- આમચી મુંબઈ
એન્ટિલિયા નજીક વિસ્ફોટકો: સચિન વાઝએની આ અરજી છે કે પીએચડીની થિસિસ?
યુએપીએની જોગવાઇઓ અને તપાસને પડકારતી વાઝેની અરજી પર હાઇ કોર્ટનો સવાલ:એનઆઇએ પાસે પણ જવાબ માગ્યો મુંબઇ: બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેએ તેની વિરુદ્ધ લાગુ કરવામાં આવેલી અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (યુએપીએ)ની જોગવાઇઓ અને એન્ટિલિયા નજીક વિસ્ફોટકો તથા થાણેના વેપારી મનસુખ…
- આમચી મુંબઈ
સંજય રાઉત અને અનિલ દેશમુખનું ‘ગેંગસ્ટર સાથે ડિનર’: ભાજપનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના અત્યંત વિશ્ર્વાસુ મનાતા રાજ્યસભા સાંસદ સંજય રાઉત તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રહી ચૂકેલા શરદ પવાર જૂથની એનસીપીના નેતા અનિલ દેશમુખ એક અત્યંત ખતરનાક આરોપી સાથે સંબંધ ધરાવતા હોવાનો આરોપ ભાજપ દ્વારા મૂકવામાં આવ્યો…
- આમચી મુંબઈ
અજિત પવારના બારામતીથી ન લડવાના નિવેદન અંગે શું બોલ્યા શરદ પવાર?
મુંબઈ: બારમતી એ પવાર કુટુંબની પરંપરાગત બેઠક મનાય છે અને શરદ પવારથી છૂટા પડ્યા પછી પણ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી દરમિયાન પત્ની સુનેત્રા પવારને ઉમેદવારી આપી હતી. જોકે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન અજિત પવાર બારામતી…
- આમચી મુંબઈ
ઑનલાઈન ગૅમની લત: યુવાને વૃદ્ધાની હત્યા કર્યા પછી સોનું ચોરી ઘર ફૂંકી માર્યું
થાણે: ઑનલાઈન ગૅમની પાછળ પાગલ યુવાન કેટલી હદે જઈ શકે છે તેનું તાજું ઉદાહરણ ભિવંડીમાં બનેલી ઘટના પરથી મળે છે. 74 વર્ષની વૃદ્ધાની ગળું ચીરી હત્યા કર્યા પછી સોનાના દાગીના ચોરી યુવાને પુરાવાનો નાશ કરવા ઘરને આગ લગાડી દીધી હતી.…
- આમચી મુંબઈ
‘ તો હું રાજકારણમાંથી સંન્યાસ લઇ લઇશ’, એવું કેમ કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
મુંબઈ: લોકસભાની ચૂંટણી દરમિયાન મરાઠા અનામત આંદોલનનો ફટકો મહાયુતિને લાગ્યો હોવાનું કહેવાય છે ત્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને છતાં આ મુદ્દો હજી સળગી રહ્યો છે. એવામાં મરાઠા અનામતનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે પાટીલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
- આમચી મુંબઈ
અપક્ષોના હાથમાં સત્તાની ચાવી?
વિધાનસભાની ચૂંટણી પહેલાંના સર્વેમાં બંને ગઠબંધન સ્પષ્ટ બહુમતી મેળવી નહીં શકે એવું તારણ: મુખ્ય પ્રધાનપદ માટે એકનાથ શિંદે પહેલી પસંદ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવે તે પહેલાં કરવામાં આવેલા એક સર્વેક્ષણના તારણો અત્યંત આંચકાજનક આવ્યા છે અને…
- નેશનલ
આ એક ભૂલને કારણે બેંકોએ ગ્રાહકો પાસેથી વસુલ્યા રૂ. 84950000000…તમે પણ નથી કરતાં ને?
નવી દિલ્હીઃ તાજેતરમાં જ નાણા પ્રધાન નિર્મલા સિતારમણ (Nirmala Sitaraman)એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠક 2024-25ના બજેટ અને ફાઈનાન્સ બિલને મંજૂરી મળ્યા બાદ યોજાઈ થઈ હતી. જેમાં નાણા પ્રધાને બેંકોમાં ડિપોઝિટ કરાયેલા રહેલી…
- અમદાવાદ
ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે, આ યોજનાઓની ભેટ આપશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ (Amit Shah) આવતીકાલ 18મી ઓગસ્ટ રવિવારે ગુજરાતની મુલાકાતે આવશે. રવિવારે શહેરને લગતા અંદાજે રૂ. 1003 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કામોમાં ઓક્સિજન પાર્ક, સ્વિમિંગપૂલ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય…
- સુરત
ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધનઃ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
સુરતઃ ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું આજે શનિવારે દુઃખદ અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર સામે લડી રહ્યા હતા અને આજે તેઓનું સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. હર્ષ સંઘવીના પિતાનું અવસાન થતાં તેમના નજીકના અને…