- આમચી મુંબઈ
કુણબી સમાજ બાદ હવે તેલી સમાજ આક્રમક: રસ્તા પર ઉતરવાની ચિમકી
મુંબઈ: મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયામાં સૂસૂત્રતા લાવવાના ઓઠાં હેઠળ મરાઠા સમાજનું ઓબીસીકરણ થવું જોઈએ નહીં. મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવશે તો તેના વિરોધમાં તેલી સમાજ રસ્તા પર ઉતરીને આક્રમક આંદોલન કરશે, એમ તેલી સમાજ મહાસંઘે…
- આમચી મુંબઈ
રામ મંદિરની ટીકા કરનારા ઉદ્ધવ ઠાકરેની ચીડ ચડે છે: મહાજન
મુંબઈ: રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને કહ્યું હતું કે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ઉદ્ધવ ઠાકરેની ટીકા કમનસીબ છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. વડા પ્રધાન મોદી પોતે આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. પરંતુ ઉદ્ધવ ઠાકરેના મગજમાં…
- આમચી મુંબઈ
મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે સરકાર કટિબદ્ધ: મુખ્ય પ્રધાન
મુંબઈ: મરાઠા સમાજને આરક્ષણ મળે તે માટે રાજ્યમાં વિવિધ સ્થળે આંદોલન ચાલી રહ્યા છે અને જાલનામાં મનોજ જરાંગે અનશન પર બેઠા છે ત્યારે મુંબઈમાં સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠક બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે મરાઠા…
- આમચી મુંબઈ
ઓબીસી રસ્તા પર ઉતરશે: આજથી ઔરંગાબાદમાં અન્નત્યાગ આંદોલન
મુંબઈ: રાજ્યમાં એક તરફ મરાઠા આરક્ષણનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે બીજી તરફ ઓબીસી સમાજ હવે રસ્તા પર ઉતરવાનો છે. ઓબીસીમાંથી મરાઠા સમાજને આરક્ષણ આપવાનો વિરોધ થઈ રહ્યો છે. ઓબીસી સમન્વય સમિતિએ આને માટે ઔરંગાબાદમાં અન્નત્યાગ આંદોલન બુધવારથી ચાલુ થઈ…
- નેશનલ
14મી ઓક્ટોબરના છે સૂર્યગ્રહણ: આ ચાર રાશિના જાતકોના જીવનમાં લાગશે મુશ્કેલીનું ગ્રહણ
સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. વૈજ્ઞાનિક અને ખગોળીય ગણાતી આ બંને ઘટનાઓનું એક આગવું ધાર્મિક મહત્ત્વ પણ છે. આજે આપણે અહીં સૂર્યગ્રહણ વિશે વાત કરવાના છીએ. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 20મી એપ્રિલ, 2023ના જોવા મળ્યું હતું અને વર્ષનું…
- આમચી મુંબઈ
થાણેમાં બિનવારસ બોટમાંથી મળી આવ્યા વિસ્ફ્ટકો, પ્રશાસન દોડતું
મુંબઈઃ થાણે સ્થિત ઉલ્હાસ નદીમાં ચાલી રહેલી ગતિવિધિઓ મુદ્દે તપાસ કરતા આજે નદીમાંની બિનવારસ બોટમાંથી વિસ્ફોટક સામગ્રીનો જથ્થો મળ્યા પછી પ્રશાસન દોડતું થઈ ગયું હતું. ઉલ્હાસ નદી પર થાણે કલેક્ટર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં બિનવારસ એક બોટમાંથી 17…
- નેશનલ
ભારતીય દૂતાવાસ બંધ કરો, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારતની મુલાકાત વખતે આવ્યો ધમકીભર્યો કોલ…
ઓટાવા: કેનેડિયન આતંકવાદી જૂથે આજે ભારતને ઓટાવામાં ભારતીય દૂતાવાસને બંધ કરવા અને હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પાછા બોલાવવા માટે અન્ય એક ધમકીભર્યો કોલ કર્યો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા અને નરેન્દ્ર મોદી સાથે…
- મનોરંજન
2024ની 15મી ઓગસ્ટ છે એકદમ ખાસ, જાણો છો કેમ?
હવે તમે કહેશો કે ભાઈ દર વર્ષે 15મી ઓગસ્ટ તો ખાસ જ હોય છે, એમાં તમે શું નવી વાત કહી. પરંતુ આવતા વર્ષે 2024ની 15મી ઓગસ્ટ ભારતીયો માટે તો ખાસ રહેવાની જ છે, પણ એની સાથે સાથે ફિલ્મરસિયાઓ માટે ખૂબ…
- આપણું ગુજરાત
જ્ઞાતિ જાતિનાં સમીકરણો પ્રમાણે બધું ગોઠવાઈ ગયું છે, રાજકોટ મહાનગરપાલિકાનાં પદાધિકારીઓની પસંદગી પુર્ણ
રાજકોટ મહાનગર પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમનની ટર્મ પૂર્ણ થતાં પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા ગત 1 સપ્ટેમ્બરે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશના નેતાઓ જયંતિભાઈ કવાડિયા, આધશક્તિબેન મજમુદાર અને બ્રિજરાજસિંહ દ્વારા કાઉન્સિલરો અને પદાધિકારીઓ પાસેથી અભિપ્રાય…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ત્રણ મહિનામાં કુપોષણને કારણે 2,403 બાળકના મોત
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન કુપોષણને કારણે 2,403 બાળકના મોત થયા હતા, જેમાંથી આદિવાસી વિસ્તારોમાં કુપોષણના કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા 730 છે, એવી માહિતી સરકારે આજે આપી હતી.રાજ્ય સરકારના બાળ વિકાસ સેવા યોજના દ્વારા આ આંકડા જાહેર…