- ઇન્ટરનેશનલ
ભારત સામે ટ્રુડોનું ‘નિજ્જર કાર્ડ’ નિષ્ફળ!
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે. દરમિયાન, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને તેના પાયાવિહોણા આરોપો માટે ટીકા કરી હતી.…
- ઇન્ટરનેશનલ
કેનેડા આતંકવાદીઓનું સ્વર્ગ
ઓટાવાઃ કેનેડાએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું છે. આ પછી, કેનેડાની સંસદે હિટલરની નાઝી આર્મીમાં રહેલા યારોસ્લાવ હુન્કાને સન્માનિત કર્યા હતા. આ બંને ઘટનાઓ બાદ ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ નોર્થ વચ્ચે વિવાદ વધી ગયો છે. કેનેડાના…
- મનોરંજન
હવે નાના પાટેકરે શાહરૂખ ખાન માટે કહ્યું કંઈક આવું
નાના પાટેકરની ફિલ્મ ધ વેક્સિન વૉર આવતી કાલે રિલીઝ થઇ રહી છે. પરંતુ આ વચ્ચે એવું લાગી રહ્યું છે કે નાના પાટેકરના સૂર એકદમથી બદલાઇ ગયા છે. થોડાક દિવસ અગાઉ નાનાએ શાહરૂખની ફિલ્મ જાન પર કટાક્ષ કર્યો હતો પણ હવે…
- આમચી મુંબઈ
યાત્રીગણ કૃપયા ધ્યાન દે: દાદર સ્ટેશન પર 9મી ડિસેમ્બરથી થશે મોટો ફેરફાર
મુંબઇ: મુંબઇનું સેન્ટર કયુ જો એવો પ્રશ્ન પૂછવામાં આવે તો દાદર આ એક જ નામ સાંભળવા મળશે. દાદર રેલવે સ્ટેશન એ મુંબઇનું સૌથી વધુ ગીરદીવાળું સ્ટેશન છે. દાદરમાં મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે એવા બંને વિભાગો આવે છે. ત્યારે આ…
- આપણું ગુજરાત
આ કારણે વન વિભાગે કોનોકાર્પસ વૃક્ષ પર મૂક્યો પ્રતિબંધ
વન વિસ્તાર અને વન વિભાગની નર્સરીઓમાં કોનોકાર્પસ (સપ્તપર્ણી)ના રોપાના ઉછેર અને તેના વાવેતર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગ દ્વારા આદેશ કરાયો છે. પુરા ગુજરાતમાં ખાનગી…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો અને ISIમાં મચ્યો ખળભળાટ!
પેશાવરઃ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદના અપહરણના સમાચાર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગત સાંજે કાર સવારોએ કમલુદ્દીન સઈદનું અપહરણ કર્યું હતું. આ સનસનાટીભર્યા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જોકે, આ સમાચારને…
- આપણું ગુજરાત
આજે બાપ્પાની વિદાયઃ રાજકોટમાં વિસર્જન માટે છે આ વ્યવસ્થા
આજે દસ દિવસથી મહેમાન બનેલા ગણેશજી વિદાય લેશે ત્યારે રાજકોટ શહેરમાં વિસર્જન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગણેશ વિસર્જન અંગે જાહેર હિત અને સલામતિ વ્યવસ્થાના ઉદ્દેશથી મહાનગરપાલિકાએ 7 સ્થળે વિસર્જન માટે વ્યવસ્થા નક્કી કરી છે. આ સ્થળો પર જ…
- મનોરંજન
હેપ્પી બર્થ ડેઃ કપૂર ખાનદાનનો ચિરાગ 50 લાખની ઘડિયાળ પહેરે છે
બોલીવૂડના ખૂબ જ લોકપ્રિય કપૂર ખાનદાનના ચિરાગ રણબીર કપૂરનો આજે જન્મદિવસ છે. જોકે માત્ર કપૂર ખાનદાનના પુત્ર તરીકે ન ઓળખાતા તેણે પોતાની અલગ ઓળખાણ બનાવી છે. રણબીર 28 સપ્ટેમ્બરે તેનો 41મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. પુત્રી રાહાના જન્મ બાદ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (28-09-2023): વૃષભ, સિંહ સહિત આ ચાર રાશિના લોકોને આજે મળશે ગુડ ન્યૂઝ
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ વધુ સારો રહેવાનો છે. સંતાનો આજે તમારી અપેક્ષા પર ખરા ઉતરશે. આજે કામના સ્થળે તમે તમારા વિચારોથી વાતાવરણને સામાન્ય બનાવવામાં સફળ થશો. આજે તમારે બિનજરૂરી વાદ-વિવાદ અને મતભેદથી દૂર રહેવું પડશે.…
- નેશનલ
કાશ્મીર માટે સરકારે લીધો મોટો નિર્ણય, આ ફોર્સને તહેનાત કરાશે
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં વધતી આતંકવાદી ઘટનાઓને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આતંકવાદીઓની વધતી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને હવે ભારતીય સુરક્ષા દળોએ પણ પોતાની રણનીતિ બદલવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર હવે સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ની કોબ્રા…