- નેશનલ

33 વર્ષ પહેલા 35 ગામના કાગળો બળીને ખાખ થઇ ગયા હતા આ એક વ્યક્તિએ બદલી ગામની જિંદગી…
કન્નૌજ: આપણામાં એક કહેવત છે કે ડૂબતો માણસ તણખલું પણ પકડે…જ્યારે આપણું સર્વસ્વ દાવ પર લાગેલું હોય ત્યારે પથ્થર એટલા દેવ અને પગથિયા એટલા મંદિર કરીએ. જ્યારે તમે તમારા અસ્તિત્વને શોધો ત્યારે તમે કોઇ પણને પૂછો કે હવે હું આગળ…
- નેશનલ

…તો બેંક તમને દરરોજ આપશે રૂ. 5000, જાણી લો RBIનો નવો નિયમ…
જો તમે પણ કોઈ બેંકમાંથી લોન લીધી છે અને લોનનું રિ-પેમેન્ટ કે સેટલમેન્ટ કરી દીધું છે. ત્યાર બાદ પણ જો બેંક દ્વારા તમને જમા કરાવેલા દસ્તાવેજો પાછા નહીં મળે તો તમને દરરોજના 5000 રૂપિયા આપવામાં આવશે. જેમાં બધા પ્રકારની સ્થાવર…
- આમચી મુંબઈ

અનામતનો મુદ્દો, શિંદે સરકાર દ્વારા મહારાષ્ટ્ર સાથે ઘોર છેતરપિંડી: કૉંગ્રેસ
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી અનામત વિરોધી છે એ વાત સૌ જાણે છે. હાલમાં, રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની શિંદે-ફડણવીસ-પવાર સરકાર ઓબીસી, મરાઠા કે ધનગર સમુદાયને અનામત આપવા માંગતી નથી. તેઓ સત્તાના ભૂખ્યા છે અને સત્તા માટે ગમે તેવા શબ્દો આપીને ગેરમાર્ગે…
- આમચી મુંબઈ

બુલઢાણા ક્રાંતિ મોરચા: બુલઢાણામાં ફરી મરાઠા ક્રાંતિ મોરચા, હજારો લોકો એકઠા થયા
બુલઢાણામાં આજે બુધવારે સકલ મરાઠા સમાજ દ્વારા મરાઠા ક્રાંતિ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચમાં 30 થી 35 હજાર મરાઠા ભાઈઓએ ભાગ લીધો હતો. જેમાં યુવાનોની મોટી ભાગીદારી છે અને કોલેજની યુવતીઓએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.અગાઉ સાત વર્ષ…
- આમચી મુંબઈ

કુણબી સમાજ બાદ હવે તેલી સમાજ આક્રમક: રસ્તા પર ઉતરવાની ચિમકી
મુંબઈ: મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયામાં સૂસૂત્રતા લાવવાના ઓઠાં હેઠળ મરાઠા સમાજનું ઓબીસીકરણ થવું જોઈએ નહીં. મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવશે તો તેના વિરોધમાં તેલી સમાજ રસ્તા પર ઉતરીને આક્રમક આંદોલન કરશે, એમ તેલી સમાજ મહાસંઘે…
- આમચી મુંબઈ

રામ મંદિરની ટીકા કરનારા ઉદ્ધવ ઠાકરેની ચીડ ચડે છે: મહાજન
મુંબઈ: રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને કહ્યું હતું કે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ઉદ્ધવ ઠાકરેની ટીકા કમનસીબ છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. વડા પ્રધાન મોદી પોતે આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. પરંતુ ઉદ્ધવ ઠાકરેના મગજમાં…
- આમચી મુંબઈ

મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે સરકાર કટિબદ્ધ: મુખ્ય પ્રધાન
મુંબઈ: મરાઠા સમાજને આરક્ષણ મળે તે માટે રાજ્યમાં વિવિધ સ્થળે આંદોલન ચાલી રહ્યા છે અને જાલનામાં મનોજ જરાંગે અનશન પર બેઠા છે ત્યારે મુંબઈમાં સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠક બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે મરાઠા…
- આમચી મુંબઈ

ઓબીસી રસ્તા પર ઉતરશે: આજથી ઔરંગાબાદમાં અન્નત્યાગ આંદોલન
મુંબઈ: રાજ્યમાં એક તરફ મરાઠા આરક્ષણનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે બીજી તરફ ઓબીસી સમાજ હવે રસ્તા પર ઉતરવાનો છે. ઓબીસીમાંથી મરાઠા સમાજને આરક્ષણ આપવાનો વિરોધ થઈ રહ્યો છે. ઓબીસી સમન્વય સમિતિએ આને માટે ઔરંગાબાદમાં અન્નત્યાગ આંદોલન બુધવારથી ચાલુ થઈ…
- નેશનલ

14મી ઓક્ટોબરના છે સૂર્યગ્રહણ: આ ચાર રાશિના જાતકોના જીવનમાં લાગશે મુશ્કેલીનું ગ્રહણ
સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. વૈજ્ઞાનિક અને ખગોળીય ગણાતી આ બંને ઘટનાઓનું એક આગવું ધાર્મિક મહત્ત્વ પણ છે. આજે આપણે અહીં સૂર્યગ્રહણ વિશે વાત કરવાના છીએ. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 20મી એપ્રિલ, 2023ના જોવા મળ્યું હતું અને વર્ષનું…
- આમચી મુંબઈ

થાણેમાં બિનવારસ બોટમાંથી મળી આવ્યા વિસ્ફ્ટકો, પ્રશાસન દોડતું
મુંબઈઃ થાણે સ્થિત ઉલ્હાસ નદીમાં ચાલી રહેલી ગતિવિધિઓ મુદ્દે તપાસ કરતા આજે નદીમાંની બિનવારસ બોટમાંથી વિસ્ફોટક સામગ્રીનો જથ્થો મળ્યા પછી પ્રશાસન દોડતું થઈ ગયું હતું. ઉલ્હાસ નદી પર થાણે કલેક્ટર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં બિનવારસ એક બોટમાંથી 17…









