- સૌરાષ્ટ્ર
રાજકોટ, અમરેલી સહીત સૌરાષ્ટ્ર તપ્યું; તાપમાનનો પારો ૪૩ ડીગ્રીએ પહોંચ્યો
અમદાવાદ: ગુજરાતમાં ચૈત્ર મહિનાની આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૪૩ ડીગ્રી સે. તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું હતું. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ૪૩ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત કચ્છમાં ભુજ અને કંડલા એરપોર્ટ…
- અમદાવાદ
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ધામધૂમથી ઉજવાશે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ
અમદાવાદ: આજે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૪૮મો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. રાજકોટ, પાલીતાણા, ભાવનગર, જેતપુર અને ખંભાળિયા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના જન્મોત્સવ ઉજવવામાં આવશે. આ…
- ભાવનગર
પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના મૃતકોમાં મૃતદેહ મોડી રાતે વતન પહોંચશે: સવારે કરાશે અંતિમ સંસ્કાર
અમદાવાદ: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે ત્રાસવાદીઓએ પર્યટકો પર કરેલા મોટા આતંકી હુમલામાં માર્યા ગયેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને વતન લાવવામાં આવી રહ્યા છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી મળતી વિગતો અનુસાર ભાવનગરના મૃતદેહોને બુધવાર મોડી રાત…
- સ્પેશિયલ ફિચર્સ
દિવસના આ સમયે સ્નાન કરવું મનાય છે અશુભ, તમે પણ નથી કરતા ને આ ભૂલ??
જે રીતે આપણે આપણા શરીરને અંદરથી શુદ્ધ રાખવા માટે યોગ, ધ્યાન અને મેડિટેશન કરીએ છીએ એ જ રીતે શરીરને બાહ્ય રીતે શરીરને અને સાફ-સૂથરું રાખવા માટે સ્નાન કરવા માટે જરૂરી છે. આપણી દિનચર્યા એવી હોવી જોઈએ જેનાથી આપણું દરેક કામ…
- મહારાષ્ટ્ર
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના પર્યટકોને પાછા લાવવા કાશ્મીર પહોંચ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજ્યના કાશ્મીરમાં અટવાયેલા પર્યટકોને પાછા લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બુધવારે શ્રીનગર જવા માટે રવાના થઈ ગયા હતા.રાજ્યના કેટલાક પ્રવાસીઓ અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અટવાયેલા…
- આમચી મુંબઈ
થાણેમાં શુક્રવારે અમુક વિસ્તારોમાં પાણી નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના જાંભૂળ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં મહત્ત્વનું સમારકામ કામ કરવામાં આવવાનું છે. તેથી કટાઈ નાકાથી થાણે સુધીના વિસ્તારમાં ગુરુવાર ૨૪ એપ્રિલના રાતના બાર વાગ્યાથી શુક્રવાર, ૨૫ એપ્રિલના રાતના બાર વાગ્યા સુધીના ૨૪ કલાક માટે પાણીપુરવઠો…
- આમચી મુંબઈ
ગિરગામમાં રેસ્ટોરાંના કર્મચારીની મારપીટ: બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગિરગામ વિસ્તારમાં લાંચ આપવાનો ઇનકાર કરનારા રેસ્ટોરાંના કર્મચારીની મારપીટ કરવા બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ સત્યનારાયણ સંભાજી શિંદે અને સંદીપ મારુતિ કોળીએ એક ચર્મકારને રેસ્ટોરાં અને પાનના સ્ટોલવાળા સહિત…
- IPL 2025
મુંબઈએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી, હૈદરાબાદને પ્રથમ આતશબાજીનો મોકો
હૈદરાબાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ આજે અહીં હૈદરાબાદના મેદાન પર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મૅચ પહેલાં ટૉસ (TOSS) જીતીને ફીલ્ડિંગ (Fielding) પસંદ કરી હતી. એ સાથે, હાર્ડ-હિટર્સ ધરાવતી હૈદરાબાદની ટીમને પ્રથમ બૅટિંગમાં આતશબાજીથી તોતિંગ સ્કોર નોંધાવવાની તક મળી…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈમાં અતિજોખમી ઇમારતોની સંખ્યા હવે ૯૫
મુંબઈ: દક્ષિણ મુંબઈની અંદાજે ૧૪,૦૦૦ ઇમારતનું સ્ટ્રકચરલ ઓડિટ કરવાનો નિર્ણય મ્હાડાના મુંબઈ ઇમારત સમારકામ અને પુનર્રચના વિભાગે લીધો છે. પ્રથમ તબક્કામાં ૧,૦૦૦ ઇમારતનું સ્ટ્રકચરલ ઓડિટ કરાઇ રહ્યું છે અને અત્યાર સુધી ૬૬૬ ઇમારતની તપાસ પૂરી થઇ છે, જ્યારે ૫૪૦ ઇમારતનો…