- આપણું ગુજરાત
તિરંગા યાત્રા દરમ્યાન દેશભક્તિના રંગે રંગાયું સિદ્ધપુર
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. જેને અનુલક્ષીને કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને એલ.એસ.હાઇસ્કુલ, સિદ્ધપુર મુકામે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વહીવટી તંત્રના નેજા હેઠળ નીકળેલ તિરંગા યાત્રાનું આયોજન…
- સ્પેશિયલ ફિચર્સ
હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ બાદ નતાશાને પણ મળી ગયો નવો પ્રેમ…
ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી કમ મોડેલ નતાસા સ્ટેનકોવિક અલગ થઇ ગયા છે. તેમણે ગયા મહિને જ સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. મોડેલે જણાવ્યું હતું કે કપલે પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે.…
- અમરેલી
Gujaratમાં અહીં છે સિંહનું મંદિર, ગવાઈ છે સિંહ ચાલીસા ને ગ્રામવાસીઓ કરે છે આરતી
અમરેલીઃ વન્ય વિસ્તારો આસપાસ રહેતા અને ગામડામાં જીવન જીવતા લોકો માટે પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓ અનોખું મહત્વ ધરાવે છે. તેમની માટે સિંહો માત્ર જોવાના કે મનોરંજન કે રોમાંચ અનુભવવા માટે નથી, પણ તેમની શાન છે, તેમના હૃદયની નજીક હોય છે.…
- સ્પોર્ટસ
ક્રિકેટ સટ્ટામાં દુબઈ કનેક્શન ધરાવતો આરોપી રાધનપુરથી ઝડપાયો
ભુજ: દુબઈથી ચાલતા ક્રિકેટના સટ્ટામાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવા માટે અલગ-અલગ વ્યક્તિઓના બેંકના ખાતા ભાડેથી આપી આર્થિક લાભ લેતો તથા ક્રિકેટ સટ્ટાની આઈ.ડી.થી ઓનલાઈન જુગાર રમાડતા પાટણના રહેવાસી એવા સાગર દયાળ લાલવાણી નામના શખ્સની કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની સરહદી રેન્જે…
- આમચી મુંબઈ
લાડકી બહેન માટે અફવાઓ ફેલાવનારા સાવકા ભાઈથી સાવધાન: એકનાથ શિંદે
થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિપક્ષો પર રાજ્યની અભૂતપૂર્વ લાડકી બહેન યોજના અંગે અફવાઓ ફેલાવવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે લોકોએ આવા સાવકા ભાઈઓથી સાવધાન રહેવાની આવશ્યકતા છે. થાણેમાં પોતાના ગૃહ જિલ્લામાં શિંદેએ કહ્યું હતું કે સરકાર ચૂંટણીઓને ધ્યાનમાં…
- ટોપ ન્યૂઝ
…તો આ દિવસથી દોડશે મુંબઈ મેટ્રો-3ઃ જાણો એક્વાલાઈન વિશે મહત્વના અપડેટ્સ
મુંબઈઃ મુંબઈ મેટ્રોરેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલા ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવી મુંબઈ મેટ્રો-3 અન્ડગ્રાઉન્ડ રેલ સર્વિસ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થવાની પૂરી સંભાવના છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારે સપ્ટેમ્બર મહિના પહેલા એટલે કે ચાલુ મહિનાના અંત…
- મનોરંજન
‘મને કોર્ટમાં નાસભાગ નથી જોઇતી’, કઇંક આ રીતે કરી CJIએ મુવી સ્ક્રિનીંગ દરમિયાન કોર્ટમાં હાજર અભિનેતાની પ્રશંસા
કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ‘ માર્ચ મહિનામાં જ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયાના 5 મહિના પછી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અભિનેતા આમિર ખાને પણ નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં લાપતા લેડીઝની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી…
- રાશિફળ
ગ્રહોના રાજકુમાર બે વખત ગોચર કરશેઃ આ રાશિના જાતકોને થશે બંપર બોનાન્ઝા બેનેફિટ્સ…
જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ અને ધનનો કારક માનવામાં આવ્યો છે અને બુધ ચંદ્ર પછી સૌથી ઝડપથી ગતિ કરતો ગ્રહ માનવામાં આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં વેપાર અને બુદ્ધિના કારક એવા ગ્રહોના રાજકુમાર બુધ બે વખત ગોચર કરી રહ્યા છે, જેને કારણે અમુક…
- રાશિફળ
આજનું રાશિફળ (10-08-24): મેષ, સિંહ અને મકર રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જાણો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યા છે. પરિવારના કોઈ સભ્યના લગ્નમાં કોઈ સમસ્યા આવી રહી હતી તો તેના ઉકેલ માટે તમારે ઘરના વડીલ સાથે વાત કરવી પડી શકે છે. જો વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં કેટલીક સમસ્યાઓનો…