- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની સુરક્ષા સમિતિની બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા, શાહબાઝ શરીફે કહ્યું પાણી બંધ કરવું એ યુદ્ધ જેવું ગણાશે
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યારે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ઘણા મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. ભારત દ્વારા આ કડક નિર્ણયોની જાહેરાત પછી, પાકિસ્તાન સરકારે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા…
- આમચી મુંબઈ
માટીની મૂર્તિ આગામી પેઢી માટે લાભદાયક: હાઇ કોર્ટ
મુંબઈ: પ્રકૃતિ માટે હાનિકારક પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ હોઇ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સુધારિત માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં પીઓપીની મૂર્તિ બનાવવાની મનાઇ કરવામાં આવી છે. તેના વિરોધમાં મૂર્તિકાર સંગઠન તરફથી કરાયેલી અરજીની હાઇ કોર્ટે નોંધ…
- મહારાષ્ટ્ર
કોંકણમાં પાકને થતા નુકસાનને રોકવા સરકાર વાંદરા અને લંગુર માટે વંધ્યીકરણ સેન્ટર બનાવશે: પ્રધાન
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર કોંકણમાં વાંદરા અને લંગુરની વસ્તીને નિયંત્રણમાં રાખવા અને તેમને કારણે પાકને થતા નુકસાનને ઘટાડવા માટે તેમના વંધ્યીકરણ કેન્દ્રો બનાવવાનો વિચાર કરી રહી છે, એમ રાજ્યના વનવિભાગના પ્રધાન ગણેશ નાઈકે જણાવ્યું હતું.ગણેશ નાઈકે બુધવારે દાપોલીમાં એક બેઠક કરી…
- નેશનલ
ભારત કોઈને વેગળા ગણતો નથી ને વિવિધતાની ઉજવણી કરે છે: સંઘ
મુંબઈ: ભારત એક એવો દેશ છે જે વિવિધતાની ઉજવણી કરે છે અને રાષ્ટ્રધ્વજ પરનું ચક્ર વાસ્તવમાં ‘ધર્મ ચક્ર’ છે, જે સમાજના તમામ પાસાઓને જોડતા પાયાના સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે, એમ આરએસએસના સંયુક્ત મહાસચિવ મનમોહન વૈદ્યે જણાવ્યું હતું.‘આપણી પાસે અલગ અલગ…
- આમચી મુંબઈ
વિદેશમાં રહેતા સંબંધીના સ્વાંગમાં વૃદ્ધા સાથે લાખો રૂપિયાની ઠગાઇ
મુંબઈ: વિદેશમાં રહેતા સંબંધીના સ્વાંગમાં મુંબઈની 81 વર્ષની વૃદ્ધા સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચરવામાં આવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.વૃદ્ધા તેની 60 વર્ષની પુત્રવધૂ (જે આ કેસમાં ફરિયાદી છે) અને 39 વર્ષની પૌત્રી સાથે રહે છે, એમ ચુનાભટ્ટી પોલીસ સ્ટેશનના અધિકારીએ…
- આમચી મુંબઈ
આજે રાતથી એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ
મુંબઈ: એલ્ફિન્સ્ટન બ્રિજ ક્યારે બંધ થશે એ ચર્ચાઓ વચ્ચે પચીસમી એપ્રિલના રાત્રે નવ વાગ્યે (આજથી) બ્રિજ વાહનવ્યવહાર માટે ફાઇનલી બંધ થઇ જશે. પરેલ પૂર્વ અને પ્રભાદેવી પશ્ચિમને જોડનારા ૧૦૦ વર્ષ જૂના એલ્ફિન્સ્ટન બ્રિજને શુક્રવાર રાત્રથી બંધ કરી દેવા માટે મુંબઈ…
- મહારાષ્ટ્ર
સતારામાં રિતેશ દેશમુખની ફિલ્મનો ડાન્સર નદીમાં ડૂબી ગયો; બે દિવસે લાશ મળી
મુંબઈ: અભિનેતા-દિગ્દર્શક રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ની કોરિયોગ્રાફી ટીમનો ૨૬ વર્ષીય ડાન્સર મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કૃષ્ણા નદીમાં એક ગીતનું શૂટિંગ પૂરું કર્યા પછી ડૂબી ગયો હતો. મૃતકની ઓળખ સૌરભ શર્મા તરીકે થઈ છે, ગુમ થયાના બે દિવસ પછી તેનો મૃતદેહ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકાર ખાનગી કોચિંગ ક્લાસને નિયંત્રિત કરવા માટે એક નવો કાયદો લાવશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર શિક્ષકોની શૈક્ષણિક લાયકાત, સલામતી/માળખાકીય ધોરણો અને ભ્રામક જાહેરાતો સહિત અન્ય બાબતોના સંદર્ભમાં ખાનગી કોચિંગ ક્લાસને નિયંત્રિત કરવા માટે એક નવો કાયદો બનાવવાની યોજના બનાવી રહી છે.શાળા શિક્ષણ વિભાગ કર્ણાટક, ગોવા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત કેટલાક અન્ય…
- નેશનલ
પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક, ફેનકોડે ભારતમાં પીએસએલનું પ્રસારણ બંધ કર્યું
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં સિંધુ જળ સંધિ રદ કરવી, અટારી સરહદ બંધ કરવાની સાથે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ દરમિયાન…
- નેશનલ
તેલંગાણામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 14 નકસલવાદીઓએ કર્યું આત્મસમર્પણ
નવી દિલ્હી : દેશના નકસલ પ્રભાવિત રાજ્યોમાં સરકારે છેડેલા નક્સલ મુક્ત અભિયાનની અસર જોવા મળી રહી છે. જેમાં તેલંગાણા પોલીસ સમક્ષ ગુરુવારે પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના 14 સભ્યોએ આત્મસમર્પણ કર્યું. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર વિવિધ કેડરના 14 નકસલવાદીઓએ આત્મસમર્પણ…