- અમદાવાદ
ગુજરાતમાં છ દિવસમાં Ganesh Visarjan દરમિયાન ડૂબી જવાથી 15નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા છ દિવસમાં ગણેશ વિસર્જન(Ganesh Visarjan 2024)દરમિયાન બનેલી ડુબવાની દુર્ઘટમાં કુલ 15 લોકોનાં મોત નીપજ્યા છે. જેમાં શુક્રવારે ગાંધીનગરના દહેગામ તાલુકામાં મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન આઠ યુવાન ડૂબ્યા હતાં. આ પહેલા બુધવારે પાટણની સરસ્વતી નદીમાં ડૂબી જતાં…
- મનોરંજન
નાની ઉંમરે પ્રેમ, બ્રેક અપ, લગ્ન, પૈસાના ફાંફાં, આવી કંઈક છે બર્થ ડે બૉયની લવસ્ટોરી
આજના સમયમાં હીરો બનવું સહેલું અને અઘરું બન્ને છે. એવી ફિલ્મો પણ બને છે જેમાં ચોકલેટી કે હીમેન જેવા હીરો હોય છે અને તેના જોરે ફિલ્મ ચાલી જાય છે. જ્યારે બીજી તરફ એવી ફિલ્મો છે જેમાં વાર્તા જ હીરો છે…
- આમચી મુંબઈ
મુંબઈમાં 16 સપ્ટેમ્બરની ઇદે મિલાદની રજા થઇ રદ, સરકારે જાહેર કરી નવી તારીખ, જાણો કારણ
મુંબઇઃ ઇદ-એ-મિલાદના અવસર પર, 16 સપ્ટેમ્બર, સોમવારના રોજ રજા જાહેર કરવામાં આવી હતી. પરંતુ મહારાષ્ટ્ર સરકારે મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરોમાં આ રજા રદ કરી છે. મુંબઇમાં હવે 18 સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદની રજા રહેશે. તેમજ બાકીના જિલ્લાઓમાં રજા અંગે સમીક્ષા કરી…
- અમદાવાદ
Ahmedabad માં ધૂળ અને ડમરીથી શ્વસનમાર્ગના રોગ વધ્યા, 10 દિવસમાં 1000 કેસ
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad)શહેરમાં વરસાદ બાદ ધૂળ અને ડમરી સતત ઉડી રહી છે. શહેરની ધૂળ અમદાવાદીઓને જ બીમારી આપી રહી છે. શહેરમાં હોસ્પિટલમાં શ્વાસની બીમારીના કેસોમા વધારો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ તંત્રનું કહેવું છે કે લગભગ 80 ટકા રોડ સમાર…
- નેશનલ
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ત્રણ કોચના કાચ તૂટ્યા, પાંચ આરોપીઓની ધરપકડ
ફરી એકવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે. છત્તીસગઢના મહાસમુંદમાં વંદે ભારત પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બગબહરા રેલ્વે સ્ટેશન પર કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે આ કેસમાં 5 આરોપીઓની…
- ઇન્ટરનેશનલ
કોંગોની અદાલતે ત્રણ અમેરિકનો સહિત 37 લોકોને મૃત્યુદંડની સજા ફટકારી, જાણો કારણ….
કિન્શાસા (કોંગો): ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બળવાનો પ્રયાસ કરનાર ત્રણ અમેરિકન નાગરિકો સહિત 37 લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે. તેમણે મે મહિનામાં બળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. આ લોકોએ ભારે હથિયારો સાથે કોંગોની રાજધાની કિન્શાસાના…
- રાશિફળ
આજનું રાશિફળ (14-09-24): સિંહ અને ધન રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જાણો શું છે બાકીની રાશિના હાલ?
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પદ અને પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમે તમારા કામને કારણે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વ્યવસાયમાં કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરવામાં તમે સફળ થશો. તમે તમારા ભવિષ્ય…
- આપણું ગુજરાત
‘સ્વચ્છતા હી સેવા’ઝુંબેશ થકી અમદાવાદ વહીવટી તંત્ર PM મોદીને કહેશે ‘હેપ્પી બર્થ ડે’!
સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ શરૂ થનાર છે, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર પણ આ ઝુંબેશ થકી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે સજ્જ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ…
- મનોરંજન
21 વર્ષ લાગ્યા આ ફિલ્મને બનતા, નિર્માતાએ ઘર-ગાડી વેચવાનો વારો આવ્યો અને આજે…
દર વર્ષે કેટલીય ફિલ્મો બને છે જેમાંથી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થાય છે તો કેટલીક ફિલ્મો સુપરહિટ સાબિત થાય છે. કેટલીક ફિલ્મો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં વર્ષો લાગી જાય છે. આવી જ એક નાના બજેટની ફિલ્મ, જેમાં…