- નેશનલ
રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ , જાણો કોણ છે હત્યાનો માસ્ટર માઈન્ડ
ઈન્દોર : મેઘાલયમાં ઈન્દોરના નિવાસી રઘુવંશીની હત્યા કેસમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. જેમાં ઈન્દોર અને શિલોંગ પોલીસ રાજા રઘુવંશી અને સોનમ કેસ અંગે સંયુક્ત ઓપરેશન ચલાવી રહી હતી. લગ્ન પછી હનીમૂન માટે ગયેલા રાજા રઘુવંશીની મેઘાલયમાં હત્યા કરવામાં આવી…
- મનોરંજન
સોનમની બર્થડે પાર્ટીમાં બોલિવુડ સ્ટાર્સની ચમકધમક; કરીના, જાહ્નવી સહિત સેલેબ્સનો જમાવડો
નવી દિલ્હી: બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરનો આજે જન્મ દિવસ છે. સોનમે તેનો 39મો જન્મદિવસ મોડી રાત્રે ફિલ્મસ્ટારોને પાર્ટી આપીને ઉજવ્યો હતો. ગઈકાલે રાત્રે, ફિલ્મ ઉદ્યોગના તેના નજીકના મિત્રો જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા જેમાં કરિના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર…
- મનોરંજન
દિગ્ગજ દિગ્દર્શક પાર્થો ઘોષનું નિધન; બોલિવૂડમાં શોકનો માહોલ
મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. બંગાળ મૂળના જાણીતા ફિલ્મ દિગ્દર્શક પાર્થો ઘોષનું 75 વર્ષની વયે નિધન (Partho Ghosh passed away) થયું છે. આંજે સોમવારે સવારે તેમણે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી…
- નેશનલ
મને ખબર છે કે મારી દીકરી શું કરી શકે છે? સોનમના પિતાએ આપ્યું ચોંકાવનારૂ નિવેદન
ઇન્દોરઃ રાજા રઘુવંશીની હત્યા થઈ તે કેસમાં અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. રાજાના ભાઈ વિપિન રઘુવંશી અને માતાના નિવેદન બાદ હવે સોનમ રઘુવંશીના પિતા દેવી સિંહનું નિવેદન બહાર આવ્યું છે. મીડિયા સાથે વાત કરતા પિતા દેવી સિંહ સાથે વાત…
- નેશનલ
અમૂલે ખાસ કાર્ટૂનથી ચિનાબ બ્રિજના ઉદ્ઘાટનની ઉજવણી કરી; રેલ પ્રધાને આભાર માન્યો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે આર્ક બ્રિજ ચિનાબ બ્રિજ (Chenab Bridge)નું ઉદ્ઘાટન કર્યું હતુ. આ બ્રિજને એન્જીનીયરીંગની અજાયબી ગણાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું સફળ નિર્માણ ભારતીયો માટે ગૌરવની વાત છે, એવામાં…
- આમચી મુંબઈ
મધ્ય રેલવે પર થયેલી દુર્ઘટના બાદ રેલવે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે લોકલ ટ્રેનમાં…
મુંબઈઃ મુંબઈગરા માટે સોમવારની સવાર ખૂબ જ ગોઝારી રહી હતી. મુંબ્રા ખાતે લોકલ ટ્રેનમાંથી પડી જતાં પાંચ પ્રવાસીઓ પડી જતાં તેમનું મૃત્યુ હતું જ્યારે અનેક પ્રવાસીઓને ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ હવે રેલવે દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન 11 જૂને જેલમાંથી મુક્ત થવાની શક્યતા
ઇસ્લામાબાદ: પાકિસ્તાનની જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 11 જૂને જામીન મળવાની શક્યતા છે. તેમની પાર્ટીના એક ટોચના નેતાએ એક નિવેદન આપ્યું છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટ 11 જૂને 190 મિલિયન પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાન…
- આમચી મુંબઈ
મુંબઈગરાને આ વર્ષે મોટી મૂર્તિ જોવા મળશે ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પરના પ્રતિબંધને કારણે મુંબઈ શહેરના મોટા ભાગના મૂર્તિકારો નવરા થઈ ગયા છે અને બીજી તરફ ગણેશમંડળો પીઓપીની મૂર્તિને પરવાનગી આપે તો બૂકિંગ કરવા માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે સોમવારે મુંબઈ હાઈ કોર્ટમાં…