- આમચી મુંબઈ
આ કારણે એક દિવસ માટે મુંબઈ એરપોર્ટ બંધ રહેશેઃ પ્રવાસીઓ નોંધી લો
મુંબઈઃ રોજના હજારો હવાઈ યાત્રીઓથી ધમધમતું મુંબઈ એરપોર્ટ એક દિવસ છ કલાક માટે બંધ રહેવાનું છે. મુંબઈ એરપોર્ટમાં અમુક સમારકામ અને જાળવણીનું કામ કરવાનું હોવાથી આ નિર્ણય લેવાયો છે. આથી 9મી મે, 2025 ના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય…
- આપણું ગુજરાત
ગરમીની ઋતુમાં બહાર સૂતા પહેલા ચેતજો; અંકલેશ્વરમાં પરિવાર બહાર સૂતો રહ્યો અને તસ્કરો કરી ગયા ૧૭ લાખની ચોરી
અમદાવાદ: હાલ ઉનાળાની ઋતુમાં આકરી ગરમીના કારણે લોકો રાત્રિના સમયે રાહત મેળવવા માટે બહાર સૂતા હોય છે પરંતુ આ તસ્કરો માટે લૂંટની આ સૌથી સારી તક બની જતી હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની…
- ભુજ
કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ત્રણને સજાઃ કચ્છ જમીન કૌભાંડમાં આવ્યો ચુકાદો
ભુજ: કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપકુમાર નિરંકરનાથ શર્માને જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશક ભૂકંપ સમયના કચ્છના કાર્યકાળ દરમિયાન કેટલીક ખાનગી કંપનીઓને આર્થિક ફાયદો પહોંચાડવા અને ખોટી રીતે જમીન ફાળવણી કરીને સરકારી તિજારીને લાખોનું નુકસાન પહોંચાડવાના અલગ અલગ કેસમાં અમદાવાદની વિશેષ ઇડી કોર્ટ દ્વારા…
- વીક એન્ડ
વિશેષ: `જીબીલી’ સ્ટાઇલનો વિસ્ફોટ કળાનું તોફાન કે હતાશાના ઘેટાની ચાલ?
– નરેન્દ્ર શર્મા હાયાઓ મિયાઝાકી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની ઓપન એઆઇએ 25, માર્ચ, 2025ના રોજ પોતાના ચેટ જીપીટી 4 ઓ મોડલમાં એક નવા ઈમેજ જનરેશન ફીચરની જાહેરાત કરી હતી, જેમાં યુઝર્સ સીધા તસવીરો બનાવી શકે છે. સિએટલના સોફ્ટવેર એન્જિનિયર ગ્રાન્ટ સ્લૈટને…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં આવ્યો 5.8 ની તીવ્રતાનો ભૂકંપ, આંચકા અનુભવાતા લોકોમાં અફરાતફરીનો માહોલ
જમ્મુ-કાશ્મીરઃ આજે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જમ્મુ કાશ્મીરમાં આવેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.…
- ગાંધીનગર
ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં ભરાતા વરસાદી પાણીના ઉકેલ માટે લીધો મહત્વનો નિર્ણય
ગાંધીનગર : ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેની માટે સરકારે ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 1534. 19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી…
- રાશિફળ
આજનું રાશિફળ (19-04-25): મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો હશે આજનો દિવસ? જાણી લો એક ક્લિક પર…
આજે પારિવારિક જીવનમાં ચાલી રહેલા કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે. તમારા વર્તનને સકારાત્મક રાખો. આજે તમે ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓ વિશે પણ વિચારી શકો છો. તે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે. તમે જીવનમાં પરિવાર, મિત્રો અને જીવનસાથીની ભૂમિકાને…
- આમચી મુંબઈ
પૂર્વ-પશ્ચિમને જોડનારા કર્ણાક બ્રિજને વાહનોની અવરજવર માટે આ તારીખે ખુલ્લો મૂકી શકાય
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં રેલવે ટ્રેક પર આવેલો અને પૂર્વ-પશ્ચિમને જોડતો મહત્ત્વનો કર્ણાક બ્રિજ સાતમી જૂને ખુલ્લો મૂકાશે એમ પાલિકાનું કહેવું છે. ૨૦૧૪માં આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે ૨૦૨૨માં તેને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં…