- અમદાવાદ
ઓપરેશન સિંદૂર બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું? વાંચો યોગીથી લઈ ઓવૈસીએ શું કહ્યું
અમદાવાદ/નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા પીઓકેમાં 9 ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી…
- નેશનલ
ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી કેમ્પોને આ રીતે કર્યા ટ્રેક , આ એજન્સીએ આપ્યા મહત્વના ઇનપુટ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતના હુમલામાં પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં લગભગ 30 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ…
- નેશનલ
દેશના સર્વિસ સેક્ટરમાં થયો સુધારો, પીએમઆઈ ઇન્ડેક્સમાં પણ વધારો
મુંબઈ: દેશના આર્થિક વિકાસમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે. જેમાં એપ્રિલ મહિનામાં સર્વિસ સેક્ટરમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેમાં નવા ઓર્ડરના લીધે સુધારો જોવા મળ્યો છે. મંગળવારે જાહેર કરાયેલા માસિક સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે સીઝનલ HSBC ઇન્ડિયા…
- ઇન્ટરનેશનલ
અમેરિકાઃ સેન ડિયાગોમાં દરિયા કાંઠે બોટ પલટી, ભારતીય માતા-પિતા સારવાર હેઠળ; બાળકો ગુમ
કેલિફોર્નિયાઃ અમેરિકાના સેન ડિયાગોના દરિયા કાંઠે મોટી દુર્ઘટના બની હતી. બોટ પલટી જવાથી ત્રણ લોકોના મૃત્યુ, ચાર ઘાયલ થયા હતા. નવ લોકો ગુમ હોવાનું કહેવાય છે. ગુમ થયેલા નવ લોકોમાં બે ભારતીય બાળકો હોવાનું પણ કહેવાય છે. ગુમ બાળકોના માતા-પિતા…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન નહીં બચી શકે, આતંકવાદ સામે લડવા ભારતને મળ્યો અમેરિકાનો સાથ
વોશિંગ્ટનઃ પહલગામ હુમલા બાદ ભારતને આતંકવાદ સામે લડવા માટે સમગ્ર વિશ્વમાંથી સમર્થન મળી રહ્યું છે. વિશ્વની મહાસત્તા અમેરિકાએ પણ ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાની સંસદના સ્પીકર માઇક જોનસને કહ્યું, ભારતે કોઈપણ સ્થિતિમાં આતંકવાદ સામે લડવું પડશે. અમે ભારતને સાથ આપવાનો…
- નેશનલ
ભારત-પાકિસ્તાનના ભણકારા વચ્ચે ડોભાલે 24 કલાકમાં બીજી વખત પીએમ મોદી સાથે કરી મુલાકાત
નવી દિલ્હીઃ પહલગામ હુમલા બાદ મોદી સરકાર આંતકવાદ સામે આકરી કાર્યવાહી કરવાની રણનીતિ તૈયાર કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હુમલા બાદ સતત ઉચ્ચ સ્તરીય બઠક કરી રહ્યા છે. આ દરમિયાન એનએએ અજીત ડોભાલે પીએમ મોદી સાથે 24 કલાકમાં…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરના બડગામમાંથી આતંકવાદીઓના બે મદદગારની ધરપકડ, દારૂગોળો અને હથિયાર ઝડપાયા
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. સુરક્ષા દળો આંતકીઓ અને તેમને મદદ કરનારની સતત શોધખોળ કરી રહ્યા છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓના બે મદદગારોની…
- અમદાવાદ
ગુજરાતમાં કમોસમી વરસાદે 14 લોકોનો લીધો ભોગ, આ રહ્યું લિસ્ટ
અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં બે દિવસથી પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદથી 14 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 4 મહિલાઓ અને 10 પુરુષો છે. ખેડા જિલ્લામાં 4, વડોદરામાં 3, અમદાવાદ, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં 2-2 તથા આણંદ જિલ્લામાં 1…
- IPL 2025
મેઘરાજાએ હૈદરાબાદને આઉટ કર્યું, દિલ્હીને રાહત આપી
હૈદરાબાદ: સોમવારે વરસાદ પડવાને કારણે આઈપીએલ-2025 (IPL-2025)ની 55મી મૅચ અનિર્ણિત રહી હતી જેને પગલે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ સત્તાવાર રીતે પ્લે-ઑફ રાઉન્ડની રેસમાંથી બહાર થઈ ગઈ હતી અને એક સમયની નંબર-વન ટીમ દિલ્હી કેપિટલ્સ (DC)ને થોડી રાહત મળી હતી.અક્ષર પટેલની…
- કચ્છ
1971 યુદ્ધ વખતે કેવો હતો માહોલ? ભુજમાં હોમ ગાર્ડ તરીકે સેવા આપનારી મહિલાએ કર્યું વર્ણન
કચ્છઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થઈ શકે છે. પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ભીંસમાં લેવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ગુજરાતના ભુજમાં હોમ ગાર્ડ તરીકે 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પોતાની સેવા આપનારી મહિલાએ ફરી એક વખત દેશસેવા કરવાની…