- નેશનલ
ઝારખંડની ડેમોગ્રાફી પર ભાજપ શ્ર્વેતપત્ર લાવશે: અમિત શાહ
રાંચી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે એવો દાવો કર્યો હતો કે બેફામ ઘૂસણખોરીને કારણે ઝારખંડમાં આદિવાસી વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે જો ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે તો ડેમોગ્રાફી પર શ્ર્વેત પત્ર કાઢવામાં આવશે જેથી આદિવાસીઓની…
- મહારાષ્ટ્ર
મહાવિકાસ આઘાડીમાં ત્રણ વહેણ, બધાને મુખ્ય પ્રધાનપદ જોઈએ છે: રાવસાહેબ દાનવે
જાલના: ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ મહાવિકાસ આઘાડીની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેઓ તેમની આક્રમક શૈલી માટે જાણીતા છે. તેમણે મહાયુતિની વિધાનસભાની તૈયારીઓ વિશે માહિતી આપતાં મહાવિકાસ આઘાડીની હાલત પ્રત્યે ધ્યાન દોર્યું હતું. મુંબઈમાં ભાજપ…
- આમચી મુંબઈ
એમવીએ લોકોને વિકલ્પ આપશે, ગઠબંધનમાં કોઈ ચડિયાતું નહીં: શરદ પવાર
પુણે: આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (એમવીએ) એક થઈને કામ કરશે અને મહારાષ્ટ્રના લોકોને વિકલ્પ ઉપલબ્ધ કરાવશે એમ એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શનિવારે ભારપુર્વક જણાવ્યું હતું. પત્રકારોને અહીં સંબોધતાં તેમણે કહ્યું હતું કે શિવસેના (યુબીટી), એનસીપી (એસપી) અને કોંગ્રેસનો…
- સ્પોર્ટસ
હાર્દિક ક્રિકેટર છે એની નતાશાને પ્રથમ મુલાકાત વખતે ખબર જ નહોતી!
મુંબઈ: ફિલ્મો અને ટીવી-સિરિયલોમાં ઘણી વાર ‘લવ ઍટ ફર્સ્ટ સાઇટ’ના કિસ્સા જોવા મળતા હોય છે. ક્યારેક સંબંધીઓના કે મિત્રવર્તુળમાં પણ આપણે આવા બનાવ જોઈ ગયા હોઈએ છીએ. જોકે હાલમાં જે ‘ટૉક ઑફ ધ ટાઉન’ છે એ બે વ્યક્તિઓના જીવનમાં છ…
- મનોરંજન
Bad Newsને મળી ગયું OTT platform, વિકીની ફિલ્મ કરશે તગડી કમાણી
વિકી કૌશલ, તૃપ્તી ડિમરી અને એમ્મી વિર્કની ફિલ્મ બેડ ન્યૂઝ માટે એક પછી એક ગૂડ ન્યૂઝ આવી રહ્યા છે. આ ફિલ્મે પહેલા દિવસે સારી એવી ઑપનિંગ મેળવી છે. વિકીની આ પહેલી ફિલ્મ છે જેણે પહેલા જ દિવસે સાડા આઠ કરોડનો…
- રાજકોટ
કુદરતના કસોટીટાણે માણસાઈની જીત : જળબંબાકાર પરિસ્થિતિમાં 108 ઍમ્બ્યુલન્સનું દિલધડક રેસ્ક્યૂ
ધોરાજી: સૌરાષ્ટ્રમાં વરસી રહેલી આકાશી આફતને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. અતિભારે વરસાદને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. આ દરમિયાન વરસાદની વચ્ચે સગર્ભાને હોસ્પિટલ લઈ…
- આમચી મુંબઈ
આવતીકાલે બહાર નીકળવાનું વિચારી રહ્યા હોવ તો પહેલાં News વાંચી લો, નહીં તો…
મુંબઈઃ આવતીકાલે એટલે રે રવિવારે જો તમે પણ બહાર નીકળવાનું વિચારી રહ્યા હોવ તો તમારે પહેલાં આ સમાતાર વાંચી લેવા જોઈએ. રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જ રહેશે, કારણ કે રેલવે દ્વારા ટ્રેક અને સિગ્નલ મેઈન્ટેનન્સ જેવા મહત્ત્વના…
- ભાવનગર
સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં ગુરુ પૂર્ણિમાની તડામાર તૈયારીઓ : 10000 સ્વયંસેવકો આપી રહ્યા છે સેવા
ભાવનગર: સંતોની ભૂમિ તરીકે ખ્યાત સૌરાષ્ટ્રમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આત્માને પરમાત્માની ઓળખ કરાવી આપનાર અને જીવને શિવ સુધી પહોંચાડનાર એ સદ્દગુરૂનો મહિમા વર્ણવતુ પર્વ એટલે ગુરૂપૂર્ણિમાંની ભવ્ય ઉજવણી સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં કરવામાં આવનાર છે. બગદાણમાં આવતીકાલે…