- IPL 2025
મુંબઈએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી, હૈદરાબાદને પ્રથમ આતશબાજીનો મોકો
હૈદરાબાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ આજે અહીં હૈદરાબાદના મેદાન પર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મૅચ પહેલાં ટૉસ (TOSS) જીતીને ફીલ્ડિંગ (Fielding) પસંદ કરી હતી. એ સાથે, હાર્ડ-હિટર્સ ધરાવતી હૈદરાબાદની ટીમને પ્રથમ બૅટિંગમાં આતશબાજીથી તોતિંગ સ્કોર નોંધાવવાની તક મળી…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈમાં અતિજોખમી ઇમારતોની સંખ્યા હવે ૯૫
મુંબઈ: દક્ષિણ મુંબઈની અંદાજે ૧૪,૦૦૦ ઇમારતનું સ્ટ્રકચરલ ઓડિટ કરવાનો નિર્ણય મ્હાડાના મુંબઈ ઇમારત સમારકામ અને પુનર્રચના વિભાગે લીધો છે. પ્રથમ તબક્કામાં ૧,૦૦૦ ઇમારતનું સ્ટ્રકચરલ ઓડિટ કરાઇ રહ્યું છે અને અત્યાર સુધી ૬૬૬ ઇમારતની તપાસ પૂરી થઇ છે, જ્યારે ૫૪૦ ઇમારતનો…
- મહારાષ્ટ્ર
જીવનભર કાશ્મીર ફરવાનું સપનું સેવ્યું, નિવૃત્તિ પછી ગયા ને આતંકી બુલેટનો ભોગ બન્યા
મુંબઈ: દિલીપ ડેલસેએ જીવનભર સખત પરિશ્રમ કર્યો, નિવૃત્તિ બાદ ધરતી પરના સ્વર્ગની મોજ માણવા ગયા ને આતંકવાદીઓની ગોળીનો શિકાર બન્યા, એમ જણાવતા શોક વ્યક્ત કરે છે ડેલસેના મિત્ર અશોક નેરકર.ડેલસેને તેના દયાળુ અને મદદરૂપ સ્વભાવને કારણે તમામ લોકો યાદ કરશે,…
- મહારાષ્ટ્ર
પુણેનો સંતોષ જગદાળે આતંકવાદીઓનો શિકાર થયો પણ સાંગલીનો સંતોષ જગદાળે બચી ગયો
મુંબઈ: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પુણેનો સંતોષ જગદાલે મૃત્યુ પામ્યો હતો, પરંતુ સાંગલીનો સંતોષ જગદાલે એક કલાક પહેલા જ ત્યાંથી નીકળી ગયો હોવાથી બચી ગયો હતો. છતાં તેની સલામતીની પુચ્છા કરવા તેનો ફોન સતત રણકી રહ્યો હતો. બૈસારણમાં જ્યાં હુમલો…
- ગોંડલ
ગોંડલના ચોરડી ગામે વેરહાઉસમાં ૭.૪૯ લાખની મગફળીની ચોરી મામલે પોલીસ તપાસ શરૂ
ગોંડલ: રાજકોટ જીલ્લાના ગોંડલના ચોરડી ગામે એક વેરહાઉસમાંથી નાફેડની રૂ. ૭.૪૯ લાખની કિંમતની ૨૮૭ બોરી મગફળીની ચોરી થઈ હોવાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. અજાણ્યા તસ્કરોએ ૧૯ એપ્રિલથી ૨૧ એપ્રિલની વચ્ચે વેરહાઉસના તાળા તોડીને આ ચોરીને અંજામ આપ્યો…
- મહારાષ્ટ્ર
મોદી સરકાર પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને શોધી કાઢશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ટૂંક સમયમાં પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને શોધી કાઢશે અને તેમને ન્યાયના કઠેડામાં લાવશે.’અહીં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું હતું…
- સ્પોર્ટસ
ધર્મને નામે નિર્દોષ નાગરિકોને મારી નાખવા એ તો નર્યું પાપ કહેવાયઃ મોહમ્મદ સિરાજ
નવી દિલ્હીઃ કાશ્મીરના પહલગામમાં મંગળવારે પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ હિન્દુ પર્યટકો પર હુમલો (Terror atrack) કરીને 28 લોકોને મારી નાખ્યા અને બીજા કેટલાકને ઘાયલ કર્યા એ ઘટનાની ભારતીય ક્રિકેટરો તેમ જ ઍથ્લીટોએ આકરા શબ્દોમાં નિંદા કરી છે તેમ જ અસરગ્રસ્ત લોકોના પરિવારો…
- મહારાષ્ટ્ર
પહલગામ આતંકવાદી હુમલો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પીડિતો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બાવીસમી એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપુર્ણ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા પીડિતોના દરેક પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ હુમલામાં છ પ્રવાસીઓના મોત થયા હતા, જે બધા મહારાષ્ટ્રના…