- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન 11 જૂને જેલમાંથી મુક્ત થવાની શક્યતા
ઇસ્લામાબાદ: પાકિસ્તાનની જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 11 જૂને જામીન મળવાની શક્યતા છે. તેમની પાર્ટીના એક ટોચના નેતાએ એક નિવેદન આપ્યું છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટ 11 જૂને 190 મિલિયન પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાન…
- આમચી મુંબઈ

મુંબઈગરાને આ વર્ષે મોટી મૂર્તિ જોવા મળશે ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પરના પ્રતિબંધને કારણે મુંબઈ શહેરના મોટા ભાગના મૂર્તિકારો નવરા થઈ ગયા છે અને બીજી તરફ ગણેશમંડળો પીઓપીની મૂર્તિને પરવાનગી આપે તો બૂકિંગ કરવા માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે સોમવારે મુંબઈ હાઈ કોર્ટમાં…
- આમચી મુંબઈ

રેલવેએ ફરી જવાબદારી ખંખેરીઃ વેસ્ટર્ન રેલવેમાં જે ઉપાયો નિષ્ફળ ગયા તે મધ્ય રેલવેમા પ્રવાસીઓના જીવ કેમ બચાવશે?
મુંબઈઃ મુંબઈ અને સમગ્ર મેટ્રોપોલિટન રિજનના લાખો પ્રવાસીઓ રોજ રેલવે દ્વારા મુસાફરી કરે છે. મુંબઈની ઓળખ લોકલ રેલવે પણ છે, તેને લાઈફલાઈન કહે છે, પરંતુ આ લાઈફલાઈન ડેથ ટ્રેપ બની જાય છે અને આવું એકવાર નહીં વારંવાર થાય છે, પરંતુ…
- ઇન્ટરનેશનલ

ગાઝા જતી સહાય બોટ મેડલીન પર ઇઝરાયેલનો હુમલો: ગ્રેટા થનબર્ગ સહિત 12 એક્ટિવિસ્ટની ધરપકડ
પેરીસ: ઇઝરાયેલની નાકાબંધીને કારણે ગંભીર માનવીય કટોકટીમાંથી પસાર થઇ રહેલા ગાઝાના લોકો (Humanitarian Crisis in Gaza) માટે માનવતાવાદી સહાય લઇને જઈ રહેલી બ્રિટિશ ધ્વજવાળી સિવિલિયન બોટ મેડલીન બોટ પર ઈઝરાયેલી સેનાએ હુમલો (Israel attack on Madleen) કર્યો છે. ઈઝરાયેલે બોટમાં…
- નેશનલ

છત્તીસગઢમાં નક્સલી હુમલામાં એસપી આકાશ રાવ શહીદ, બ્લાસ્ટમાં 4 પોલીસકર્મી ઘાયલ
સુકમા : છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. કોન્ટા-ગોલ્લાપલ્લી રોડ પર નક્સલીઓ દ્વારા મૂકવામાં આવેલા આઇઇડી બ્લાસ્ટમાં એડિશનલ એસપી આકાશ રાવ ગિરિપુંજે શહીદ થયા છે. જ્યારે બ્લાસ્ટમાં અન્ય ચાર સુરક્ષા કર્મી ઘાયલ થયા છે. સુરક્ષા છાવણી…
- નેશનલ

અયોધ્યામાં જમીનના ભાવ આસમાને: 8 વર્ષ બાદ સર્કલ રેટમાં 200%નો જંગી વધારો
અયોધ્યા: ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યાર બાદ શહેર અને આસપાસના વિસ્તારોની જમીનના ભાવ સતત (Increase in land price in Ayodhya) વધી રહ્યા છે. એવામાં જમીનના ઉપયોગ અને સ્થાનના આધારે અયોધ્યામાં જમીનનો સર્કલ…
- ધર્મતેજ

ફોકસ : માતા પાર્વતી ને ગૌરીના એક સાથે કરો દર્શન
મનોજ પ્રકાશ આદિ કૈલાસ ઉત્તરાખંડનું એક માત્ર એવું તીર્થસ્થળ છે કે જ્યાં પહોંચતા જ મનને અસીમ શાંતિ તો મળે છે, પરંતુ સાથે જ માતા પાર્વતી અને ગૌરીના દર્શનનો પણ લાભ મળે છે. બન્ને માતા એક જ શક્તિનું રૂપ છે. નામ…









