- ભુજ
કચ્છની દેશી ખારેકની ખેતી કેમ ઘટી છે…આના પર આ ફોરેન યુનિવર્સિટી કરશે સંશોધન
ભુજઃ કચ્છી મેવા તરીકે વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી દેશી ખારેક પર ફિનલેન્ડની એકેડમી ઓફ ફિનલેન્ડ યુનિવર્સિટી દ્વારા યુરોપિયન દેશોના કેટલાક નિષ્ણાતો સાથે મળીને આગામી ચાર વર્ષ માટે કચ્છમાં સંશોધન હાથ ધરવામાં આવશે. દેશી ખારેકની ખેતી લાંબા સમય સુધી ટકે અને…
- રાશિફળ
આજનું રાશિફળ (01-08-24): મહિનાના પહેલાં દિવસે આ રાશિના જાતકોને થશે ધનલાભ, ભાગ્યનો મળશે સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. વૈવાહિક જીવનમાં આજે કોઈ મુદ્દાને લઈને તણાવ જોવા મળી શકે છે. આજે તમારે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વરિષ્ઠ સભ્ય સાથે વાત કરવી પડી શકે છે. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા…
- મનોરંજન
વિકી કૌશલના ભાઇ પર કેમ ભડકી તાપસી પન્નુ?
મુંબઈ: ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’ અને ‘સામ બહાદુર’ જેવી ફિલ્મોથી ટોચનું સ્થાન મેળવનારા વિકી કૌશલનો ભાઇ સન્ની કૌશલ પણ બોલીવૂડમાં એક પછી એક ફિલ્મો કરી રહ્યો છે અને પોતાનો પગદંડો જમાવી રહ્યો છે. સન્નીએ તાપસી પન્નુ અને ‘12 ફેઇલ’થી ઘર ઘરમાં…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવાર આ લોકોને આપશે તક…
મુંબઈઃ લોકસભા ચૂંટણી બાદ વિધાનસભા ચૂંટણીમાં પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી) તેમજ શિવસેના વિરુદ્ધ શિવસેના વચ્ચે લડત જોવા મળશે. આ અંગે બંને પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદચંદ્ર પવાર (એનસીપી) પક્ષ દ્વારા ત્રણ યુવા ઉમેદવારોના નામની…
- ગાંધીધામ
IAS Transfers: ગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારીની બદલી
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ફેરફાર થવાના અહેવાલો વચ્ચે આજે અચાનક વહીવટીતંત્રમાં જોરદાર ફેરફાર કરવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં મોટા પાયે આઈએએસ (IAS) અધિકારીઓની બદલીના આદેશો આપવામાં આવ્યા છે, જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમરને…
- આમચી મુંબઈ
Pune Flood: NCP અને MNSના પદાધિકારીઓ વચ્ચે ઝપાઝપી બાદ કાર-ઓફિસમાં તોડફોડ
મુંબઈઃ અકોલામાં સરકારી રેસ્ટ હાઉસની બહાર એમએનએસ (MNS) કાર્યકર્તાઓએ એનસીપી (NCP)ના વિધાનસભ્ય અમોલ મિતકરીની કાર અને ઓફિસની તોડફોડ કર્યા બાદ અહીં ભારે હોબાળો થયો હતો. વિધાનસભ્ય અમોલ મિતકરીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેના આદેશ…
- સ્પોર્ટસ
આઇપીએલમાં હવે વિદેશી ખેલાડીઓનું આવી બન્યું…જાણો શા માટે
નવી દિલ્હી: બીસીસીઆઇ અને આઇપીએલની ટીમોના માલિકો વચ્ચેની મીટિંગ પહેલાં બહુ મોટી વાત બહાર આવી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આઇપીએલની ટીમોના માલિકોએ ભાર દઈને કહ્યું છે કે જે વિદેશી ખેલાડીઓ છેલ્લી ઘડીએ આઇપીએલની સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લે…
- સ્પોર્ટસ
સૂર્યકુમારે કેમ આવું કહ્યું, ‘મારે કૅપ્ટન નથી બનવું, મારે તો…’
પલ્લેકેલ: મંગળવારે શ્રીલંકાને ભારતે ત્રીજી અને છેલ્લી ટી-20માં ટાઇ પછીની સુપર ઓવરમાં હરાવ્યું એ સાથે સૂર્યકુમાર યાદવે ફુલટાઇમ કૅપ્ટન તરીકેની પ્રથમ સિરીઝની ટ્રોફી મેળવી હતી અને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર પણ જીતી લીધો હતો. એ ક્ષણે તેનામાં આનંદ સમાતો…
- આમચી મુંબઈ
યશશ્રી શિંદે હત્યાકેસ: દાઉદ શેખ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપ ઉમેરાયા
કોર્ટે સાત દિવસની પોલીસ કસ્ટડી ફટકારીમુંબઈ: ઉરણમાં યશશ્રી શિંદેની કરપીણ હત્યાના કેસમાં કર્ણાટકના ગુલબર્ગા જિલ્લામાંથી ધરપકડ કરાયેલા આરોપી દાઉદ બસ્સુદ્દીન શેખ વિરુદ્ધ પોલીસે એસસી/એસટી એક્ટ હેઠળ આરોપ ઉમેર્યા છે. કર્ણાટકથી નવી મુંબઈ લવાયા બાદ આરોપીને કોર્ટમાં હાજર કરાતાં તેને સાત…