- આમચી મુંબઈ
વિદેશમાં રહેતા સંબંધીના સ્વાંગમાં વૃદ્ધા સાથે લાખો રૂપિયાની ઠગાઇ
મુંબઈ: વિદેશમાં રહેતા સંબંધીના સ્વાંગમાં મુંબઈની 81 વર્ષની વૃદ્ધા સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચરવામાં આવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.વૃદ્ધા તેની 60 વર્ષની પુત્રવધૂ (જે આ કેસમાં ફરિયાદી છે) અને 39 વર્ષની પૌત્રી સાથે રહે છે, એમ ચુનાભટ્ટી પોલીસ સ્ટેશનના અધિકારીએ…
- આમચી મુંબઈ
આજે રાતથી એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ
મુંબઈ: એલ્ફિન્સ્ટન બ્રિજ ક્યારે બંધ થશે એ ચર્ચાઓ વચ્ચે પચીસમી એપ્રિલના રાત્રે નવ વાગ્યે (આજથી) બ્રિજ વાહનવ્યવહાર માટે ફાઇનલી બંધ થઇ જશે. પરેલ પૂર્વ અને પ્રભાદેવી પશ્ચિમને જોડનારા ૧૦૦ વર્ષ જૂના એલ્ફિન્સ્ટન બ્રિજને શુક્રવાર રાત્રથી બંધ કરી દેવા માટે મુંબઈ…
- મહારાષ્ટ્ર
સતારામાં રિતેશ દેશમુખની ફિલ્મનો ડાન્સર નદીમાં ડૂબી ગયો; બે દિવસે લાશ મળી
મુંબઈ: અભિનેતા-દિગ્દર્શક રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ની કોરિયોગ્રાફી ટીમનો ૨૬ વર્ષીય ડાન્સર મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કૃષ્ણા નદીમાં એક ગીતનું શૂટિંગ પૂરું કર્યા પછી ડૂબી ગયો હતો. મૃતકની ઓળખ સૌરભ શર્મા તરીકે થઈ છે, ગુમ થયાના બે દિવસ પછી તેનો મૃતદેહ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકાર ખાનગી કોચિંગ ક્લાસને નિયંત્રિત કરવા માટે એક નવો કાયદો લાવશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર શિક્ષકોની શૈક્ષણિક લાયકાત, સલામતી/માળખાકીય ધોરણો અને ભ્રામક જાહેરાતો સહિત અન્ય બાબતોના સંદર્ભમાં ખાનગી કોચિંગ ક્લાસને નિયંત્રિત કરવા માટે એક નવો કાયદો બનાવવાની યોજના બનાવી રહી છે.શાળા શિક્ષણ વિભાગ કર્ણાટક, ગોવા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત કેટલાક અન્ય…
- નેશનલ
પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક, ફેનકોડે ભારતમાં પીએસએલનું પ્રસારણ બંધ કર્યું
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં સિંધુ જળ સંધિ રદ કરવી, અટારી સરહદ બંધ કરવાની સાથે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ દરમિયાન…
- નેશનલ
તેલંગાણામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 14 નકસલવાદીઓએ કર્યું આત્મસમર્પણ
નવી દિલ્હી : દેશના નકસલ પ્રભાવિત રાજ્યોમાં સરકારે છેડેલા નક્સલ મુક્ત અભિયાનની અસર જોવા મળી રહી છે. જેમાં તેલંગાણા પોલીસ સમક્ષ ગુરુવારે પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના 14 સભ્યોએ આત્મસમર્પણ કર્યું. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર વિવિધ કેડરના 14 નકસલવાદીઓએ આત્મસમર્પણ…
- IPL 2025
રાજસ્થાનના કોચ દ્રવિડના બેંગલૂરુમાં આરસીબી હવે પહેલી વાર જીતશે કે નહીં?
બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ આ વખતે આઠમાંથી પાંચ મૅચ જીતીને 10 પૉઇન્ટ સાથે ચોથા નંબર પર છે, પણ આ ટીમ એવી છે જે ઘરઆંગણે હજી સુધી એક પણ મૅચ નથી જીતી શકી. રજત પાટીદારના નેતૃત્વમાં આરસીબીએ આઠમાંથી પાંચેય…
- મનોરંજન
કરોડોની માલિક હોવા છતાં Kokilaben Ambani ખાય છે આવું ભોજન….
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે, આ પરિવારના દરેકે દરેક સભ્યની લક્ઝુરિયલ સાઈફસ્ટાઈલ વિશે જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. અંબાણી પરિવારના બિગ બોસ તરીકે ઓળખાતા કોકિલાબેન અંબાણી 90 વર્ષે પણ પોતાની સુંદરતા, લાઈફસ્ટાઈલથી પોતાની વહુ…
- સૌરાષ્ટ્ર
રાજકોટ, અમરેલી સહીત સૌરાષ્ટ્ર તપ્યું; તાપમાનનો પારો ૪૩ ડીગ્રીએ પહોંચ્યો
અમદાવાદ: ગુજરાતમાં ચૈત્ર મહિનાની આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૪૩ ડીગ્રી સે. તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું હતું. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ૪૩ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત કચ્છમાં ભુજ અને કંડલા એરપોર્ટ…
- અમદાવાદ
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ધામધૂમથી ઉજવાશે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ
અમદાવાદ: આજે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૪૮મો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. રાજકોટ, પાલીતાણા, ભાવનગર, જેતપુર અને ખંભાળિયા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના જન્મોત્સવ ઉજવવામાં આવશે. આ…