- આમચી મુંબઈ
સંજય રાઉત પર ફિલ્મ પ્રોડક્યુસરે કર્યાં ચોંકાવનારા આરોપો, વિસ્ફોટક પત્ર વાઈરલ
મરાઠી ફિલ્મ પ્રોડ્યુસરના પત્રથી ખળભળાટ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બદલાપુરમાં બે માસુમ અને નિર્દોષ બાળકીઓ સાથે વિકૃત નરાધમે દુષ્કર્મ આચર્યું તેના પડઘા રાજ્ય સહિત આખા દેશમાં પડ્યા અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષોએ જોરશોરથી તેનો વિરોધ કરી બંધનું એલાન કર્યું હતું. જોકે,…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsApp, Telegram પર ટૂંક સમયમાં જ બંધ થશે આ સર્વિસ? DoTએ કહ્યું…
વોટ્સએપ (WhatsApp) ટેલિગ્રામ (Telegram) જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા યુઝર્સની બિલકુલ કમી નથી અને હવે આ બંને એપ્લિકેશનને લઈને જ દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. આવો જોઈએ શું છે આ મહત્ત્વનું પગલું અને એને…
- આમચી મુંબઈ
હવાને કારણે પડી શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પતન માટે ભારે પવનને જવાબદાર ગણાવ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સિંધુદુર્ગમાં…
- આમચી મુંબઈ
ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદની ટ્રેનો રદ, અનેક ટ્રેન રિશેડયૂલ
મુંબઈઃ ગુજરાતમાં નિરંતર પડી રહેલા ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચેની ટ્રેનસેવા પર અસર પડી હતી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોજિંદા જીવન, વાહનવ્યવહાર અને ખાસ કરીને પશ્ચિમ રેલવેને ભારે અસર થઈ છે. આજે પણ મુશળધાર વરસાદને પગલે રાજ્યના ઘણા ભાગોમાં…
- મનોરંજન
7 વર્ષનું લગ્નજીવન તો઼ડી પતિથી અલગ થઇ આ અભિનેત્રી
ટીવીના હિટ શો ‘ઈશ્કબાઝ’માં જોવા મળેલી અભિનેત્રી નવીના બોલેને લઇને એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. અભિનેત્રી તેનું સાત વર્ષનું લગ્નજીવન તોડીને તેના પતિથી ડિવોર્સ લેવા જઈ રહી છે. ખુદ અભિનેત્રીએ આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે…
- રાશિફળ
આજનું રાશિફળ (27-08-24): મકર, કુંભ અને મીન સહિત ત્રણ રાશિના જાતકોને મળશે આજે ભાગ્યનો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેવાનો છે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે. તમારા પર વધુ કામની માંગ રહેશે, પરંતુ તેમ છતાં તમે ગભરાશો નહીં. તમે તમારા વિરોધીઓને સરળતાથી હરાવી શકશો. તમારે તમારી…
- સ્પોર્ટસ
…તો રોહન જેટલી બની શકે છે નવા BCCI સચિવ
નવી દિલ્હીઃ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) ના પ્રમુખ રોહન જેટલી કથિત રીતે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના નવા સચિવ બની શકે છે. બીસીસીઆઇના વર્તમાન સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા અધ્યક્ષ બને તેવી ચર્ચા શરૂ થઇ…
- આમચી મુંબઈ
કાલબાદેવીમાં કમ્પાઉન્ડ વૉલ તૂટી પડતાં બે મજૂરોનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાલબાદેવીમાં મ્હાડાની સેસ બિલ્ડીંગનું રિડેવલપેન્ટનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન કમ્પાઉન્ડ વૉલ તૂટી પડતાં બે મજૂરોનાં મૃત્યુ થયા હતા. તો એક ગંભીર રીતે જખમી થયો હતો. કાલબાદેવીમાં દાદીશેઠ અગ્યારી લેનમાં ૨૦/૭ ગાંધી બિલ્ડિંગ આવેલી છે. સોમવારે…
- નેશનલ
મથુરા-વૃદાંવનમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી
મથુરા: જન્માષ્ટમીની ઉજવણી માટે સોમવારે વહેલી સવારથી દેશભરમાંથી હજારો ભક્તો આ પવિત્ર નગરમાં ભગવાન કૃષ્ણ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. અહીંના કૃષ્ણ જન્મભૂમિ મંદિરે સવારે ‘મંગલા આરતી’ યોજાઈ હતી, જેમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘જય જય શ્રી…
- રાજકોટ
રાજકોટમાં ભારે વરસાદઃ ફાયર વિભાગના ૨૪૦થી વધુ કર્મચારી ખડેપગે
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને લઈને જિલ્લાની ડિઝાસ્ટર ટીમ દ્વારા કંટ્રોલ રૂમ ૨૪x૭ કલાક કાર્યરત છે. વહિવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાનહાનિ થાય નહીં તેના માટે દરેક પ્રકારની આગોતરી કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગઈકાલ રોજથી રાજકોટ ફાયર…