- સુરત
ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધનઃ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
સુરતઃ ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું આજે શનિવારે દુઃખદ અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર સામે લડી રહ્યા હતા અને આજે તેઓનું સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. હર્ષ સંઘવીના પિતાનું અવસાન થતાં તેમના નજીકના અને…
- નેશનલ
પ. બંગાળમાં મહિલાઓ નિશાના પર, 22 વર્ષની યુવતીની કરી હત્યા
કોલકાતામાં એક ટ્રેઇની ડૉક્ટર સાથે થયેલી નિર્દયતાની આગ હજુ ઠરી નથી ત્યાં તો બંગાળમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં એક 25 વર્ષની યુવતીની માથુ કપાયેલો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીની ઓળખ પ્રિયંકા હંસદા તરીકે…
- રાશિફળ
આજનું રાશિફળ (17-08-24): મેષ, કન્યા અને મકર રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે Financial Benefits…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેવાનો છે. વેપાર કરી રહેલાં લોકોને આજે સારો એવો નફ થઈ રહ્યો છે, પણ કામના વધારે પડતાં દબાણને કારણે આજે તમારે તમારા કામની સંપૂર્ણ યોજના બનાવીને આગળ વધવું પડશે. તમારે ગભરાવાની જરૂર નથી,…
- નેશનલ
Kolkata Rape Case New Update: સીબીઆઈએ તૈયાર કરી યાદી, શંકાના દાયરામાં અનેક
કોલકાતા: અહીંની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ટ્રેની ડોક્ટરના બળાત્કાર પછી હત્યાના કિસ્સામાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. દેશની હોસ્પિટલમાં ડોક્ટર્સનું વિરોધ પ્રદર્શન ચાલુ છે, જ્યારે અનેક રાજ્યમોમાં લોકોએ આરોપીઓને આકરી સજા કરવાનો અનુરોધ કર્યો છે. . સ્વતંત્રતા દિવસે પણ ઉપદ્રવિઓએ…
- આમચી મુંબઈ
‘ રે રોડ’ સ્મશાનભૂમિની ઈલેક્ટ્રિક ભઠ્ઠી ૧૫ દિવસ બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ‘રે રોડ’માં આવેલા હિંદુ વૈકુંઠધામ સ્મશાનભૂમિમાં ઈલેક્ટ્રિકભઠ્ઠીમાં ટેક્નિકલ સમારકામ અને જાળવણીનું કામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ૧૭ ઑગસ્ટ, ૨૦૧૪થી ૩૧ ઑગસ્ટ, ૨૦૨૪ના સમયગાળા દરમિયાન ઈલેક્ટ્રિક ભઠ્ઠીની સેવા બંધ રહેશે. સંબંધિત કામ પૂરા થયા…
- ગાંધીનગર
અમદાવાદમાં 188 વ્યક્તિઓને કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે મળશે ભારતીય નાગરિકતા
ગાંધીનગર: દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા સંદર્ભે આગામી તા.18મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ સમારોહનું આયોજન…
- સુરત
ડ્રગ્સનો દરિયો : સુરતના દરિયાકાંઠેથી ઝડપાયું 5 કરોડનું ચરસ
સુરત: ગુજરાતનો દરિયાકિનારો જાણે ડ્રગ્સનો દરિયાકિનારો બની ગયો હોય તેમ સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારેથી માદક પદાર્થ ચરસનો જથ્થો પકડાઈ રહ્યો છે. આજે સુરતના સુવાલી બીચ નજીકથી 5 કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપાયું છે. આ જ સપ્તાહમાં…
- મનોરંજન
ત્રણ સંતાનની બાદ પણ વધુ બાળકની માતા બનવા માંગે છે આ એક્ટ્રેસ, કહ્યું મને…
ખૂબ જ ઓછા સમયગાળામાં સની લિયોન (Sunny Leone)એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કહી છે. સની હંમેશા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેણે પોતાના મનની એવી વાત શેર કરી છે…
- સ્પોર્ટસ
પેરા-એથ્લેટ્સ ભારતની ભાવનાને કરે છે મૂર્તિમંત, 140 કરોડ નાગરિકો માટે પ્રેરણા-સ્ત્રોત- ડો. માંડવિયા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શુક્રવારે નવી દિલ્હીમાં આયોજિત વિદાય સમારંભ દરમિયાન પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લેનાર ભારતીય દળને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી…