- આમચી મુંબઈ

નવી મુંબઈમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈમાં દહિસર વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં શુક્રવારે મોડી રાત બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી પણ ગોડાઉનમાં રહેલો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.લગભગ નવ કલાકે આગ નિયંત્રણમાં આવી હતી. જોકે…
- આમચી મુંબઈ

બનાવટી દસ્તાવેજો રજૂ કરી મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાંથી લાખો રૂપિયા મેળવ્યા
થાણે: બોગસ દસ્તાવેજો તેમ જ દર્દીઓના તૈયાર કરાયેલા બનાવટી રેકોર્ડને આધારે મુખ્ય પ્રધાન રાહત ભંડોળ (સીએમઆરએફ)માંથી 4.75 લાખ રૂપિયા મેળવીને છેતરપિંડી આચરવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સીએમઆરએફના આસિસ્ટન્ટ ડિરેક્ટરે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે…
- નેશનલ

દવાઓ અને ઇન્સ્યુલિનથી મેળવ્યો છુટકારો? અમિત શાહે જણાવી પોતાની ફિટનેસ સિક્રેટ
નવી દિલ્હી: વિશ્વ લીવર દિવસ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક કાર્યક્રમમાં તેમના સ્વાસ્થ્યને લઈને મોટી વાત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેમના જીવનમાં મોટા ફેરફારો થયા છે અને તેનાથી તેમના શરીર અને બ્રેઇનને ઘણો ફાયદો…
- રાશિફળ

ગ્રહોના રાજા સૂર્ય બદલશે ચાલ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સૂર્યની ચાલ બદલાવવાથી, તેના રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિના જાતકો પર તેની સારી નરસી અસર જોવા મળે છે. સૂર્ય એપ્રિલ મહિનાના અંતમાં એટલે કે 27મી એપ્રિલના સાંજે 7.19 કલાકે નક્ષત્ર પરિવર્તન કરવા…
- આમચી મુંબઈ

આ કારણે એક દિવસ માટે મુંબઈ એરપોર્ટ બંધ રહેશેઃ પ્રવાસીઓ નોંધી લો
મુંબઈઃ રોજના હજારો હવાઈ યાત્રીઓથી ધમધમતું મુંબઈ એરપોર્ટ એક દિવસ છ કલાક માટે બંધ રહેવાનું છે. મુંબઈ એરપોર્ટમાં અમુક સમારકામ અને જાળવણીનું કામ કરવાનું હોવાથી આ નિર્ણય લેવાયો છે. આથી 9મી મે, 2025 ના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય…
- આપણું ગુજરાત

ગરમીની ઋતુમાં બહાર સૂતા પહેલા ચેતજો; અંકલેશ્વરમાં પરિવાર બહાર સૂતો રહ્યો અને તસ્કરો કરી ગયા ૧૭ લાખની ચોરી
અમદાવાદ: હાલ ઉનાળાની ઋતુમાં આકરી ગરમીના કારણે લોકો રાત્રિના સમયે રાહત મેળવવા માટે બહાર સૂતા હોય છે પરંતુ આ તસ્કરો માટે લૂંટની આ સૌથી સારી તક બની જતી હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની…
- ભુજ

કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ત્રણને સજાઃ કચ્છ જમીન કૌભાંડમાં આવ્યો ચુકાદો
ભુજ: કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપકુમાર નિરંકરનાથ શર્માને જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશક ભૂકંપ સમયના કચ્છના કાર્યકાળ દરમિયાન કેટલીક ખાનગી કંપનીઓને આર્થિક ફાયદો પહોંચાડવા અને ખોટી રીતે જમીન ફાળવણી કરીને સરકારી તિજારીને લાખોનું નુકસાન પહોંચાડવાના અલગ અલગ કેસમાં અમદાવાદની વિશેષ ઇડી કોર્ટ દ્વારા…
- વીક એન્ડ

વિશેષ: `જીબીલી’ સ્ટાઇલનો વિસ્ફોટ કળાનું તોફાન કે હતાશાના ઘેટાની ચાલ?
– નરેન્દ્ર શર્મા હાયાઓ મિયાઝાકી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની ઓપન એઆઇએ 25, માર્ચ, 2025ના રોજ પોતાના ચેટ જીપીટી 4 ઓ મોડલમાં એક નવા ઈમેજ જનરેશન ફીચરની જાહેરાત કરી હતી, જેમાં યુઝર્સ સીધા તસવીરો બનાવી શકે છે. સિએટલના સોફ્ટવેર એન્જિનિયર ગ્રાન્ટ સ્લૈટને…
- નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં આવ્યો 5.8 ની તીવ્રતાનો ભૂકંપ, આંચકા અનુભવાતા લોકોમાં અફરાતફરીનો માહોલ
જમ્મુ-કાશ્મીરઃ આજે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જમ્મુ કાશ્મીરમાં આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.…









