- રાજકોટ
એડમિશન બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના “બેહાલ” : અમુક ભવનોમાં એડમિશન 2 અંકોથી પણ ઓછા
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોમાં થયેલા પ્રવેશના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી જૂની યુનિવર્સિટીમાં પ્રવેશમાં ધરખમ ઘટાડો થયો છે. નવા શૈક્ષણિક સત્રમાં યુનિવર્સિટીની 1,563ની ઇન્ટેક કેપેસીટી સામે 990 વિદ્યાર્થીએ જ એડમિશન લીધા છે. એટલે કે 573 જેટલી જગ્યાઓ…
- સ્પોર્ટસ
પૅરિસ ઑલિમ્પિક્સ માટેના ઘોડા વિમાનમાં થાકી ગયા અને પછી સીધા લૉરીમાં ઊભા રખાયા!
સાત અશ્ર્વની અમેરિકાથી ફ્રાન્સ સુધીની હવાઈ સફર જાણવા જેવી છે… પૅરિસ: ઘોડાને જો વિમાનમાં પ્રવાસ કરાવવાનો હોય તો તેની સાથેની વ્યક્તિએ ઘોડાનો પાસપોર્ટ પણ બતાવવો પડતો હોય છે એ વાત જાણીને કેટલાકને નવાઈ જરૂર લાગી હશે, પણ થોડા જ દિવસ…
- નેશનલ
બજેટમાં કેન્સરની ત્રણ દવાઓ પર કસ્ટમ ડયુટી નાબૂદ કરવાની જાહેરાત
નવી દિલ્હી: લોકસભામાં 2024-25નું બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, “કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે, હું વધુ ત્રણ દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકું છું.” સરકારે Trastuzumab Deruxtecan, Osimertinib અને Durvalumab પરની કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર અને દેશવાસીઓનું દિલ જીતનારું બજેટ
નાયબ મુખ્ય પ્રધાન Ajit Pawarએ કરી બજેટની પ્રશંસામુંબઈ: બજેટ પર વિપક્ષની ટીકા વચ્ચે મહારાષ્ટ્ર સરકારના બંને નાયબ મુખ્ય પ્રધાનો દ્વારા Budgetની ભારોભાર પ્રશંસા કરવામાં આવી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત અજિત પવારે પણ બજેટને લોકહિતનું ગણાવ્યું હતું. પવારે બજેટ વિશે…
- નેશનલ
ઓડિશાથી બિહાર સુધીના પ્રવાસન ક્ષેત્ર માટે બજેટમાં મોટી જાહેરાતો
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 2024-25ના બજેટમાં ધાર્મિક પ્રવાસનનો સમાવેશ કરીને મોટી જાહેરાતો કરી છે. સરકાર બિહારમાં અને ઓડિશામાં આધ્યાત્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માંગે છે. નાણા પ્રધાને જાહેરાત કરી હતી કે બિહારના વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક-પર્યટન કેન્દ્રો ગયાના વિષ્ણુપદ મંદિર અને…
- સ્પોર્ટસ
પારસ મ્હામ્બ્રેએ કહ્યું, ‘વિરાટ, રોહિત, જાડેજાના રિટાયરમેન્ટ વિશે ડ્રેસિંગ-રૂમમાં કોઈને…’
નવી દિલ્હી: ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટી-20 ટીમના બોલિંગ-કોચ પારસ મ્હામ્બ્રેએ કહ્યું છે કે ‘ભારતના ચૅમ્પિયનપદ સાથે વિશ્ર્વ કપ પૂરો થયા બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ ક્રિકેટજગતને તો શું, અમને બધાને પણ ચોંકાવી દીધા હતા. તેમની એ જાહેરાતથી…
- રાજકોટ
રાજકોટ AIIMSમાં પોસ્ટ માર્ટમની શરૂઆત થવાથી રાજકોટ સિવિલનું ભારણ ઘટશે
રાજકોટ: રાજકોટમાં બનેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં હવે નવી વ્યવસ્થા ઊભી થઈ છે. જેનાથી હવે રાજકોટ સિવિલ હોસ્પિટલના કાર્યના ભારણમાં ઘટાડો થશે. એઈમ્સમાં હવેથી પીએમ પણ શરૂ થઈ ગયા છે તેથી એમએલસી કેસ, પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક પીએમ સહિતના મામલે સિવિલ હોસ્પિટલને…
- રાશિફળ
આજનું રાશિફળ (23-07-24): કર્ક, કુંભ અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ હશે એકદમ Happy Happy…
મેષ રાસિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે અને તમે તમારી આવક વધારવાના સ્ત્રોતો પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમારે પડોશમાં કોઈ વિવાદમાં પડવાનું ટાળવું પડશે. કાર્યસ્થળ પર તમને કોઈ જવાબદાર કામ…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં ચાંદીપૂરા વાયરસનો પગપેસારો વધ્યો : પોરબંદરમાં નોંધાયો જિલ્લાનો પ્રથમ શંકાસ્પદ કેસ
પોરબંદર: ગુજરાતમાં દહેશત મચાવનારો ચાંદીપૂરા વાયરસની અસર ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં વર્તાઇ રહી છે. રાજ્યના પશ્ચિમ કાંઠે પોરબંદર જિલ્લામાં પહેલો ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં અઢીથી ત્રણ વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો સામે આવતા તાત્કાલિક…