- જામનગર

જામનગરમાં નકલી પોલીસ અધિકારી બની ૧.૫૭ લાખની છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ
જામનગર: જામનગરમાં એક શખ્સે પોતે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટર હોવાની ખોટી ઓળખ આપીને યુવક પાસેથી રૂ. ૧.૫૭ લાખની છેતરપિંડી થયાના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. મળતી વિગતો અનુસાર જામનગરમાં એક શખ્સે પોતે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટર હોવાની ખોટી ઓળખ…
- IPL 2025

2025ની સીઝનમાં કોહલીની પાંચમી હાફ સેન્ચુરી, બેંગલૂરુમાં પ્રથમ
બેંગલૂરુઃ 2025ની આઇપીએલ (IPL-2025) સીઝનમાં આઠમાંથી હોમટાઉન બેંગલૂરુમાં ત્રણેય મૅચ હારનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ની ટીમે અહીં રાજસ્થાન રૉયલ્સ (RR) સામે બૅટિંગ મળ્યા બાદ સારી શરૂઆત બાદ નાનો ધબડકો જોયો હતો, પરંતુ છેવટે આ ટીમ 200 રનનો આંક પાર કરી…
- નેશનલ

પાકિસ્તાની રેન્જર્સે બીએસએફના જવાનને કસ્ટડીમાં લીધો, ભૂલમાં કરી હતી બોર્ડર પાર, ફ્લેગ મીટિંગ ચાલુ
નવી દિલ્હી : ભારતીય સરહદ સુરક્ષા દળ(BSF)ના એક જવાનને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા પંજાબ સરહદ પાર કર્યા બાદ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે સૈનિકની મુક્તિ માટે બંને દેશોના દળો વચ્ચે વાતચીત ચાલી રહી…
- સ્પોર્ટસ

પાકિસ્તાન સરકારે પોતાની જ ક્રિકેટ લીગને મુસીબતમાં મૂકી દીધી…જાણો, કેવી રીતે
કરાચીઃ એક તરફ ભારતમાં ક્રિકેટજગતની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પૂરજોશમાં ચાલી રહી છે અને પ્રેક્ષકો-દર્શકોને અનેક રોમાંચક મૅચો જોવા મળી છે ત્યાં બીજી બાજુ પાકિસ્તાન સુપર લીગ (PSL) ક્રિકેટ વિશ્વમાં જરાય જાણીતી નથી એવામાં પાકિસ્તાનની જ સરકારે…
- આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં શનિ-રવિ વચ્ચે ૩૫ કલાકનો બ્લોક
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં કાંદિવલી અને બોરીવલીની વચ્ચે ૨૬-૪-૨૫ની શનિવારે બપોરના એક વાગ્યાથી ૨૭-૨-૨૫ના રવિવારે રાત્રે ૧૨.૦૦ વાગ્યા સુધી રિ-ગર્ડરિંગનું કામ હાથ ધરાવાનું હોવાથી ૩૫ કલાકનો મોટો બ્લોક હાથ ધરવામાં આવશે.કાંદિવલી-બોરીવલી વચ્ચે બ્રિજ નં. ૬૧માં રિ-ગર્ડરિંગનું કામ હાથ ધરવામાં આવનાર છે.…
- આમચી મુંબઈ

ડોંબિવલીના ત્રણ કઝિનના ઘરે પહોંચી એનઆઇએની ટીમ
મુંબઈ: પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર કરેલા હુમલામાં મૃત્યુ પામેલા ડોંબિવલીના ત્રણ કઝિનના ઘરે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમ પહોંચી હતી અને તેમના પરિવારજનોની પૂછપરછ કરી હતી.કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામ ખાતે મંગળવારે બપોરે આતંકવાદીઓએ કરેલા હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા…
- હેલ્થ

તમે પણ સવારમાં ખાલી પેટ ચા કોફી તો નથી પીતા ને? આ વાંચી લેશો તો…
આપણે ત્યાં સામાન્યપણે જ્યારે દિવસ સારો ના જાય તો આપણે કહીએ કે અરે યાર કોનું મોઢું જોઈ લીધું હતું સવાર સવારમાં ખબર નહીં. આ પાછળની એવી માન્યતા છે કે સવારે તમે જે કામ કરો છો એની અસર આખો દિવસ જોવા…
- રાશિફળ

આજે વરુથિની એકાદશી, રાતના સમયે કરી લો આ એક કામ અને…
હિંદુ શાસ્ત્રોમાં વરુથિની એકાદશીનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને વરુથિની એકાદશી ઉજવવામાં આવે છે. આ વખતે આ વરુથિની એકાદશી 24મી એપ્રિલ એટલે કે આજે પડી રહી છે,…
- આમચી મુંબઈ

આક્રોશ અને આઘાત સાથે ડોમ્બિવલી સજ્જડ બંધ
થાણે: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલામાં મુંબઈના ડોમ્બિવલીની ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. બુધવારે તેમની અંતિમયાત્રામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત હજારો લોકો જોડાયા હતા અને ડોંબિવલી બંધની જાહેરાત કરી હતી. ત્યારે ગુરુવારે ડોમ્બિવલીમાં સન્નાટો જોવા મળ્યો હતો.ડોમ્બિવલીમાં…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ચાર અંગ પ્રત્યારોપણ સંકલન કેન્દ્ર બનાવવામાં આવશે
મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાર ઝોનલ અંગ પ્રત્યાર્પણ સંકલન કેન્દ્રો સ્થાપવામાં આવશે એવી માહિતી રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરે ગુરુવારે કહ્યું હતું.આ ઉપરાંત માનવી અંગ પુન:પ્રાપ્તી કેન્દ્રો સરકારી હોસ્પિટલમાં સ્થાપવામાં આવશે અને દરેક હોસ્પિટલમાં સંકલનકર્તાની નિયુક્તિ કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.…









