- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડી રાજ્યના સ્વાસ્થ્ય માટે ‘હાનિકારક’: આવો સંદેશ જનતામાં ફેલાવશે ભાજપ
Maharashtra Assembly Election મુંબઈ: સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે અને એ સાથે સાથે જ વિરોધીઓને કઇ રીતે લડવું તેની રણનીતિ પણ તૈયાર કરી રહ્યા છે. ભાજપ દ્વારા પણ મહાવિકાસ આઘાડી વિરુદ્ધ રણનીતિ ઘડવામાં…
- મનોરંજન
ખુશ રહો અને શાંતિથી જીવો… Aishwarya Rai-Bachchanએ કોના માટે કહ્યું?
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Bollywood Actress Aishwarya Rai-Bachchan) હાલમાં બચ્ચન પરિવાર સાથેના પોતાના વિખવાદને કારણે ખાસ્સી એવી લાઈમલાઈટ આવે છે અને હવે ફરી એક વખત તેના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. આ નિવેદનમાં ઐશ્વર્યા પોતાની જાત સાથે ખુશ રહેવાની અને…
- મનોરંજન
બધા જ કલાકારો મિર્ઝાપુરના કાલીન ભૈયા જેવા હોય તો…
Mirzapur-3ના Pankaj Tripathi જેમ બધા વિચારે તો નિર્માતાઓએ રડવાનો વારો ન આવે, તેવી એક ન માનવામાં આવે તેવી વાત અભિનેતાએ પોતે કહી છે. પંકજે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે હું મારો રોલ મારાથી બને તેટલી સારી રીતે નિભાવું છું, પરંતુ…
- સ્પોર્ટસ
પાકિસ્તાની ખેલાડીઓનો ક્લાસ લગાવશે મોહમદ શમી, જુઓ વીડિયો
T-20I ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમની ચારે બાજુ વાહવાહી થઇ રહી છે, પણ ભારતની વાહવાહીથી પાકિસ્તાનને ઇર્ષ્યા થઇ રહી છે અને તેઓ અવારનવાર ભારતીય બોલરો પર ઘણો કટાક્ષ કરી રહ્યા છે. શમીના રિવર્સ સ્વિંગ પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાછે.…
- આમચી મુંબઈ
જીવલેણ ગોવા: માટુંગાનું સિનિયર સિટિઝન કપલ ડૂબ્યું
સાથે ફરવા ગયેલા સાત પરિવારમાંનાં માટુંગાના દોશી પરિવારને આઘાત(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના દાદર અને માટુંગા વિસ્તારમાં રહેતાં અને માટુંગાની અમૂલખ અમીચંદ સ્કૂલમાં ભણી ચૂકેલા સાત ગુજરાતી કપલ માટે ગોવાની ટ્રિપ આઘાતરૂપ પુરવાર થઇ હતી. ગુરુવારે જ ગોવાની ટ્રિપ માટે ગયેલાં…
- આમચી મુંબઈ
આ તો શિવાજી મહારાજના શૌર્યનું અપમાન: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં રહેલા વાઘનખ મહારાષ્ટ્રમાં લાવવામાં આવ્યા છે અને આ વાઘનખ સાથે શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા શસ્ત્રોનું સાતારામાં ‘શિવશસ્ત્રશૌર્યગાથા’ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું તેનું ઉદ્ઘાટન કરતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે…
- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડી રાજ્યની ભ્રષ્ટ સરકારને પરાજિત કરવા કટિબદ્ધ: વેણુગોપાલ
મુંબઇ: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે શુક્રવારે મુંબઈમાં કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્રની ભ્રષ્ટ સરકારને હરાવવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના લોકો સત્તાધારી ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાઠ ભણાવશે. તેમણે એમ…
- આમચી મુંબઈ
તમારી સિવિલ પરીક્ષાની ઉમેદવારી શું કામ રદ ન કરવી: યુપીએસસીની પૂજા ખેડકરને નોટિસ
મુંબઈ: ખોટી ઓળખ બતાવીને સિવિલ સર્વિસીસની પરીક્ષા ઠગાઇથી આપવા બદલ પૂજા ખેડકર વિરુદ્ધ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા પોલીસ ફરિયાદ સહિત અનેક પગલાં લેવામાં આવ્યાં છે. 2022માં સિવિલ સર્વિસીસની પરીક્ષાની ઉમેદવારી રદ કરવા તેમ જ ભાવિ પરીક્ષાઓ અને પસંદગીઓથી…
- આમચી મુંબઈ
એનસીપી (એસપી) દ્વારા મહાયુતી ચે કાળે કારનામે પુસ્તકનું પ્રકાશન
મુંબઇ: શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (એસપી) પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું હતું. રાજ્યની સત્તાધારી મહાયુતિ સરકારના કાળા કરતૂતો પર એક પુસ્તક મહાયુતિ ચે કાળે કારનામે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એનસીપી (એસપી)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ દ્વારા ટ્રિપલ…
- આમચી મુંબઈ
વેણુગોપાલ અને ચેન્નીથલાએ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી
મુંબઇ: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના જનરલ સેક્રેટરી (સંગઠન) કે. સી. વેણુગોપાલ અને મહારાષ્ટ્રના ઈન્ચાર્જ રમેશ ચેન્નીથલા શુક્રવારે મુંબઈમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટેની રાજ્યના પક્ષની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આવ્યા હતા અને તેમણે પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠકો કરી હતી.…