- આપણું ગુજરાત
વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ: ગુજરાતમાં મિયાવાકી વન કવચથી પર્યાવરણ સંરક્ષણ
ગાંધીનગર: ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. મિયાવાકી પદ્ધતિ જાપાનના વનસ્પતિશાસ્ત્રી ડૉ. અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવી છે જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો: 24 કલાકમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 508 પહોંચ્યા!
ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના 119 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં…
- સ્પોર્ટસ
કુલદીપ યાદવે સગાઈ કરી, જાણો કોણ છે તેની જીવનસંગિની વંશિકા અને ક્યારે જોડાશે લગ્નના બંધને
લખનઉ: ભારતીય ક્રિકેટ ટીમ સ્ટાર સ્પિન બોલર બોલર કુલદીપ યાદવ આજે બુધવારે તેની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ (Kuldeep Yadav engagement with Vanshika) કરી હતી. લખનઉની એક હોટલમાં સગાઇ સમારંભ યોજાયો હતો, જેમાં બંને પરિવારના નજીકના સભ્યો અને ઉત્તર પ્રદેશના…
- IPL 2025
બેંગલૂરુના ક્રિકેટપ્રેમીઓની દુર્ઘટનાથી મારું હૃદય કંપી ઉઠ્યુંઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ બેંગલૂરુમાં આઇપીએલની નવી ચૅમ્પિયન ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સેલિબ્રેશન માટે જમા થયેલા હજારો લોકોમાં બુધવારે ભાગદોડ અને ધક્કામુક્કીની જે ઘટના બની એ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI)એ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે એક્સ' પર…
- નેશનલ
બિહારમાં ડૉક્ટરને ઝાડ સાથે બાંધીને માર મરાયો; તેજસ્વી યાદવે ‘તાલિબાન રાજ’ ગણાવ્યું
પટના: બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા તેજસ્વી યાદવે બુધવારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક આઘાતજનક વિડીયો શેર કર્યો છે, જેમાં જોવા મળે છે કે એક આધેડ વાયના પુરુષને ઝાડ સાથે બાંધીને માર…
- આમચી મુંબઈ
મુંબઈ યુનિવર્સિટી UG એડમિશન: ત્રીજી અને અંતિમ યાદી આવતીકાલે થશે જાહેર
મુંબઈ: મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો, સ્વાયત્ત કોલેજો અને માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક વર્ષ 2025-26 હેઠળ પ્રથમ વર્ષના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે છેલ્લી પ્રવેશ યાદી આવતીકાલે સવારે 11 વાગ્યે સંબંધિત કોલેજોની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ત્રીજા લિસ્ટમાં જે વિદ્યાર્થીઓના…
- નેશનલ
PM મોદી આવતીકાલે અરવલ્લીના પુનર્વનીકરણનો શુભારંભ કરશે
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી 700 કિલોમીટર લાંબી અરવલ્લી પર્વતમાળાને ફરીથી વનીકરણ કરવા માટે એક ખાસ યોજનાની શરૂઆત કરશે. લાંબી અરવલ્લી પર્વતમાળાનું વનીકરણ કરાશે (વડા પ્રધાન ઓફિસ…
- IPL 2025
આરસીબીના ખેલાડીઓ બેંગલૂરુના મેદાનમાં એક ચક્કર લગાવ્યા પછી જતા રહ્યા
બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના ચૅમ્પિયન ખેલાડીઓ બુધવારે સાંજે આઇપીએલની 18 વર્ષે પ્રથમ ટ્રોફી જીત્યા એ બદલ વિક્ટરી પરેડના ભાગરૂપે બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMI STADIUM)માં પહોંચ્યા હતા, પરંતુ ત્યાર બાદ નાના સમારોહ બાદ મેદાન પર એક વિક્ટરી પરેડ…