- IPL 2025
સ્ટોઇનિસે પંજાબનો સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો, દિલ્હીને 207નો લક્ષ્યાંક
જયપુરઃ પંજાબ કિંગ્સ (PBKS)એ અહીં બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 206 રન બનાવીને દિલ્હી કૅપિટલ્સે (DC)ને 207 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. શરૂઆતની બે સાધારણ ભાગીદારી બાદ કૅપ્ટન શ્રેયસ ઐયરે (53 રન, 34 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)…
- નેશનલ
સુપ્રીમ કોર્ટનો કેન્દ્રીય અર્ધ સૈનિક દળોમાં આઇપીએસ અધિકારીઓની નિમણૂક બંધ કરવા આદેશ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે તેના મહત્વના ચુકાદામાં ગૃહ મંત્રાલયને કેન્દ્રીય અર્ધ સૈનિક દળોમાં આઇપીએસ અધિકારીની નિમણૂક બંધ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું અર્ધલશ્કરી દળોમાં આઇપીએસ અધિકારીઓના લેટરલ એન્ટ્રીને કારણે કેડર અધિકારીઓને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવામાં ઘણી…
- નેશનલ
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થતા મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર શશિ થરૂરે કર્યો કટાક્ષ
નવી દિલ્હી : ભારતે પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે અમેરિકા જઈ રહ્યું છે.ત્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે…
- IPL 2025
શ્રેયસે સિક્કો ઉછાળ્યો, પણ ટૉસ હાર્યોઃ દિલ્હીએ ફીલ્ડિંગ પસંદ કરી
જયપુરઃ દિલ્હી કૅપિટલ્સે (DC)એ અહીં પંજાબ કિંગ્સ (PBKS) સામે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ પસંદ કરી હતી. અક્ષર પટેલ આ મૅચમાં પણ નથી એટલે દિલ્હીનું સુકાન ફરી એક વખત ડુ પ્લેસી સંભાળશે. પંજાબના સુકાની શ્રેયસ ઐયરે સિક્કો (TOSS) ઉછાળ્યો હતો અને…
- અમદાવાદ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો; જાફરાબાદ-માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ
અમદાવાદ: અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના પગલે સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને 50 થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે અમરેલીના જાફરાબાદ અને જૂનાગઢના માંગરોળ બંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં રાજકીય સંકટ ઘેરાયું, મુહમ્મદ યુનુસે સલાહકાર પરિષદની આકસ્મિક બેઠક બોલાવી
ઢાકા: બાંગ્લાદેશમાં સતત વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે સલાહકાર પરિષદની આકસ્મિક બેઠક બોલાવી છે. યુનુસ રાષ્ટ્રીય આર્થિક પરિષદની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બાદ તરત જ મંત્રીઓ સાથે બેઠક કરે તેવી શકયતા છે. જમાત-એ-ઇસ્લામીના નેતાઓને મળશે આ…
- સ્પોર્ટસ
ભારતની નવી ટેસ્ટ ટીમમાં આટલા ઑલરાઉન્ડર, ફાસ્ટ બોલર અને સ્પિનર…
મુંબઈઃ આગામી 20મી જૂને ઇંગ્લૅન્ડ (England)માં શરૂ થનારી પાંચ મૅચની સિરીઝ સાથે ભારત (India)ની ટેસ્ટ ટીમ (Test Team)નો પરિવર્તનકાળ શરૂ થશે અને એ નવી ટીમનું સુકાન શુભમન ગિલને સોંપવામાં આવ્યું છે. તેને 18 ખેલાડીઓની એવી ટેસ્ટ ટીમ સોંપવામાં આવી છે…
- સ્પેશિયલ ફિચર્સ
જૂનમાં મહિનામાં આટલા દિવસ નહીં થાય બેંકોમાં કામકાજ, RBIએ આપી માહિતી…
મે મહિનો પૂરો થઈને જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આરબીઆઈ (RBI) દ્વારા જૂન મહિનામાં આવનારા બેંક હોલિ-ડેની યાદી બહાર પાડવામાં આવી છે. જો તમે પણ જૂન મહિનામાં બેંક સંબંધિત કામકાજ પતાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ…
- આમચી મુંબઈ
માતા પર હુમલો કરવા જઇ રહેલા પિતાની પુત્રએ કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા: મૃતદેહ સળગાવ્યો
પાલઘર: પાલઘર જિલ્લામાં બોલાચાલી થયા બાદ માતા પર હુમલો કરવા જઇ રહેલા પિતાને પુત્રએ કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ પિતાના મૃતદેહની સાથે લોહીથી કુહાડીને પણ સળગાવી દીધી હતી. વાડા પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો…
- અમદાવાદ
ગુજરાતની 5400 પંચાયતો મુદ્દતવિહોણી: કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર, ‘લોકશાહીના ફાયદાથી વંચિત રાખવાનું પાપ’
અમદાવાદ: ગુજરાતની 5400 જેટલી પંચાયતોની મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીઓ ન કરાવતા કોંગ્રેસે ભાજપ સરકાર અને રાજ્ય ચૂંટણી આયોગ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ…