- સ્પેશિયલ ફિચર્સ
શું તમે પણ આ રીતે પીવો છો પાણી? નુકસાન જાણી લેશો તો આજે જ…
જળ એ જીવન છે અને આ વાક્ય આપણે બાળપણથી અસંખ્ય વખત અત્યાર સુધી સાંભળ્યું પણ હશે. પાણી પીવું એ આરોગ્યદાયી છે અને એને હેલ્થને અનેક ફાયદાઓ પહોંચે છે. તમને કદાચ જાણીના નવાઈ લાગશે કે માનવ શરીરમાં 60 ટકા ભાગ પાણીમાંથી…
- વડોદરા
હોશિયાર, ખબરદાર – ગુજરાતમાં નર્મદાકાંઠાના 61 ગામને અપાયો એલર્ટ, કારણ પણ જાણી જ લો !
વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમ અને એ ઉપરાંત નર્મદા ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને એ બાબતને ધ્યાને લઈ બંને નદીના કિનારે આવેલાં ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વધુ પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડની આશા છે? નહીં, ભારત માટે હવે ‘ધી એન્ડ’
રવિવારે મધરાત બાદ 12.30 વાગ્યાથી ક્લોઝિંગ સેરેમની પૅરિસ: હવે સત્તાવાર રીતે નક્કી થઈ ગયું. ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓનો સંઘ પૅરિસ ઑલિમ્પિક્સમાંથી એક પણ ગોલ્ડ મેડલ જીત્યા વગર પાછા આવી રહ્યા છે. ઑલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં હજી પણ ફક્ત ભારતીય હૉકી ટીમ (વિક્રમજનક આઠ…
- આમચી મુંબઈ
અજિત પવારે ક્યારેય જાતિનું રાજકારણ ન કર્યું
રાજ ઠાકરેએ કરી અજિત પવારની પ્રશંસામુંબઈ: મરાઠા અનામત અને જાતિના રાજકારણ મુદ્દે શરદ પવારની ટીકા કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ અજિત પવારની પ્રશંસા કરી હતી. શરદ પવારે જ જાતિનું રાજકારણ શરૂ કર્યું હોવાની ટીકા કરનારા રાજ ઠાકરેએ અજિત…
- નેશનલ
જેલમાંથી બહાર આવ્યા બાદ Manish Sisodiaના આકરા તેવર : ……અંતે ઈમાનદારીની જીત
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish sisodia) ગઈકાલ શુક્રવારે 17 મહિનાન લાંબા જેલવાસ બાદ બહાર આવ્યા છે અને બહાર આવતા જ પોતાના અંદાજમાં જોવા મળ્યા હતા. મનીષ સીસોદિયાના જેલમાંથી છૂટ્યા બાદ જાણે આમ આદમી પાર્ટીને ફરી એકવાર ઉત્સાહ…
- આમચી મુંબઈ
આગ બાંગ્લાદેશમાં, તાપ મહારાષ્ટ્રના રાજકારણમાં
ઉદ્ધવ ઠાકરેનું નિવેદન હિંસાનો ભોગ બનેલા હિંદુઓ પર અટ્ટહાસ્ય: ભાજપયશ રાવલમુંબઈ: કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશમાં લોકશાહી પદ્ધતિએ ચૂંટાયેલી સરકારને ઉથલાવી અને ત્યારબાદ આખા દેશમાં ફાટી નીકળેલી હિંસામાં બાંગ્લાદેશનો લઘુમતિ સમુદાય એટલે કે વિશેષ કરીને હિંદુ, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી હોમાઇ રહ્યો છે…
- આપણું ગુજરાત
તિરંગા યાત્રા દરમ્યાન દેશભક્તિના રંગે રંગાયું સિદ્ધપુર
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. જેને અનુલક્ષીને કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને એલ.એસ.હાઇસ્કુલ, સિદ્ધપુર મુકામે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વહીવટી તંત્રના નેજા હેઠળ નીકળેલ તિરંગા યાત્રાનું આયોજન…
- સ્પેશિયલ ફિચર્સ
હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ બાદ નતાશાને પણ મળી ગયો નવો પ્રેમ…
ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી કમ મોડેલ નતાસા સ્ટેનકોવિક અલગ થઇ ગયા છે. તેમણે ગયા મહિને જ સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. મોડેલે જણાવ્યું હતું કે કપલે પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે.…
- અમરેલી
Gujaratમાં અહીં છે સિંહનું મંદિર, ગવાઈ છે સિંહ ચાલીસા ને ગ્રામવાસીઓ કરે છે આરતી
અમરેલીઃ વન્ય વિસ્તારો આસપાસ રહેતા અને ગામડામાં જીવન જીવતા લોકો માટે પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓ અનોખું મહત્વ ધરાવે છે. તેમની માટે સિંહો માત્ર જોવાના કે મનોરંજન કે રોમાંચ અનુભવવા માટે નથી, પણ તેમની શાન છે, તેમના હૃદયની નજીક હોય છે.…