- આમચી મુંબઈ
‘સંવિધાન હત્યા દિવસ’ અંગે મહાવિકાસ આઘાડીનો પ્રહાર
મુંબઈ: ભાજપના નેતૃત્વની કેન્દ્ર સરકારે 25મી જૂનના દિવસ એટલે કે જે દિવસે કોંગ્રેસના વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી(ઇમરજન્સી) લાદવામાં આવી હતી, તેને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે અને આ મામલે વિરોધ પક્ષે હવે ભાજપ પર નિશાન સાધ્યું…
- આપણું ગુજરાત
હર્ષ સંઘવીના હસ્તે સુરતના લાજપોર ખાતે કેદીઓ માટે સ્માર્ટ શાળાની શરૂઆત
સુરત: સુરતના લાજપોર ખાતે ગુજરાતમાં પ્રથમવાર બંદીવાનો માટે ખાસ સ્માર્ટ શાળા શરૂ કરવામાં આવી છે. આજે રાજ્યના ગૃહ પ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી છે. સુરતની લાજપોર જેલમાં 130 જેટલા કેદીઓ જેલમાં બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે. આ સ્માર્ટ સ્કૂલમાં બેસીને…
- આમચી મુંબઈ
નાશિકમાં હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતાં ચાર જણનાં મોત, બે ઘવાયા
નાશિક: નાશિક જિલ્લામાં હાઇવે પર ટાયર ફાટ્યા બાદ ટ્રક સામેથી આવી રહેલી કાર સાથે ટકરાતાં ચાર જણનાં મોત થયાં હતાં, જ્યારે બે ઘવાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈ-આગ્રા હાઇવે પર આડગાંવ નજીક શુક્રવારે રાતે 10.30 વાગ્યે આ અકસ્માત થયો હતો.…
- આમચી મુંબઈ
જખમીઓને ચાદરમાં બાંધી બે કિલોમીટર દૂર લઇ જવાની ફરજ પડી
મુંબઈ: થાણેના શાહપુર તાલુકાની વેહાલોંડે ગ્રામપંચાયત અંતર્ગત આવનારા સાપટેપાડા ખાતે ચોંકાવનારી ઘટના બની હતી. ગુરુવારે રાત્રે આવેલા જોરદાર વરસાદને કારણે અહીંના અમુક ઘરો તૂટી પડ્યા હતા અને આ ઘટનામાં અનેક લોકો જખમી થયા હતા. જોકે, આ ઘટનામાં ગંભીર રીતે જખમી…
- સ્પેશિયલ ફિચર્સ
આ વ્યક્તિએ કર્યું એન્ટિલિયા ખાતે Radhika Merchantનું Grand Welcome…
અંબાણી પરિવાર (Ambani Family)ના લાડકવાયા કાનકુંવર અનંત અંબાણી (Anant Ambani)એ ગઈકાલે દેશ-વિદેશના મહેમાનોની હાજરીમાં પોતાની લેડી લવ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે લગ્ન કરી લીધા અને બંને જણ હંમેશા માટે એકબીજાના હમસફર બની ગયા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં…
- ઇન્ટરનેશનલ
મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઊંચાઈ જરૂરી, વિયેતનામની યુનિવર્સિટીનો વિચિત્ર આદેશ
આજે પણ શારિરીક કુશળતા દર્શાવવાવાળા ક્ષેત્રમાં વ્યક્તિની ઉંચાઇને મહત્વપૂર્ણ આપવામાં આવે છે, પણ માનસિક કૌશલ્યની જરૂર હોય તેવા ક્ષેત્રમાં ઊંચાઇને જરૂરી ગણવી કે નહીં એ હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે. હવે વિયેતનામની એક યુનિવર્સિટીએ વિચિત્ર ફરમાન કાઢ્યું છે, જેને કારણે…
- જૂનાગઢ
ખબરદાર,જો હવે ટ્રેન અડફેટે સિંહનું મોત થયું છે તો: હાઈકોર્ટે લાલઘૂમ; નવી SOP તૈયાર
જૂનાગઢનાં અડાબીડ ગીર જંગલમાં છેલ્લા કેટલાક વર્ષોથી રેલ્વે ટ્રેક પર થઈ રહેલા સિંહના મોત મામલે હાઈકોર્ટે એકઠી વધુ વખત ફટકાર લગાવ્યા બાદ હવે વન વિભાગ અને સરકાર એક SOP તૈયાર કરી છે. રાજ્યમાં એશિયાટિક લાઇનની સંખ્યામાં 2015 થી જ સંખ્યામાં…
- આપણું ગુજરાત
GNLU કોલેજના કેમ્પસમાં તમાકુનો છંટકાવ કરવામાં આવશે! જાણો શું છે કારણ
ગાંધીનગર: વરસાદ બાદ જમીનમાંથી નીકળેલી મિલિપીડ(Millipedes) ઈયળો ગાંધીનગરના ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) માટે માથાનો દુખાવો બની ગઈ છે. મિલિપીડના ઉપદ્રવને કારણે કોલેજના મેનેજમેન્ટને કેમ્પસ બંધ કરી શિક્ષણ ઓનલાઈન શિફ્ટ કરવાની ફરજ પડી છે. કેમ્પસ બંધ થવાને કારણે GNLU ને…
- આમચી મુંબઈ
Indian Railwayનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી નહીં કહેતાં કીધું નહોતું…
નવી દિલ્હી/મુંબઈઃ ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી મોટું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે અને દરરોજ ભારતીય રેલવે દ્વારા હજારો ટ્રેન દોડાવવામાં આવે છે, જેમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. રેલવેના આટલા મોટા નેટવર્કનું સંચાલન કરવા અમુક રુલ્સ રેગ્યુલેશન હોય…
- આમચી મુંબઈ
મુખ્યમંત્રી એકનાથ શિંદેની રણનીતિ સફળ વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિના બધા ઉમેદવાર વિજયી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની 11 વિધાન પરિષદની બેઠકો માટે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં મહાયુતિના તમામ 9 ઉમેદવારો ચૂંટાયા હતા. આ ચૂંટણીએ ફરી એકવાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ અને વ્યૂહરચના સફળ થઈ હોવાનું દેખાઈ આવ્યું છે. આ ચૂંટણીમાં મહાગઠબંધનનો ડંકો વાગી…