- રાશિફળ
આજનું રાશિફળ (25-04-25): આજે આ ત્રણ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, પૂરી થશે તમામ ઈચ્છાઓ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વ્યવહારમાં સૌમ્યતા જાળવી રાખવાનો રહેશે. આજે તમને પરિવારમાં કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, પણ તમારે એનાથી ગભરાવવાની જરૂર નથી. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે અને…
- નેશનલ
500 રૂપિયાની નોટે વધાર્યું RBIનું ટેન્શન, તમારી પાસે પણ તો નથીને આવી નોટ?
દેશભરમાં નકલી નોટોનો ફેલાવો વધતો જોવા મળી રહ્યો છે અને આ વખતે 500 રૂપિયાની નોટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ચિંતા વધારી દીધી છે. આરબીઆઈ દ્વારા આ બાબતે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આવો જોઈએ આરબીઆઈએ આ વિશે શું કહ્યું…
- IPL 2025
આરસીબીએ પહેલી વાર બેંગલૂરુમાં `જોશ’ બતાવ્યો
2025ની આઇપીએલ (IPL) સીઝનમાં આઠમાંથી હોમટાઉન બેંગલૂરુમાં ત્રણેય મૅચ હારનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ની ટીમે આ વખતે અહીં ગુરુવારે પ્રથમ જીત મેળવી હતી. રાજસ્થાન રૉયલ્સ (RR)નો રથ 206 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં 194/9ના સ્કોર પર અટકી જતાં આરસીબીનો 11…
- નેશનલ
પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેનાએ શરૂ કર્યો યુદ્ધ અભ્યાસ, પાકિસ્તાનની ચિંતા વધી
Keyword : નવી દિલ્હી : પહેલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન ભારતીય વાયુસેના એ “આક્રમણ ” નામ હેઠળ લશ્કરી કવાયત હાથ ધરી છે. જેમાં પહાડી અને જમીની ટાર્ગેટ પર હવાઈ હુમલાઓનો અભ્યાસ…
- નેશનલ
પહેલગામ હુમલાની સર્વપક્ષીય બેઠકમાં સરકારે માની સુરક્ષા ચૂક, કહ્યું તપાસ કરીશું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી. આ બેઠક સમાપ્ત થયા બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્વીકાર્યું કે સુરક્ષામાં…
- IPL 2025
તળિયાની બે ટીમ વચ્ચે ટક્કરઃ ધોનીની 400મી ટી-20 મૅચ
ચેન્નઈઃ મહેન્દ્રસિંહ ધોનીના સુકાનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) આઇપીએલની 43મી મૅચમાં પૉઇન્ટ્સ-ટેબલના તળિયાની બીજી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમશે એમાં જીતનારી ટીમ પ્લે-ઑફ માટેની નજીવી આશા જીવંત રાખી શકશે, જ્યારે પરાજિત ટીમ સ્પર્ધાની લગભગ બહાર…
- નેશનલ
રાહુલ ગાંધીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન કિરેન…
- જામનગર
જામનગરમાં નકલી પોલીસ અધિકારી બની ૧.૫૭ લાખની છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ
જામનગર: જામનગરમાં એક શખ્સે પોતે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટર હોવાની ખોટી ઓળખ આપીને યુવક પાસેથી રૂ. ૧.૫૭ લાખની છેતરપિંડી થયાના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. મળતી વિગતો અનુસાર જામનગરમાં એક શખ્સે પોતે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટર હોવાની ખોટી ઓળખ…
- IPL 2025
2025ની સીઝનમાં કોહલીની પાંચમી હાફ સેન્ચુરી, બેંગલૂરુમાં પ્રથમ
બેંગલૂરુઃ 2025ની આઇપીએલ (IPL-2025) સીઝનમાં આઠમાંથી હોમટાઉન બેંગલૂરુમાં ત્રણેય મૅચ હારનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ની ટીમે અહીં રાજસ્થાન રૉયલ્સ (RR) સામે બૅટિંગ મળ્યા બાદ સારી શરૂઆત બાદ નાનો ધબડકો જોયો હતો, પરંતુ છેવટે આ ટીમ 200 રનનો આંક પાર કરી…
- નેશનલ
પાકિસ્તાની રેન્જર્સે બીએસએફના જવાનને કસ્ટડીમાં લીધો, ભૂલમાં કરી હતી બોર્ડર પાર, ફ્લેગ મીટિંગ ચાલુ
નવી દિલ્હી : ભારતીય સરહદ સુરક્ષા દળ(BSF)ના એક જવાનને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા પંજાબ સરહદ પાર કર્યા બાદ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે સૈનિકની મુક્તિ માટે બંને દેશોના દળો વચ્ચે વાતચીત ચાલી રહી…