- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનની નફ્ફટાઈ, જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીને આપી શ્રદ્ધાંજલિ…
જમ્મુ: પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે પણ ક્યારેય એ વાતને સ્વીકારતું નથી. પરંતુ ઘણીવાર એવી બાબતો સામે આવી છે કે જેના દ્વારા ભારત અને તમામ દેશોને ધ્યાનમાં આવ્યું છે પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે. આવી જ એક ઘટના પાકિસ્તાનના કબજા હેઠળ આવેલા…
- આમચી મુંબઈ

બોલો, પાલઘરની આ સ્કૂલમાં વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકોની જગ્યાએ જુગારના પત્તા જોવા મળ્યા
પાલઘર: સ્કૂલ એટલે વિદ્યાનું મંદિર. સ્કૂલ દરેકના જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સારા શિક્ષણને કારણે સારા સારા વિદ્યાર્થીનું ઘડતર થાય છે. આદર્શ શિક્ષક વિદ્યાર્થીનું જીવન ઘડતર કરી સાચા અર્થમાં રાષ્ટ્રનું ઘડતર કરે છે. પણ પાલઘરની સ્કૂલમાં જોવા મળેલ દ્રશ્ય…
- આમચી મુંબઈ

ચંદ્રપૂર પાસે પૂર ઝડપે આવતી ટ્રક રિક્ષા પર પલટી, ચારના ઘટનાસ્થળે મોત
ચંદ્રપૂર: ચંદ્રપૂર જિલ્લામાં પૂર ઝડપે આવી રહેલ ટ્રક રિક્ષા પર પલટી જતાં ભષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ડ્રાઇવર સહિત ચારનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે ચારે ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.…
- ઇન્ટરનેશનલ

ભારત સામે ટ્રુડોનું ‘નિજ્જર કાર્ડ’ નિષ્ફળ!
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે. દરમિયાન, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને તેના પાયાવિહોણા આરોપો માટે ટીકા કરી હતી.…
- ઇન્ટરનેશનલ

કેનેડા આતંકવાદીઓનું સ્વર્ગ
ઓટાવાઃ કેનેડાએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું છે. આ પછી, કેનેડાની સંસદે હિટલરની નાઝી આર્મીમાં રહેલા યારોસ્લાવ હુન્કાને સન્માનિત કર્યા હતા. આ બંને ઘટનાઓ બાદ ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ નોર્થ વચ્ચે વિવાદ વધી ગયો છે. કેનેડાના…
- મનોરંજન

હવે નાના પાટેકરે શાહરૂખ ખાન માટે કહ્યું કંઈક આવું
નાના પાટેકરની ફિલ્મ ધ વેક્સિન વૉર આવતી કાલે રિલીઝ થઇ રહી છે. પરંતુ આ વચ્ચે એવું લાગી રહ્યું છે કે નાના પાટેકરના સૂર એકદમથી બદલાઇ ગયા છે. થોડાક દિવસ અગાઉ નાનાએ શાહરૂખની ફિલ્મ જાન પર કટાક્ષ કર્યો હતો પણ હવે…
- આમચી મુંબઈ

યાત્રીગણ કૃપયા ધ્યાન દે: દાદર સ્ટેશન પર 9મી ડિસેમ્બરથી થશે મોટો ફેરફાર
મુંબઇ: મુંબઇનું સેન્ટર કયુ જો એવો પ્રશ્ન પૂછવામાં આવે તો દાદર આ એક જ નામ સાંભળવા મળશે. દાદર રેલવે સ્ટેશન એ મુંબઇનું સૌથી વધુ ગીરદીવાળું સ્ટેશન છે. દાદરમાં મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે એવા બંને વિભાગો આવે છે. ત્યારે આ…
- આપણું ગુજરાત

આ કારણે વન વિભાગે કોનોકાર્પસ વૃક્ષ પર મૂક્યો પ્રતિબંધ
વન વિસ્તાર અને વન વિભાગની નર્સરીઓમાં કોનોકાર્પસ (સપ્તપર્ણી)ના રોપાના ઉછેર અને તેના વાવેતર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગ દ્વારા આદેશ કરાયો છે. પુરા ગુજરાતમાં ખાનગી…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો અને ISIમાં મચ્યો ખળભળાટ!
પેશાવરઃ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદના અપહરણના સમાચાર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગત સાંજે કાર સવારોએ કમલુદ્દીન સઈદનું અપહરણ કર્યું હતું. આ સનસનાટીભર્યા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જોકે, આ સમાચારને…
- આપણું ગુજરાત

આજે બાપ્પાની વિદાયઃ રાજકોટમાં વિસર્જન માટે છે આ વ્યવસ્થા
આજે દસ દિવસથી મહેમાન બનેલા ગણેશજી વિદાય લેશે ત્યારે રાજકોટ શહેરમાં વિસર્જન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગણેશ વિસર્જન અંગે જાહેર હિત અને સલામતિ વ્યવસ્થાના ઉદ્દેશથી મહાનગરપાલિકાએ 7 સ્થળે વિસર્જન માટે વ્યવસ્થા નક્કી કરી છે. આ સ્થળો પર જ…









