- સ્પોર્ટસ
પાકિસ્તાન સરકારે પોતાની જ ક્રિકેટ લીગને મુસીબતમાં મૂકી દીધી…જાણો, કેવી રીતે
કરાચીઃ એક તરફ ભારતમાં ક્રિકેટજગતની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પૂરજોશમાં ચાલી રહી છે અને પ્રેક્ષકો-દર્શકોને અનેક રોમાંચક મૅચો જોવા મળી છે ત્યાં બીજી બાજુ પાકિસ્તાન સુપર લીગ (PSL) ક્રિકેટ વિશ્વમાં જરાય જાણીતી નથી એવામાં પાકિસ્તાનની જ સરકારે…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં શનિ-રવિ વચ્ચે ૩૫ કલાકનો બ્લોક
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં કાંદિવલી અને બોરીવલીની વચ્ચે ૨૬-૪-૨૫ની શનિવારે બપોરના એક વાગ્યાથી ૨૭-૨-૨૫ના રવિવારે રાત્રે ૧૨.૦૦ વાગ્યા સુધી રિ-ગર્ડરિંગનું કામ હાથ ધરાવાનું હોવાથી ૩૫ કલાકનો મોટો બ્લોક હાથ ધરવામાં આવશે.કાંદિવલી-બોરીવલી વચ્ચે બ્રિજ નં. ૬૧માં રિ-ગર્ડરિંગનું કામ હાથ ધરવામાં આવનાર છે.…
- આમચી મુંબઈ
ડોંબિવલીના ત્રણ કઝિનના ઘરે પહોંચી એનઆઇએની ટીમ
મુંબઈ: પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર કરેલા હુમલામાં મૃત્યુ પામેલા ડોંબિવલીના ત્રણ કઝિનના ઘરે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમ પહોંચી હતી અને તેમના પરિવારજનોની પૂછપરછ કરી હતી.કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામ ખાતે મંગળવારે બપોરે આતંકવાદીઓએ કરેલા હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા…
- હેલ્થ
તમે પણ સવારમાં ખાલી પેટ ચા કોફી તો નથી પીતા ને? આ વાંચી લેશો તો…
આપણે ત્યાં સામાન્યપણે જ્યારે દિવસ સારો ના જાય તો આપણે કહીએ કે અરે યાર કોનું મોઢું જોઈ લીધું હતું સવાર સવારમાં ખબર નહીં. આ પાછળની એવી માન્યતા છે કે સવારે તમે જે કામ કરો છો એની અસર આખો દિવસ જોવા…
- રાશિફળ
આજે વરુથિની એકાદશી, રાતના સમયે કરી લો આ એક કામ અને…
હિંદુ શાસ્ત્રોમાં વરુથિની એકાદશીનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને વરુથિની એકાદશી ઉજવવામાં આવે છે. આ વખતે આ વરુથિની એકાદશી 24મી એપ્રિલ એટલે કે આજે પડી રહી છે,…
- આમચી મુંબઈ
આક્રોશ અને આઘાત સાથે ડોમ્બિવલી સજ્જડ બંધ
થાણે: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલામાં મુંબઈના ડોમ્બિવલીની ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. બુધવારે તેમની અંતિમયાત્રામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત હજારો લોકો જોડાયા હતા અને ડોંબિવલી બંધની જાહેરાત કરી હતી. ત્યારે ગુરુવારે ડોમ્બિવલીમાં સન્નાટો જોવા મળ્યો હતો.ડોમ્બિવલીમાં…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ચાર અંગ પ્રત્યારોપણ સંકલન કેન્દ્ર બનાવવામાં આવશે
મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાર ઝોનલ અંગ પ્રત્યાર્પણ સંકલન કેન્દ્રો સ્થાપવામાં આવશે એવી માહિતી રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરે ગુરુવારે કહ્યું હતું.આ ઉપરાંત માનવી અંગ પુન:પ્રાપ્તી કેન્દ્રો સરકારી હોસ્પિટલમાં સ્થાપવામાં આવશે અને દરેક હોસ્પિટલમાં સંકલનકર્તાની નિયુક્તિ કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.…
- આપણું ગુજરાત
પહેલગામ હુમલાના પીડિતોને 1 કરોડની સહાય કરવા આપના નેતા ગોપાલ ઇટાલિયાની માંગ
અમદાવાદ: આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને મૃતકોના પરિવારોને ૧ કરોડ રૂપિયાની સહાય તથા પરિવારના એક લાયક સભ્યને સરકારી નોકરી આપવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદી…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની સુરક્ષા સમિતિની બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા, શાહબાઝ શરીફે કહ્યું પાણી બંધ કરવું એ યુદ્ધ જેવું ગણાશે
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યારે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ઘણા મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. ભારત દ્વારા આ કડક નિર્ણયોની જાહેરાત પછી, પાકિસ્તાન સરકારે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા…
- આમચી મુંબઈ
માટીની મૂર્તિ આગામી પેઢી માટે લાભદાયક: હાઇ કોર્ટ
મુંબઈ: પ્રકૃતિ માટે હાનિકારક પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ હોઇ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સુધારિત માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં પીઓપીની મૂર્તિ બનાવવાની મનાઇ કરવામાં આવી છે. તેના વિરોધમાં મૂર્તિકાર સંગઠન તરફથી કરાયેલી અરજીની હાઇ કોર્ટે નોંધ…