- IPL 2025
LSG Vs SRH: આઇપીએલમાંથી લખનઉ બહાર, હૈદરાબાદનો છ વિકેટથી વિજય
લખનઉ: અહીંના એકના સ્ટેડિયમ ખાતે આઇપીએલની 61મી મેચ હૈદરાબાદ અને લખનઉ વચ્ચે રમાઈ. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ લેતા પહેલા દાવમાં લખનઉએ સાત વિકેટે 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતા. સામે પક્ષે જીતવા માટે મેદાનમાં ઉતરેલી હૈદરાબાદે બીજી ઓવરમાં 17…
- નેશનલ
અટારી બોર્ડર પર આવતીકાલથી ફરી શરૂ થશે રિટ્રિટ સેરેમની: BSFએ લીધો નિર્ણય
નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધમાં ખટાશ આવી છે અને બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ છે. આ દરમિયાન ભારતે અનેક મોટા નિર્ણયો લીધા હતા. સિંધુ જળ સમજૂતી મોકૂફ, પાકિસ્તાનીઓને દેશ છોડવાનો આદેશ તેમજ વાઘા અટારી બોર્ડર…
- અમદાવાદ
24 કલાકમાં ગુજરાતમાં અકસ્માતની વણઝાર, નવસારી, સુરેન્દ્રનગર, સુરત, અમરેલી અને મોરબીમાં અકસ્માત
અમદાવાદ: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે. છેલ્લા અઠવાડિયામાં અકસ્માતની અનેક ઘટનાઓ નોંધાઈ છે. આજે પણ રાજ્યમાં નવસારી, સુરેન્દ્રનગર, સુરત, અમરેલી, મોરબી સહિતના સ્થળોએ માર્ગ અકસ્માત સર્જાયો હતો. છેલ્લા 24 કલાક અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકો મોતનો કોળિયો બની ગયા…
- સ્પોર્ટસ
સૈફ અંડર-19 ચેમ્પિયનશીપમાં ભારત બન્યું ચેમ્પિયન, પેનલ્ટી શૂટઆઉટમાં બાંગ્લાદેશને હરાવ્યું
યૂપિયા (અરુણાચલ પ્રદેશ): ભારતે રવિવારે પેનલ્ટી શૂટઆઉટમાં બાંગ્લાદેશને 4-3થી હરાવીને સૈફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જાળવી રાખ્યું હતું. નિયમિત સમય પછી મેચ 1-1થી બરાબરી પર રહી હતી જેના કારણે પરિણામ માટે પેનલ્ટી શૂટઆઉટની જરૂર પડી હતી. ભારતે મેચની બીજી મિનિટમાં…
- નેશનલ
જાફરાબાદ પાસે દેખાયેલી શંકાસ્પદ બોટ અંગે ખુલાસો, બોટ પાકિસ્તાની નહિ પણ…..
જાફરાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સરહદી તણાવમાં યુદ્ધવિરામ બાદ અરબ સાગરમાં જાફરાબાદના દરિયાકાંઠાથી 20 નોટિકલ માઈલ દૂર એક શંકાસ્પદ બોટ દેખાતા ખળભળાટ મચી ગયો હતો. જો કે, હવે આ મામલે ખુલાસો થયો છે. વલસાડના એસપી કરણરાજ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું…
- IPL 2025
IPL: આવતીકાલે રાજસ્થાન અને ચેન્નઇ વચ્ચે ટક્કર, સન્માન બચાવવા મેદાનમાં ઉતરશે બંન્ને ટીમો
નવી દિલ્હીઃ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયેલી અને છેલ્લા બે સ્થાનો પર રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ મંગળવારે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટકરાશે ત્યારે પોતાનું સન્માન બચાવવા માટે મેદાનમાં ઉતરશે. આવતીકાલની મેચ રાજસ્થાન રોયલ્સ માટે 2025 સીઝનની છેલ્લી…
- IPL 2025
રાજસ્થાનના યુવા બેટ્સમેન અંગે હવે રાહુલ દ્રવિડે આપ્યું મહત્ત્વનું નિવેદન
જયપુરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણ વચ્ચે આઈપીએલને વચ્ચે સ્થગિત કરવામાં આવ્યા પછી ફરી શરુ કરી છે, ત્યારે આ વખતે આઈપીએલમાં નવોદિત બેટરોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટીમ પ્લેઓફમાં પહોંચી નથી. આમ છતાં આગામી સિઝનમાં નવોદિત ઉત્તમ પર્ફોર્મ કરે…
- ભુજ
ગાંધીધામમાં પાણી પીવાના બહાને આવેલો બાવો 14 લાખના દાગીના લઈ ફરાર
ભુજ: ઈન્ટરનેટના સતત વધી રહેલા વ્યાપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધુનિક સમયમાં પણ કાળા જાદુ, ટોટકામાં વિશ્વાસ રાખી છેતરામણીનો ભોગ બનતા રહેતા અંધશ્રદ્ધાળુઓના કિસ્સાઓ લગભગ દરરોજ સામે આવતા રહે છે. તમારા શરીરમાં અને ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીનાઓમાં નડતર હોવાના નામે ડરાવીને…
- આમચી મુંબઈ
શરદ પવારે ભત્રીજાને ફોન કર્યો
પુણે: પ્રસ્તાવિત પુરંદર એરપોર્ટ માટે જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ખેડૂતોના એક જૂથે પુણેમાં એનસીપી (એસપી)ના વડા શરદ પવારને મળીને રાજ્ય સરકાર સમક્ષ તેમની ચિંતાઓ ઉઠાવવા વિનંતી કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે પવારે તેમની મુલાકાત દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન…
- ભુજ
સીમાડે અજંપાભરી સ્થિતિ વચ્ચે સેનાની ત્રણેય પાંખના વડાએ કચ્છના સરહદી વિસ્તારની મુલાકાત લીધી
ભુજ: ભારત-પાકિસ્તાનની વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદો પર યુદ્ધ વિરામ વચ્ચે પણ અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે, ત્યારે ભારતીય સેનાના ત્રણેય પાંખના વડા ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ જનરલ અનિલ ચૌહાણે આજે પશ્ચિમી સીમાએ કચ્છના અબડાસા તાલુકાના નલિયા પાસેના ભાનાડા ખાતે આવેલા ભારતીય…