- નેશનલ
મને ખબર છે કે મારી દીકરી શું કરી શકે છે? સોનમના પિતાએ આપ્યું ચોંકાવનારૂ નિવેદન
ઇન્દોરઃ રાજા રઘુવંશીની હત્યા થઈ તે કેસમાં અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. રાજાના ભાઈ વિપિન રઘુવંશી અને માતાના નિવેદન બાદ હવે સોનમ રઘુવંશીના પિતા દેવી સિંહનું નિવેદન બહાર આવ્યું છે. મીડિયા સાથે વાત કરતા પિતા દેવી સિંહ સાથે વાત…
- નેશનલ
અમૂલે ખાસ કાર્ટૂનથી ચિનાબ બ્રિજના ઉદ્ઘાટનની ઉજવણી કરી; રેલ પ્રધાને આભાર માન્યો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે આર્ક બ્રિજ ચિનાબ બ્રિજ (Chenab Bridge)નું ઉદ્ઘાટન કર્યું હતુ. આ બ્રિજને એન્જીનીયરીંગની અજાયબી ગણાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું સફળ નિર્માણ ભારતીયો માટે ગૌરવની વાત છે, એવામાં…
- આમચી મુંબઈ
મધ્ય રેલવે પર થયેલી દુર્ઘટના બાદ રેલવે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે લોકલ ટ્રેનમાં…
મુંબઈઃ મુંબઈગરા માટે સોમવારની સવાર ખૂબ જ ગોઝારી રહી હતી. મુંબ્રા ખાતે લોકલ ટ્રેનમાંથી પડી જતાં પાંચ પ્રવાસીઓ પડી જતાં તેમનું મૃત્યુ હતું જ્યારે અનેક પ્રવાસીઓને ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ હવે રેલવે દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન 11 જૂને જેલમાંથી મુક્ત થવાની શક્યતા
ઇસ્લામાબાદ: પાકિસ્તાનની જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 11 જૂને જામીન મળવાની શક્યતા છે. તેમની પાર્ટીના એક ટોચના નેતાએ એક નિવેદન આપ્યું છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટ 11 જૂને 190 મિલિયન પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાન…
- આમચી મુંબઈ
મુંબઈગરાને આ વર્ષે મોટી મૂર્તિ જોવા મળશે ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પરના પ્રતિબંધને કારણે મુંબઈ શહેરના મોટા ભાગના મૂર્તિકારો નવરા થઈ ગયા છે અને બીજી તરફ ગણેશમંડળો પીઓપીની મૂર્તિને પરવાનગી આપે તો બૂકિંગ કરવા માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે સોમવારે મુંબઈ હાઈ કોર્ટમાં…
- આમચી મુંબઈ
રેલવેએ ફરી જવાબદારી ખંખેરીઃ વેસ્ટર્ન રેલવેમાં જે ઉપાયો નિષ્ફળ ગયા તે મધ્ય રેલવેમા પ્રવાસીઓના જીવ કેમ બચાવશે?
મુંબઈઃ મુંબઈ અને સમગ્ર મેટ્રોપોલિટન રિજનના લાખો પ્રવાસીઓ રોજ રેલવે દ્વારા મુસાફરી કરે છે. મુંબઈની ઓળખ લોકલ રેલવે પણ છે, તેને લાઈફલાઈન કહે છે, પરંતુ આ લાઈફલાઈન ડેથ ટ્રેપ બની જાય છે અને આવું એકવાર નહીં વારંવાર થાય છે, પરંતુ…
- ઇન્ટરનેશનલ
ગાઝા જતી સહાય બોટ મેડલીન પર ઇઝરાયેલનો હુમલો: ગ્રેટા થનબર્ગ સહિત 12 એક્ટિવિસ્ટની ધરપકડ
પેરીસ: ઇઝરાયેલની નાકાબંધીને કારણે ગંભીર માનવીય કટોકટીમાંથી પસાર થઇ રહેલા ગાઝાના લોકો (Humanitarian Crisis in Gaza) માટે માનવતાવાદી સહાય લઇને જઈ રહેલી બ્રિટિશ ધ્વજવાળી સિવિલિયન બોટ મેડલીન બોટ પર ઈઝરાયેલી સેનાએ હુમલો (Israel attack on Madleen) કર્યો છે. ઈઝરાયેલે બોટમાં…
- નેશનલ
છત્તીસગઢમાં નક્સલી હુમલામાં એસપી આકાશ રાવ શહીદ, બ્લાસ્ટમાં 4 પોલીસકર્મી ઘાયલ
સુકમા : છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. કોન્ટા-ગોલ્લાપલ્લી રોડ પર નક્સલીઓ દ્વારા મૂકવામાં આવેલા આઇઇડી બ્લાસ્ટમાં એડિશનલ એસપી આકાશ રાવ ગિરિપુંજે શહીદ થયા છે. જ્યારે બ્લાસ્ટમાં અન્ય ચાર સુરક્ષા કર્મી ઘાયલ થયા છે. સુરક્ષા છાવણી…