- મનોરંજન
કેટલી છે Anant Ambaniની કુલ નેટવર્થ, કેટલો છે પગાર? આંકડો જાણીને ચોંકી ઉઠશો…
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ત્રણેય સંતાનો આકાશ અંબાણી આકાશ અંબાણી (Akash Ambani), ઈશા અંબાણી (Isha Ambani) અને અનંત અંબાણી (Anant Ambani) સંસ્કારો અને ઉત્તમ કારીગરીના મામલે એકદમ બેજોડ છે. પરંતુ આ બધા વચ્ચે મુકેશ અંબાણીના નાના દીકરા…
- નેશનલ
પહલગામ હુમલા બાદ પ્રથમ વખત મળશે મોદી કેબિનેટની મીટિંગ, લેવામાં આવી શકે છે આકરા નિર્ણય
નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા હુમલા બાદ પ્રથમ વખત મોદી સરકારની કેબિનેટ મીટિંગ બુધવારે મળશે. મીટિંગમાં મોદી સરકાર હજુ કેટલાક આકરા નિર્ણય લઈ શકે છે. આ મીટિંગનું નેતૃત્વ ખુદ પીએમ મોદી કરશે. કેટલા વાગે શરૂ થશે મીટિંગ બુધવારે સવારે 11 કલાકે…
- અમદાવાદ
અમદાવાદમાં ગરમીનો પારો ઊંચકાતા ઈમરજન્સી કેસમાં થયો 30 ટકાનો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. સોમવારે રાજકોટમાં તાપમાન 46 ડિગ્રી પહોંચી ગયું હતું. અમદાવાદમાં પણ ગરમીનો પારો વધ્યો હતો. અમદાવાદમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ હીટવેવ યથાવત રહેશે. હવામાન વિભાગે…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : રાજયોગ પદ્ધતિસરનો સાધનમાર્ગ છે!
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)હઠયોગના અનેક ગ્રંથોમાં ધારણા, ધ્યાન અને સમાધિ વિષયક વર્ણન જોવા મળે છે. આ વર્ણન યોગસૂત્રના વર્ણનથી અનેક રીતે જુદું પડે છે, એ હકીકત પણ નોંધનીય છે. (5) હઠયોગ અને રાજયોગના આધારભૂત તત્ત્વજ્ઞાનમાં પણ ભિન્નતા છે. પાતંજલ યોગસૂત્ર વિશેષત:…
- તરોતાઝા
મોજની ખોજ : પુસ્તક વાંચ્યું પણ મસ્તકમાં ઉતર્યું?
-સુભાષ ઠાકર ‘આ જોયો, આ મારા ઢગાની ચોપડીઓનો ઢગલો?’ ઇલાને કબાટનાં પુસ્તકો બતાવતા સરોજ બોલી. ‘વાઆઆઆઉઉઉ..’ અંધેરીથી બોરીવલી જેવડું ‘વાઉ’ ઇલાના કંઠમાંથી સરી પડ્યું. લોકલ ટ્રેનની ભીડમાં ચપોચપ ચીપકીને ઊભેલા પ્રવાસીઓની જેમ ચોપડીઓની થપ્પી જોતાં જ ઇલાની આંખની કીકીઓ અડધા…
- IPL 2025
બિહારનો ટાબરિયો સૂર્યવંશી…ફ્લાવર નહીં, ફાયર
(અજય મોતીવાલા) જયપુર: ‘આઈપીએલ બચ્ચોં કા ખેલ નહીં હૈં…’ એવું વર્ષોથી કહેવાતું હતું, પણ રાજસ્થાન રોયલ્સના 14 વર્ષના વૈભવ સૂર્યવંશી (101 રન, 38 બૉલ, 11 સિક્સર, 7 ફોર)એ સોમવારે રાત્રે ઉંમરમાં તેનાથી અનેકગણા સિનિયર ખેલાડીઓને શરમાવે એવું જબરદસ્ત પર્ફોર્મ કર્યું.…
- નેશનલ
પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો મોટો એક્શન પ્લાન, શરૂ કરી આ તૈયારી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક આકરા પગલાં લીધા છે. ત્યારે ભારત ફરી એકવાર પાકિસ્તાનની મુશ્કેલી વધારવાની તૈયારીમાં છે. જેમાં ભારત હવે પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી શકે છે. તેમજ જળ…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : આલ્કોહોલથી બચવું જરૂરી છે…
-ડૉ. હર્ષા છાડવા આલ્કોહોલ પીવાના શોખીન લોકો દુનિયાભરમાં હાજર છે. આલ્કોહોલ પીનારાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલાની સરખામણીમાં હાલમાં આલ્કોહોલનું સેવન વધ્યું છે. આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થયું છે. આલ્કોહોલથી બચવું બહું મુશ્કેલ છે. સીધેસીધું…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : આયુર્વેદિક દિનચર્યા એટલે શું?
ભારત દેશના ઋષિમુનિઓ ખૂબ જ દિર્ઘદૃષ્ટિવાળા હતા. એમનું જીવનલક્ષ્ય સર્વના ભોગે એક પરમાત્માને પ્રાપ્ત કરવાનું જ હતું, પરંતુ તે ધ્યેયને સિદ્ધ કરવા માટે સ્વસ્થ અને સક્ષમ શરીરની ખૂબ જ આવશ્યકતા હોય છે. એ બધા એમ સમજતાં કે, રોગનો ઈલાજ કરવાં…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: કાચી કેરીમાં છુપાયેલો છે આરોગ્યનો ખજાનો…
-શ્રીલેખા યાજ્ઞિક ઉનાળો શરૂ થાય તેની સાથે કાચી કેરીની માગ વધી જતી હોય છે. ફળોના રાજા તરીકે કેરી પ્રત્યેક વ્યક્તિનું મનપસંદ ફળ મનાય છે. કેરીના વૃક્ષ ઉપર મોર (ફૂલ) ઊગે તેની સાથે વૃક્ષ ઉપર કેરીનો પાક કેટલો આવશે તેની અટકળો…