- મનોરંજન
જ્હાન્વી કપૂરની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ
બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. ફૂડ પોઈઝનિંગના કારણે અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રીની તબિયત સારી ન હતી. તેની તબિયતમાં સુધારો ન થતો જોઈને પરિવારજનો ચિંતિત થઈ ગયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ…
- આમચી મુંબઈ
ઘાટકોપરના વેપારીની સી-લિંક પરથી કૂદકો મારી આત્મહત્યા
અંતિમ પગલું ભરતાં પૂર્વે વેપારીએ પુત્રને વીડિયો કૉલ પણ કર્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરના ગુજરાતી વેપારીએ બાન્દ્રા-વરલી સી-લિંક પરથી દરિયામાં કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અંતિમ પગલું ભરતાં પહેલાં વેપારીએ પુત્રને વીડિયો કૉલ કર્યો હતો…
- સ્પોર્ટસ
બ્રિટિશ ક્રિકેટનો ઍન્ડરસન પછીનો યુગ શરૂ, ઇંગ્લૅન્ડે પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી
ટ્રેન્ટ બ્રિજ: ઇંગ્લૅન્ડના મહાન ફાસ્ટ બોલર અને વિશ્ર્વના ટોચના ટેસ્ટ બોલર્સમાં 704 વિકેટ સાથે ત્રીજું સ્થાન ધરાવતા જેમ્સ ઍન્ડરસન પછીના બ્રિટિશ ક્રિકેટ યુગનો આરંભ થઈ ચૂક્યો છે. ઍન્ડરસને 21 વર્ષની શાનદાર કરીઅર માણીને ગયા શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગુડબાય કરી એ…
- નેશનલ
હાથરસ ઘટના મુદ્દે નારાયણ સાકાર હરિએ આપ્યું હવે આવું નિવેદન…
કાસગંજઃ હાથરસ નાસભાગ મામલામાં સુરજપાલ સિંહ ઉર્ફે નારાયણ હરિ સાકાર ઉર્ફે ભોલે બાબાએ વિવાદાસ્પદ નિવેદન આપીને ફરી ચર્ચામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બીજી જુલાઈના સુરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ વખતે નાસભાગમાં 123 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે સેંકડો…
- ટોપ ન્યૂઝ
ભારતમાં 2023માં 16 લાખ બાળકોને નથી મળી એકપણ રસી : WHOનો રિપોર્ટ
નવી દિલ્હી: દેશમાં બાળકોના રસીકરણને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં વર્ષ 2023માં 16 લાખ બાળકોને એકપણ રસી આપવામાં નથી આવી. UNICEF અને WHOના એક રિપોર્ટ પ્રમાણે આટલી મોટી સંખ્યામાં બાળકોને રસી આપવામાં ન આવી હોય તેમાં નાયજીરિયા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ખેંચતાણ શરૂ: અજિત પવારના પચીસ નેતાઓ શરદ પવારને શરણે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ : મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પિંપરી-ચિંચવડમાં અજિત પવારને મોટો આંચકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ અને બેઠકોની વહેંચણીમાં ઓછી બેઠકો મળવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં હવે તેમના સાથીઓ તેમને છોડીને ફરી પાછા મૂળ પક્ષમાં જઈ રહ્યા છે.…
- આમચી મુંબઈ
મહાયુતિની ‘લાડકી’, મહાવિકાસ આઘાડીની ‘ઓરમાઇ’
લાડકી બહેન બાદ લાડકા ભાઇ યોજના સામે વિપક્ષનો વાંધો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તેમ જ નાણા પ્રધાન અજિત પવારે મહારાષ્ટ્રનું બજેટ રજૂ કર્યું તેમાં ગરીબ કલ્યાણ તેમ જ મહિલા અને ખેડૂતો માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી…
- નેશનલ
ઓમાનમાં શિયા મસ્જિદમાં ગોળીબાર: આ સંગઠને જવાબદારી સ્વીકારી
મસ્કત: ઓમાનમાં શિયા મુસ્લિમોની મસ્જિદમાં કરાયેલો ગોળીબારનો બદલ આઈએસઆઈએસએ ઉગ્રવાદી જૂથે જવાબદારી સ્વીકારી (ISIS claims responsibility) અને દાવો કર્યો છે કે તેના ત્રણ લડવૈયાએ મસ્કતમાં શિયા મસ્જિદ પર આ હુમલો કર્યો હતો. શિયા મસ્જિદ પર થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા…