- આમચી મુંબઈ
‘સંબંધ નહીં રાખે તો તારા ભાઇને જાનથી મારી નાખીશ’
એકતરફા પ્રેમમાં પાગલ કાસીમ પઠાણથી ત્રાસીને દસમા ધોરણમાં 96 ટકા મેળવનારી યુવતીએ કૂવામાં ઝંપલાવ્યું મુંબઈ: ઉરણમાં યશશ્રી શિંદેની અત્યંત કરપીણ રીતે હત્યા કરવામાં આવી એ ઘટનાના પડઘા મહારાષ્ટ્ર ઉપરાંત આખા દેશમાં પડ્યા હતા લવ જેહાદનો વિવાદ ફરી શરૂ થયો હતો,…
- અમદાવાદ
ચેતી જજોઃ અમદાવાદની હૉસ્પિટલો ઉભરાઈ રહી છે ડેંગ્યુના દરદીથી
અમદાવાદઃ એક તરફ અમદાવાદમાં વરસાદ થતો ન હોવાથી ગરમી અને બફારો વધ્યો છે તો બીજી બાજુ ક્યારેક વાદળછાયું વાતાવરણ રહે છે. આ રીતે ડબલ ઋતુને કારણ બીમારીએ મોઢું ખોલ્યું છે અને હૉસ્પિટલો દરદીથી ઊભરાઈ રહી છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં અમદાવાદ…
- ઇન્ટરનેશનલ
બોલો! સ્લો ઈન્ટરનેટ મામલે પાકિસ્તાનની ફજેતી થઈ તો સરકારે દોષનો ટોપલો જનતા પર ઢોળ્યો
લાહોરઃ આપણો પડોશી દેશ પાકિસ્તાને પણ 14મી ઑગસ્ટ આઝાદીના 77 વર્ષ પૂરાં કર્યા, પણ ખોટી નીતિ, વેરઝેર અને અવળી દિશાએ ગયેલી નેતાગીરીએ દેશની હાલત બદથી બદતર કરી નાખી છે. પાકિસ્તાનમાં રાજકીય, આર્થિક કે સામાજિક સ્થિતિ હંમેશાં હાલકડોલક રહી છે અને…
- સ્પેશિયલ ફિચર્સ
સાસુ હોય તો Nita Ambani જેવા હોય, વહુને આપી એવી ગિફ્ટ કે…
અંબાણી પરિવાર (Ambani Family) ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. હાલમાં જ મુકેશ અંબાણી (Mukesh Ambani) નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચંટ (Radhika Merchant)ના લગ્નને કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. નીતા અંબાણીનું પોતાની…
- સુરત
સૂરતમાં પિપલોદના મોલને ઉડાવી દેવાની મળી બીજી વખત ધમકી; મોલ કરાવાયો ખાલી
દેશના કેટલાય રાજ્યો 15 ઓગસ્ટ પૂર્વે સતર્કતા દાખવે છે કે પોતાના રાજયમાં કે કેન્દ્રમાં કોઈ ભાંગફોડિયા વૃત્તિ ધરાવતા કે અરજાકતા ફેલાવવા કોશિશ કરી રહેલા તત્વો સફળ ના થાય. કેન્દ્ર સરકાર જેટલી સતર્કતા દાખવે છે, તેટલી જ સતર્કતા રાજ્ય સરકાર દાખવે…
- આમચી મુંબઈ
એન્ટિલિયા નજીક વિસ્ફોટકો: સચિન વાઝએની આ અરજી છે કે પીએચડીની થિસિસ?
યુએપીએની જોગવાઇઓ અને તપાસને પડકારતી વાઝેની અરજી પર હાઇ કોર્ટનો સવાલ:એનઆઇએ પાસે પણ જવાબ માગ્યો મુંબઇ: બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેએ તેની વિરુદ્ધ લાગુ કરવામાં આવેલી અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (યુએપીએ)ની જોગવાઇઓ અને એન્ટિલિયા નજીક વિસ્ફોટકો તથા થાણેના વેપારી મનસુખ…
- આમચી મુંબઈ
સંજય રાઉત અને અનિલ દેશમુખનું ‘ગેંગસ્ટર સાથે ડિનર’: ભાજપનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના અત્યંત વિશ્ર્વાસુ મનાતા રાજ્યસભા સાંસદ સંજય રાઉત તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રહી ચૂકેલા શરદ પવાર જૂથની એનસીપીના નેતા અનિલ દેશમુખ એક અત્યંત ખતરનાક આરોપી સાથે સંબંધ ધરાવતા હોવાનો આરોપ ભાજપ દ્વારા મૂકવામાં આવ્યો…
- આમચી મુંબઈ
અજિત પવારના બારામતીથી ન લડવાના નિવેદન અંગે શું બોલ્યા શરદ પવાર?
મુંબઈ: બારમતી એ પવાર કુટુંબની પરંપરાગત બેઠક મનાય છે અને શરદ પવારથી છૂટા પડ્યા પછી પણ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી દરમિયાન પત્ની સુનેત્રા પવારને ઉમેદવારી આપી હતી. જોકે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન અજિત પવાર બારામતી…
- આમચી મુંબઈ
ઑનલાઈન ગૅમની લત: યુવાને વૃદ્ધાની હત્યા કર્યા પછી સોનું ચોરી ઘર ફૂંકી માર્યું
થાણે: ઑનલાઈન ગૅમની પાછળ પાગલ યુવાન કેટલી હદે જઈ શકે છે તેનું તાજું ઉદાહરણ ભિવંડીમાં બનેલી ઘટના પરથી મળે છે. 74 વર્ષની વૃદ્ધાની ગળું ચીરી હત્યા કર્યા પછી સોનાના દાગીના ચોરી યુવાને પુરાવાનો નાશ કરવા ઘરને આગ લગાડી દીધી હતી.…
- આમચી મુંબઈ
‘ તો હું રાજકારણમાંથી સંન્યાસ લઇ લઇશ’, એવું કેમ કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
મુંબઈ: લોકસભાની ચૂંટણી દરમિયાન મરાઠા અનામત આંદોલનનો ફટકો મહાયુતિને લાગ્યો હોવાનું કહેવાય છે ત્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને છતાં આ મુદ્દો હજી સળગી રહ્યો છે. એવામાં મરાઠા અનામતનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે પાટીલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…