- રાશિફળ
આજે ધનતેરસ પર ભગવાન કુબેર આ ચાર રાશિ પર થશે મહેરબાન, શરૂ થશે અચ્છે દિન… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
આજે ધનતેરસ પર નવી વસ્તુઓ ખરીદવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.આ દિવસે નવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતે ધનતેરસનો તહેવાર ચાર રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેશે. આ રાશિના જાતકો પર કુબેરદેવની…
- સ્પોર્ટસ
આ ઓસ્ટ્રેલીયન ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, શરુ કરશે નવી કારકિર્દી
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર મેથ્યુ વેડે (Matthew Wade)આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે, 13 વર્ષની લાંબી કારકિર્દી બાદ મેથ્યુ વેડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વેડે ઓસ્ટ્રેલિયા માટે 200 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા, ખાસ કરીને વેડે વધુ ODI અને…
- આમચી મુંબઈ
બોરીવલી ધર્મશાળા નથી: ગોપાલ શેટ્ટીનો બળવો
અપક્ષ તરીકે ફોર્મ ભરવાનો નિર્ધારમુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ટિકિટ કપાઈ ત્યારથી નારાજ ભાજપના ઉત્તર મુંબઈના નેતા ગોપાલ શેટ્ટી હવે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ન મળતાં આક્રમક થયા છે અને તેમણે કહ્યું હતું કે બોરીવલી ધર્મશાળા નથી કે ગમે ત્યાંથી લાવીને અહીં ચૂંટણી…
- આમચી મુંબઈ
ફરજ પરથી ગાયબ: ઝીશાન સિદ્દીકીની સલામતી માટેના કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયો
મુંબઈ: વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીની સલામતી માટે તહેનાત કરાયેલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી)ની સરપ્રાઇઝ વિઝિટ વખતે કોન્સ્ટેબલ ફરજ સમયે તેની જગ્યા પરથી ગાયબ હોવાનું જણાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.…
- આપણું ગુજરાત
Game Changer: C-295 Aircraft દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે, જાણો કઈ રીતે?
આજે વડા પ્રધાન મોદીએ ગુજરાતના વડોદરામાં 2-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ ઉડ્ડયન ક્ષેત્રે આ એક મોટું પગલું છે. વડા પ્રધાન મોદીએ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝની હાજરીમાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ (TASL)ના એરક્રાફ્ટ…
- આમચી મુંબઈ
આઇપીએસ ઓફિસરના સ્વાંગમાં વેપારી સાથે એક કરોડની છેતરપિંડી આચરનારની ધરપકડ
નાશિક: આઇપીએસ ઓફિસરના સ્વાંગમાં નાશિકના વેપારી સાથે એક કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ 30 વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ ગૌરવ રામછેશ્ર્વર મિશ્રા તરીકે થઇ હતી, જે કથિત રીતે પોલીસ યુનિર્ફોમ પહેરી લાલબત્તીવાળા વાહનમાં ફરતો હતો અને ઇન્ડિયન…
- નેશનલ
‘દાના’એ દાટ વાળ્યોઃ ઓડિશામાં અસરગ્રસ્ત વિસ્તારના 50,000 ઘરમાં વીજ પુરવઠો ઠપ્પ
ભુવનેશ્વરઃ દાના ચક્રવાતે ભલે જાનહાનિ કરી ના હોય, પરંતુ હજુ પણ અસરગ્રસ્ત રાજ્ય ઓડિશાના પચાસ હજારથી વધુ ઘર વીજળીથી વંચિત હોવાની ચોંકાવનારી માહિતી પ્રશાસને આપી હતી. ઓડિશાના કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોર જિલ્લાઓમાં ચક્રવાત પ્રભાવિત ક્ષેત્રોમાં લગભગ ૫૦,૦૦૦ ઘરોમાં વીજ પુરવઠો…