- ગાંધીનગર
IPS હસમુખ પટેલને GPSCનાં ચેરમેનની જવાબદારી
ગાંધીનગર: ઈમાનદાર અને પારદર્શક ભરતી માટે ઓળખાતા IPS અને વરિષ્ઠ સરકારી અધિકારી હસમુખ પટેલને (Hasmukh Patel) ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગના (GPSC) ચેરમેન બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે રાજ્યના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના…
- સ્પોર્ટસ
Women’s Asian Champions Trophy Hockey: ભારતીય હૉકી ટીમની જાહેરાત, સલીમા ટેટે બની કેપ્ટન
નવી દિલ્હીઃ બિહારના નવનિર્મિત રાજગીર હૉકી સ્ટેડિયમમાં અગિયારથી 20 નવેમ્બર દરમિયાન યોજાનારી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય મહિલા હૉકી ટીમની જાહેરાત કરવામાં આવી છે. 8 સભ્યોની ટીમની કેપ્ટનની જવાબદારી સલીમા ટેટેને સોંપવામાં આવી છે. નવનીત કૌરને ટીમની વાઈસ કેપ્ટન…
- નેશનલ
વાયનાડ પેટાચૂંટણી: પ્રિયંકાએ ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો
વાયનાડ: બીજા તબક્કાના પ્રચારની શરૂઆત કરતાં વાયનાડની પેટાચૂંટણી માટેના કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી-વાડ્રાએ સોમવારે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને એવો આરોપ લગાવ્યો હતો કે તેના શાસન હેઠળ બંધારણના મૂલ્યોનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું…
- અમરેલી
સૌરાષ્ટ્રને કરોડોના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ દૂધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ
અમરેલી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે. સવારે વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે સાથે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભવ્ય રોડ શો પણ યોજ્યો હતો. વડોદરામાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આજે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રની…
- અમદાવાદ
અમદાવાદમાં આ વર્ષે ગરમીએ રેકોર્ડ તોડ્યો; દિવાળી પર કેવું રહેવું હવામાન?
અમદાવાદ: આજથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે અને લોકોમાં તેની અનેરી રોનક જોવા મળી રહી છે. જો કે તહેવારોની આ સિઝન વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે. પણ આ વખતે હવામાન વિભાગની આગાહી વરસાદને લઈને નથી…
- રાશિફળ
ધનતેરસ પર બુધ કરશે ગોચર, ચાર રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…
પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિવાળીની શરુઆત થઈ ગઈ છે અને આવતીકાલે ધનતેરસના દિવસે ગ્રહોના રાજકુમાર બુધ ગોચર કરીને લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે. જેને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ધનલાભ થવાની સાથે સાથે જ…
- મનોરંજન
TMKOCના ફેન્સને દિવાળી પર મળશે મોટું સરપ્રાઈઝ, મેકરે આપી મહત્વની માહિતી…
વાત જ્યારે લોકપ્રિય ટીવી શોની થતી હોય એમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) સૌથી ટોપ પર હોય છે અને હવે આ શોના ફેન્સ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. દાયકાઓથી દર્શકોને હસાવતા આ શોના મેકર્સે શોની લોકપ્રિયતા વધારવા માટે એક…
- મનોરંજન
Hardik Pandyaના બીજા લગ્નની ડેટ આવી ગઈ? જાણી લો શું છે બિગ એનાઉન્સમેન્ટ…
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં પોતાની ગેમ કરતાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. એમાં પણ જ્યારથી તેણે મોડેલ અને પત્ની નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovik)થી છુટાછેડા લીધા છે ત્યારથી તો તેની લાઈફમાં ઉથલપાથલ મચી…
- નેશનલ
ઓડિશામાં ચક્રવાત ‘દાના’થી જાનહાનિ નહીં, પણ આટલા લાખ લોકો પ્રભાવિત
ભુવનેશ્વરઃ ઓડિશામાં કુલ ૩૫.૯૫ લાખ લોકો ચક્રવાત દાના અને ત્યાર બાદ ૧૪ જિલ્લાઓમાં આવેલા પૂરથી પ્રભાવિત થયા હતા. આ માહિતી મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન સુરેશ પૂજારીએ આપી હતી. પૂજારીએ પત્રકારોને જણાવ્યું હતું કે ૮,૧૦,૮૯૬ લોકોને ૬,૨૧૦ ચક્રવાત રાહત કેન્દ્રોમાં…