- સ્પોર્ટસ
ઑલિમ્પિક-સ્ટાર નીરજ ચોપડાની ફિટનેસને લઈને કોચનું મોટું નિવેદન…
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સના આરંભને એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે અને ભારત સહિત વિવિધ દેશોના ઍથ્લીટોએ ઑલિમ્પિક વિલેજમાં પહોંચવાની શરૂઆત કરી દીધી છે. ભારતના કુલ મળીને 117 ઍથ્લીટો અને ખેલાડીઓ રમતોના આ મહાકુંભમાં ભાગ લેશે અને બધા ભારતીય રમતપ્રેમીઓને…
- અમદાવાદ
NEET-UGના પરિણામમાં અમદાવાદ-રાજકોટ કંઈક આ રીતે ઝળક્યા
અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 18મી જુલાઈના રોજ NEET કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મળેલી સૂચનાઓને અનુસરીને NEET UGનું શહેર અને કેન્દ્ર મુજબનું પરિણામ 20મી જુલાઈ શનિવારના રોજ ફરીથી જાહેર કરવામાં આવ્યુ હતું. આ પરિણામમાં અમદાવાદ અને રાજકોટના નામ…
- આમચી મુંબઈ
ગોવામાં મુંબઈના ગુજરાતી ગ્રુપ સાથેની કરુણાંતિકામાં એકનો જીવ બચાવનાર છત્તીસગઢના જવાન દીપક શર્માને અફસોસ
કલ્પનાબહેનને બહાર લાવી શક્યો પણ દોશી કપલને બચાવી ન શક્યો (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શુક્રવારે સવારે ગોવાના કોન્ડોલમ બીચ પર ગુજરાતી ગ્રુપ સાથે બનેલી કરુણાંતિકામાં ગોવા ફરવા આવેલા છત્તીસગઢના ધમપરી પોલીસ સ્ટેશનના રિઝર્વ ઈન્સ્પેક્ટર (આરઈ) દીપક શર્માને કલ્પનાબહેનને બચાવી શક્યો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ખુલશે ત્રીજો મોરચો?
પ્રકાશ આંબેડકર અજિત પવાર સાથે જુગલબંધી માટે તૈયાર?મુંબઈ: છગન ભુજબળ સહિતના અજિત પવાર જૂથના દિગ્ગજ નેતાઓની શરદ પવાર સાથે મુલાકાત અને અજિત પવારના શરદ પવાર સાથે ફરી જોડાણની ચર્ચાઓ છે ત્યારે મહાવિકાસ આઘાડીના ભાગ રહેલા વચ્ચે વંચિત બહુજન આઘાડીએ મહાવિકાસ…
- સ્પોર્ટસ
પૅરિસ પહોંચેલી ભારતીય તીરંદાજે કહ્યું, ‘હું દીકરીને મિસ કરું છું, પરંતુ ઑલિમ્પિક-મેડલ પણ મહત્ત્વનું છે’
ભારતીયોમાં સૌથી પહેલાં તીરંદાજોની ટીમ ઑલિમ્પિક વિલેજમાં પહોંચી પૅરિસ: ભારતના તીરંદાજો અને રૉવિંગ (હલેસાવાળી નૌકાની હરીફાઈ)ની ટીમ ઑલિમ્પિક્સમાં પૅરિસ પહોંચેલી ભારતની સૌથી પહેલી ટીમો છે. ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછીથી તેઓ ઍથ્લીટો તથા ખેલાડીઓ માટેના ઑલિમ્પિક વિલેજમાં…
- આપણું ગુજરાત
જળજળાકાર સૌરાષ્ટ્ર- 174 રસ્તા બંધ, 483 લોકોનું સ્થળાંતર : 30 ગામોમાં ખોરવાયો વીજ પુરવઠો
છેલ્લા 48 કલાકથી પોરબંદર -દ્વારિકાને ઘમરોળતા મેઘરાજાએ પોરબંદરના નાગરિકોને વિષમ સ્થિતિમાં મૂકી દીધા છે .ત્યારે પોતાના સંસદીય મત વિસ્તારની મુલાકાતે પહોચી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો સાથે જ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને અતિભારે વરસાદના કારણે…
- નેશનલ
UPSC ચેરમેનના રાજીનામા બાદ કોંગ્રેસના સરકાર પર પ્રહારો ‘NTAના પ્રમુખને હજુ કેમ બચાવવામાં આવી રહ્યા છે?’
નવી દિલ્હી: UPSC ચેરમેન મનોજ સોનીના રાજીનામા બાદ વિપક્ષ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. રાજીનામાં પર કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાનો વધુ એક મોકો મળ્યો છે. મનોજ સોનીના રાજીનામા બાદ કોંગ્રેસે દાવો કર્યો છે કે ઘણા લોકો…
- નેશનલ
ઝારખંડની ડેમોગ્રાફી પર ભાજપ શ્ર્વેતપત્ર લાવશે: અમિત શાહ
રાંચી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે એવો દાવો કર્યો હતો કે બેફામ ઘૂસણખોરીને કારણે ઝારખંડમાં આદિવાસી વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે જો ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે તો ડેમોગ્રાફી પર શ્ર્વેત પત્ર કાઢવામાં આવશે જેથી આદિવાસીઓની…
- મહારાષ્ટ્ર
મહાવિકાસ આઘાડીમાં ત્રણ વહેણ, બધાને મુખ્ય પ્રધાનપદ જોઈએ છે: રાવસાહેબ દાનવે
જાલના: ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ મહાવિકાસ આઘાડીની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેઓ તેમની આક્રમક શૈલી માટે જાણીતા છે. તેમણે મહાયુતિની વિધાનસભાની તૈયારીઓ વિશે માહિતી આપતાં મહાવિકાસ આઘાડીની હાલત પ્રત્યે ધ્યાન દોર્યું હતું. મુંબઈમાં ભાજપ…