- નેશનલ
ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત સરહદ પર એલર્ટ, ભુજ એરપોર્ટ બંધ કરાયું, રાજકોટ -જામનગરની ફ્લાઇટ રદ
અમદાવાદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને 9 આતંકી કેમ્પોનો ખાતમો બોલાવી દીધો છે. જોકે, તેની બાદ ભારતે પાકિસ્તાન સાથે અડીને આવેલી સરહદોની સુરક્ષા પણ વધારી…
- નેશનલ
પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર બાદ જમ્મુ કાશ્મીરમાં સ્કૂલ કોલેજો બંધ, શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ મંગળવાર રાત્રે એક મોટું ઓપરેશન હાથ ધર્યું. ભારતીય સેનાએ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી ઓપરેશન સિંદૂર હેઠળ 9 આતંકવાદી કેમ્પોનો ખાતમો બોલાવી દીધો. આનાથી હતાશ થઈને પાકિસ્તાના સૈનિકો સરહદ પર…
- નેશનલ
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને પહલગામનો લીધો બદલો, આતંકીના 9 અડ્ડાને કરી દીધા તબાહ, જુઓ લિસ્ટ
નવી દિલ્હીઃ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે લઈ લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન તથા પીઓકેમાં આતંકીઓના નવ ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં ચાર અને પીઓકેમાં પાંચ સ્થળને ટાર્ગેટ કર્યા હતા. ભારતની…
- નેશનલ
ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો પહલગામ હુમલાનો બદલો, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યવાહીની વિગતો
નવી દિલ્હી : ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો છે. મંગળવારે મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કર્યો. આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ…
- અમદાવાદ
ઓપરેશન સિંદૂર બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું? વાંચો યોગીથી લઈ ઓવૈસીએ શું કહ્યું
અમદાવાદ/નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા પીઓકેમાં 9 ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી…
- નેશનલ
ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી કેમ્પોને આ રીતે કર્યા ટ્રેક , આ એજન્સીએ આપ્યા મહત્વના ઇનપુટ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતના હુમલામાં પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં લગભગ 30 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ…
- નેશનલ
દેશના સર્વિસ સેક્ટરમાં થયો સુધારો, પીએમઆઈ ઇન્ડેક્સમાં પણ વધારો
મુંબઈ: દેશના આર્થિક વિકાસમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે. જેમાં એપ્રિલ મહિનામાં સર્વિસ સેક્ટરમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેમાં નવા ઓર્ડરના લીધે સુધારો જોવા મળ્યો છે. મંગળવારે જાહેર કરાયેલા માસિક સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે સીઝનલ HSBC ઇન્ડિયા…
- ઇન્ટરનેશનલ
અમેરિકાઃ સેન ડિયાગોમાં દરિયા કાંઠે બોટ પલટી, ભારતીય માતા-પિતા સારવાર હેઠળ; બાળકો ગુમ
કેલિફોર્નિયાઃ અમેરિકાના સેન ડિયાગોના દરિયા કાંઠે મોટી દુર્ઘટના બની હતી. બોટ પલટી જવાથી ત્રણ લોકોના મૃત્યુ, ચાર ઘાયલ થયા હતા. નવ લોકો ગુમ હોવાનું કહેવાય છે. ગુમ થયેલા નવ લોકોમાં બે ભારતીય બાળકો હોવાનું પણ કહેવાય છે. ગુમ બાળકોના માતા-પિતા…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન નહીં બચી શકે, આતંકવાદ સામે લડવા ભારતને મળ્યો અમેરિકાનો સાથ
વોશિંગ્ટનઃ પહલગામ હુમલા બાદ ભારતને આતંકવાદ સામે લડવા માટે સમગ્ર વિશ્વમાંથી સમર્થન મળી રહ્યું છે. વિશ્વની મહાસત્તા અમેરિકાએ પણ ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાની સંસદના સ્પીકર માઇક જોનસને કહ્યું, ભારતે કોઈપણ સ્થિતિમાં આતંકવાદ સામે લડવું પડશે. અમે ભારતને સાથ આપવાનો…
- નેશનલ
ભારત-પાકિસ્તાનના ભણકારા વચ્ચે ડોભાલે 24 કલાકમાં બીજી વખત પીએમ મોદી સાથે કરી મુલાકાત
નવી દિલ્હીઃ પહલગામ હુમલા બાદ મોદી સરકાર આંતકવાદ સામે આકરી કાર્યવાહી કરવાની રણનીતિ તૈયાર કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હુમલા બાદ સતત ઉચ્ચ સ્તરીય બઠક કરી રહ્યા છે. આ દરમિયાન એનએએ અજીત ડોભાલે પીએમ મોદી સાથે 24 કલાકમાં…