેના વ્યસ્ત સ્ટેસન સીએસએમટીમાં ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં ફેરફાર કર્યા પછી ટ્રેનસેવા હજુ નિયમિત થઈ નથી. માટુંગા રેલવે સ્ટેશન પર રેલ ફ્રેકચરને કારણે આજે લોકલ ટ્રેનસેવાને ગ્રહણ લાગ્યું હતું. નોન-પીક અવર્સમાં સીએસએમટી-કુર્લા સેક્શનમાં ટ્રેનસેવાને અસર થઈ હતી, પરિણામે પ્રવાસીઓને લોકલ…
- પાટણ
પાટણ સાયન્સ સેન્ટરમાં દસ લાખથી વધુ મુલાકાતીઓથી નવી સિદ્ધિ
પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર જેનું લોકાર્પણ પહેલી મે -2022 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. 9 જૂન 2024 ના રોજ ફક્ત 693 કામકાજના દિવસોમાં દસ લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. લોકાર્પણ…
- ટોપ ન્યૂઝ
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 25 જૂન ગણાશે હવે ‘સંવિધાન હત્યા દિવસ’
કેન્દ્ર સરકારે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી, તેથી હવે ભારત સરકારે દર…
- નેશનલ
શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની કીર્તિચક્ર પિયર લઈ ગઈ અને…
નવી દિલ્હીઃ સિયાચીનમાં કેપ્ટન અંશુમાન સિંહ શહીદ થયા પછી તેની પત્ની અને માતાને રાષ્ટ્રપતિભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન તેમની પત્ની સ્મૃતિ અને માતા મંજુ સિંહે સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમ પછી અંશુમાનની પત્ની સ્મૃતિ સિંહનો…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડ સવાબે દિવસમાં એક દાવથી જીત્યું: ગુડબાય જેમ્સ ઍન્ડરસન
લૉર્ડ્સ: ઇંગ્લૅન્ડે આજે વેસ્ટ ઇન્ડિઝને ત્રણ મૅચવાળી ટેસ્ટ-સિરીઝના પ્રથમ મુકાબલામાં ત્રીજા દિવસે લંચ-બ્રેક પહેલાં જ બીજા દાવમાં 136 રનના સ્કોર પર ઑલઆઉટ કરીને એક ઇનિંગ્સથી વિજય મેળવ્યો હતો. પેસ-લેજન્ડ જેમ્સ ઍન્ડરસન (16-7-32-3)ની કરીઅરની આ અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ હતી અને તેણે…
- આમચી મુંબઈ
કૉંગ્રેસના વોટનું વિભાજન થશે તો મહાયુતિના વોટ પણ…. સંજય રાઉતનો દાવો
શિવસેના-યુબીટી સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના ત્રણેય ઉમેદવારો ચૂંટાઈ આવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને લોકસભાના પરિણામોને ધ્યાનમાં રાખીને, ઘણા વિધાનસભ્યો મહાવિકાસ અઘાડી (MVA) તરફ ઝુકાવ કરી રહ્યા છે. તેથી જો…
- નેશનલ
સ્વાતિ માલીવાલ કેસમાં કોર્ટના ચુકાદાથી વિભવ કુમારની મુશ્કેલીમાં વધારો
નવી દિલ્હી: ખૂબ જ ચર્ચાસ્પદ રહેલા સ્વાતિ માલીવાલ (swati maliwal case) પર કથિત રીતે મારપીટ કરવાના કેસમાં આરોપી વિભવ કુમારની (Bibhav Kumar)જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે વિભવ કુમાર સીએમ અરવિંદ કેજરીવાલના ભૂતપૂર્વ અંગત સચિવ…
- શેર બજાર
શેરબજારમાં ટેક્નિકલ ક્ષતિને કારણે રોકાણકારોને લાખો રૂપિયાનું નુકસાન
નિલેશ વાઘેલામુંબઇ: એક તરફ જ્યારે સેન્સેક્સ લગભગ ૧,૦૦૦ પોઈન્ટ સુધીના ઉછાળા સાથે તેની ૮૦,૮૯૩ની તાજી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, ત્યારે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન સેગમેન્ટના રોકાણકારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની બજારમાં ચર્ચા છે. ટ્રેડરોએ બીએસઇની કથિત ટેકનિકલ ખામીને કારણે,…
- આપણું ગુજરાત
અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા હિંદુ સંગઠનોનું કલેકટરને આવેદન પત્ર
રાજકોટ: 26 મેના રોજ રાજકોટના કાલાવડ રોડ પર સર્જાયેલ અગ્નિકાંડને (TRP Game Zone) લઈને હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે આજે TRP ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં સરકાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમજ જવાબદારો સામે કડક પગલાં…