- ઇન્ટરનેશનલ
ઈમરાન ખાનને કોર્ટે જેલમુક્તિ આપી હોવા છતાં તેમના નસીબમાં હજુ જેલવાસ યથાવત!
નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (former pakistan prime minister imran khan) ગેરકાયદે લગ્ન કેસમાં મોટી રાહત મળી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને બિન ઈસ્લામિક લગ્નના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના લીધે…
- નેશનલ
પેટાચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનું નિવેદન કહ્યું “ભાજપે ગૂંથેલ ડર અને ભ્રમની જાળ તૂટી”
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી બાદ ઘેરી નિંદ્રામાંથી જાગેલા વિપક્ષને સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં મળેલી સફળતા બાદ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પે ટાચૂંટણીમાં કોંગ્રેસ અને…
- મનોરંજન
Bachchan Family સાથેની દૂરીઓ વચ્ચે Aishwarya Rai-Bachchan કોને ગળે મળી?
બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાય સમયથી પરિવારમાં ચાલી રહેલાં ક્લેશને કારણે લાઈમલાઈટમાં આવતો હોય છે અને એમાં પણ ગઈકાલે તો હદ જ થઈ ગઈ. ગઈકાલે તો બચ્ચન પરિવારની બહુરાનીએ કંઈક એવું કર્યું હતું કે જે કદાચ બચ્ચન પરિવારને નહીં…
- નેશનલ
SDG report: નીતિ આયોગના અહેવાલમાં ક્યાં છે ગુજરાત અને મહારાષ્ટ્ર
નવી દિલ્હીઃ Niti Ayog દ્વારા બહાર પાડવામાં આવેલા Sustainable Development Goals (SDG)અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય સ્થિતિ દર્શાવતો હોય છે. આ અહેવાલમાં ઉત્તરાખંડ અને કેરળ સૌથી સારું પ્રદર્શન કરનારા…
- ગાંધીનગર
Raees ફિલ્મને લઈને બદનક્ષી દાવામાં શાહરૂખ ખાનને ગુજરાત હાઇકોર્ટની રાહત
ગાંધીનગર: બૉલીવુડની રઇસ ફિલ્મના અભિનેતા શાહરૂખ ખાન (shah rukh khan)અને ફિલ્મ નિર્માતાઓને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મોટી રાહત મળી છે. હાઇકોર્ટ દ્વારા નીચલી અદાલત દ્વારા અપાયેલા ચુકાદાને ફગાવતા ગેંગસ્ટર અબ્દુલ લતિફના વંશજોને આઠ વર્ષ જૂના કેસમાં માનહાનિ કેસમાં વાદીના રૂપમાં…
- આમચી મુંબઈ
અજિત પવાર મહાયુતિના મુખ્ય પ્રધાન પદના દાવેદાર?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બેથી ત્રણ મહિનામાં યોજાશે તે વાત નક્કી છે ત્યારે સત્તાધારી પક્ષ હોય કે પછી વિપક્ષ, મુખ્ય પ્રધાન પદના ચહેરા અને બેઠકોની વહેંચણીને લઇને હિલચાલ અને ચર્ચાઓ તેમ જ વિવાદો શરૂ થઇ ગયા છે. મહાયુતિ તરફથી હજી…
- આમચી મુંબઈ
મુંબઈમાં ફ્લેટ, લોનાવાલામાં જમીન જપ્ત કરતી ઈડી
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ રૂ. 263 કરોડના ઈન્કમ ટેક્સ રિફન્ડ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે આઈપીએસ ઓફિસરના પતિ સહિત વિવિધ વ્યક્તિઓની મહારાષ્ટ્રમાં રહેલી સંપત્તિઓને જપ્ત કરી હતી, એમ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઈડીએ મુંબઈમાં પુરષોત્તમ ચવાણનો…
- નેશનલ
વિધાનસભાની પેટાચૂંટણી: વિપક્ષોની યુતિએ દસ, ભાજપે બે અને અપક્ષે એક બેઠક જીતી
નવી દિલ્હી: સાત રાજ્યોની 13 બેઠકો પર આ સપ્તાહની શરૂઆતમાં યોજાયેલી પેટાચૂંટણી માટે શનિવારે મતોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે વિપક્ષી ઈન્ડી ગઠબંધને 10 વિધાનસભા બેઠકો જીતીને ભાજપને મોટો ફટકો આપ્યો હતો. ભાજપને ફક્ત બે અને એક બેઠક પર અપક્ષને…
- આમચી મુંબઈ
‘સંવિધાન હત્યા દિવસ’ અંગે મહાવિકાસ આઘાડીનો પ્રહાર
મુંબઈ: ભાજપના નેતૃત્વની કેન્દ્ર સરકારે 25મી જૂનના દિવસ એટલે કે જે દિવસે કોંગ્રેસના વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી(ઇમરજન્સી) લાદવામાં આવી હતી, તેને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે અને આ મામલે વિરોધ પક્ષે હવે ભાજપ પર નિશાન સાધ્યું…
- આપણું ગુજરાત
હર્ષ સંઘવીના હસ્તે સુરતના લાજપોર ખાતે કેદીઓ માટે સ્માર્ટ શાળાની શરૂઆત
સુરત: સુરતના લાજપોર ખાતે ગુજરાતમાં પ્રથમવાર બંદીવાનો માટે ખાસ સ્માર્ટ શાળા શરૂ કરવામાં આવી છે. આજે રાજ્યના ગૃહ પ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી છે. સુરતની લાજપોર જેલમાં 130 જેટલા કેદીઓ જેલમાં બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે. આ સ્માર્ટ સ્કૂલમાં બેસીને…