- સ્પેશિયલ ફિચર્સ
શું લોકરમાં રાખેલી રોકડ રકમ પર વીમો મેળવી શકાય? બેન્ક લોકરના શું છે નિયમો, જાણો અહીં
થોડા દિવસ પહેલા એક મહિલાના બેન્ક લોકરમાં રાખેલા લાખો રૂપિયાની નોટો ઉધઇ ખાઇ ગઇ હોવાની આશ્ચર્યજનક ઘટના બની હતી. આ ઘટના પછી બેન્ક લોકર અને તેને લગતી પોલીસીને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે. લોકો સવાલો કરી રહ્યા છે કે…
- આપણું ગુજરાત
નોકરિયાત ગુજરાતીઓનો સરેરાશ પગાર પૂરો 15 હજાર પણ નહિ!
ગુજરાતની ગણના દેશના સમૃદ્ધ રાજ્યોમાંના એક રાજ્ય તરીકે થાય છે, ગુજરાતમાં ધંધો ફૂલેફાલે છે, તમામને રોજગારી મળે છે, રૂપિયાની રેલમછેલ છે જેવા તમામ દાવાઓ ખોટા પડે તેવો એક સરવે સામે આવ્યો છે. જેમાં દર્શાવેલી વિગતો મુજબ ગુજરાતના નોકરિયાત વર્ગની દર…
- મનોરંજન
બિગ બીની આ યાદગાર વસ્તુઓ તમારી બની શકે છે કરવું પડશે માત્ર આટલું
બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના 81મા જન્મદિવસ પહેલા તેમની ઘણી યાદગાર વસ્તુઓની હરાજી કરવામાં આવશે. અભિનેતા અને તેના ચાહકો માટે આ જન્મદિવસ ખૂબ જ ખાસ રહેશે. તેની પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં, અભિનેતાએ ઘણી આઇકોનિક ફિલ્મો આપી છે અને હજુ પણ બોક્સ…
- સ્પોર્ટસ
પાકિસ્તાની ટીમે હૈદરાબાદમાં મિજબાની માણીચાહકોએ કર્યા ટ્રોલ
હૈદરાબાદઃ ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ 2023 શરૂ થવાનો છે. આ પહેલા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમો ભારત પહોંચી રહી છે. પાકિસ્તાનની ટીમ 27 સપ્ટેમ્બરે ભારત આવી હતી. ભારત આવ્યા બાદ પાકિસ્તાનની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને…
- નેશનલ
રાજઘાટ, જંતરમંતર પર ઉતરશે TMC નેતાઓના ધાડાં, કેન્દ્ર સરકાર પાસે યોજનાઓનું ફંડ ચૂકવવાની કરશે માગ
રાજધાની નવી દિલ્હીનું જંતરમંતર મેદાન પર આવતીકાલે મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીની પાર્ટી TMCના નેતાઓના ધાડેધાડા ઉમટવાના છે. આ માટે કેટલાક નેતાઓ તો અત્યારથી જ દિલ્હી પહોંચી પણ ગયા છે. આ નેતાઓનું કહેવું છે કે કેન્દ્ર…
- સ્પોર્ટસ
‘હવે આદત બની ગઈ છે…’,સતત ત્રીજા વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ છલકાયું યુઝવેન્દ્ર ચહલનું દુઃખ
ક્રિકેટનો મહાકુંબ ટલે કે વર્લ્ડ કપ શરૂ થવા આડે હવે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. વર્લ્ડ કપમાં ભાગ લેઇ રહેલી તમામ ટીમો પણ ભારત પહોંચી રહી છે. આ બધા વચ્ચે સતત ત્રીજા વર્લ્ડ કપમાં પોતાની પસંદગી નહીં થતા ભારતીય…
- નેશનલ
પૂર્વ ધારાસભ્યની પુત્રીએ ફેસબુક પર લખ્યું ‘મૃત્યુ અંતિમ સત્ય છે..’ 11 કલાક બાદ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા
મધ્યપ્રદેશમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર દાદુની પુત્રી પૂજા દાદુએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા જ અનેક સ્થાનિક ભાજપના નેતાઓ તેમના કાન્હાપુર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો.તેમણે આ પગલું…
- મનોરંજન
The vaccine war: ગાંધી જયંતી નિમિત્તે ધ વેક્સિન વોર ફિલ્મની ખાસ ઓફર: વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરી આપી માહિતી
મુંબઇ: વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ધ વેક્સિન વોર રિલીઝ થઇ ચૂકી છે. પાંછલાં કેટલાંય દિવસોથી ચર્ચામાં રહેલ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તેનો જાદૂ બતાવી શકી નથી. ત્યારે હવે ગાંધી જયંતી નિમિત્તે વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ માટે એક ખાસ…
- ધર્મતેજ
ક્યારે છે સંકષ્ટી ચતુર્થી વ્રત, જાણો શુભ તિથિ, સમય અને પૂજાની રીત
સનાતન ધર્મમાં ગણપતિ બાપ્પાને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ કાર્યો શુભ બને છે. હિંદુ કેલેન્ડર મુજબ, વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી વ્રત દર વર્ષે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર…
- આમચી મુંબઈ
મુંબઈવાસીઓએ ગણપતિમાં સરકારને કરવી આટલા કરોડની કમાણી…
મુંબઈ: વિશ્વના ઘણા દેશો અત્યારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભારત એક એવો દેશ છે જેની ધીમી પરંતુ મક્કમ ગતિએ પ્રગતિ થઈ રહી છે. તેનો અંદાજ આમતો ભારતના વધતા જીડીપી ગ્રોથથી લગાવી શકાય છે. દેશનું આર્થિક શહેર મુંબઈ…