- મનોરંજન

‘આમના ઘરનું ખાઇને શાહરૂખ ખાન બન્યો છું’: શાહરૂખે કોના માટે કહ્યું આવું?
શાહરૂખ ખાન તેની નમ્રતા માટે જાણીતો છે. બોલીવુડમાં સંઘર્ષના દિવસોમાં જે પણ વ્યક્તિએ તેને સાથ આપ્યો હોય તેને ક્યારેય તે ભૂલ્યો નથી. આટલું વિશાળ સ્ટારડમ, પોઝિશન હોવા છતાં પણ તે જાહેરમાં પણ તે વ્યક્તિઓનો આભાર માની શકે છે. હાલમાં જ…
- મનોરંજન

12th Fail: વિક્રાંત મેસીની આગામી ફિલ્મ 12મી ફેલનું ટ્રેલર થયું રિલીઝ
સ્ટુડન્ટ લાઇફ પર 3 ઇડિયટ્સ જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપનારા વિધુ વિનોદ ચોપરા હવે વિક્રાંત મેસી સાથે 12TH FAIL નામની ફિલ્મ લઇને આવી રહ્યા છે. 27 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મના નિર્માતાઓ દ્વારા આજે જ સોશિયલ મીડિયા પર ટ્રેલર…
- મનોરંજન

નાંદેડની હોસ્પીટલમાં દર્દીઓના મોત: NCP સાંસદે મુલાકાત લઇ ડીન પાસે ટોઇલેટ સાફ કરાવડાવ્યું!
મહારાષ્ટ્રના નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પીટલમાં છેલ્લા 48 કલાકની અંદર 31 દર્દીઓના મોત થઇ ચુક્યા છે. હવે આ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયેલું છે અને ભાજપ-શિવસેના તથા કોંગ્રેસ-NCP તમામ પક્ષોએ આક્ષેપબાજી શરૂ કરી દીધી છે. હોસ્પીટલમાં હજુ પણ 71 જેટલા દર્દીઓ…
- સ્પોર્ટસ

ખેડૂતની દીકરી પારુલ ચૌધરીએ ચીનમાં વધાર્યું ભારતનું ગૌરવ…
એશિયન ગેમ્સ-2022માં ભારતની પારુલ ચૌધરીએ ઈતિહાસ રચ્યો છે. તેણે 5000 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પારુલ ચૌધરી એશિયન ગેમ્સ-2022માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની ત્રીજી ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ બની છે. પારુલે 3000 મીટરની દોડમાં ભારત માટે સિલ્વર મેડલ પણ…
- આપણું ગુજરાત

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફરી ચર્ચામાં
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (કાર્ગો ટર્મિનલ) પર મુસાફરો ફરી મુશ્કેલીમાં મુકાયા છે.સવારના 8.45 વાગ્યાની ફ્લાઈટ અંદાજીત ચાર કલાક ઉપરાંત સમય થયો છતાં નહિ આવતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી, મુંબઈ માટેની સવાર 8:45 વાગ્યાની ફ્લાઈટ ક્યારે આવે તેનો કોઈ ચોક્કસ સમય…
- શેર બજાર

નિફ્ટીએ ૧૯,૫૦૦નો ગઢ ટકાવ્યો, આગળ શું?
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં રસાકસીનો ખેલ ચાલું રહ્યો છે. એફઆઇઆઇની એકધારી વેચવાલી સાથે અમેરિકાના ટ્રેઝરી બિલ અને ડોલર ઇન્ડેક્સના ઉછાળા વચ્ચે તેજીવાળા મૂંઝાઇ ગયા છે. એક તરફ વિદેશી ફંડો વેચવાલ રહ્યાં છે અને તેને બીજી તરફ આ વેચવાલી વધુ તીર્વ બને…
- આપણું ગુજરાત

ABVP ભાજપ નો ભાગ નથી.:શિક્ષકોની ભરતીમાં ૧૧ મહિનાની કોન્ટ્રાક્ટ પદ્ધતિનો આદેશ રદ કરવા આવેદન પત્ર અપાયું
ABVP નાં મંત્રી યુવરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ ૨૦૦ જેટલા વિદ્યાર્થી પાંખના કાર્યકર્તાઓ એ આજે રાજકોટ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે જ્ઞાન સહાયક યોજના ને તાત્કાલિક અસરથી રોક લગાવી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી…
- આપણું ગુજરાત

અંબાજીના પ્રસાદ માટે આવેલા ઘી મામલે અધિકારીએ શું કહ્યુંઃ
અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘી ના સેમ્પલ ફેલ થયા હોવાની માહિતી બહાર આવી હતી. આ અંગે અધિકારીએ માહિતી આપી હતી. જોકે આ ફૂડ સેમ્પલ ભાદરવી પૂનમ પહેલા લેવામાં આવ્યા હતા.મોહિની કેટરસમાંથી લીધા હતા ઘી ના સેમ્પલ લીધા હતા અને ફુડ…
- નેશનલ

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા
નવી દિલ્હીઃ આજે દિલ્હી એનસીઆર, નોઈડામાં બપોરે 2.51 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં સર્જાયેલા આ ભૂકંપના કારણે ભારતના અનેક વિસ્તારોમાં લાંબા સમય સુધી ધરતી ધ્રૂજતી રહી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ…
- મનોરંજન

તો શું શું પરિણીતી ચોપરાએ ગરીબીનો ખોટો દાવો કર્યો હતો?
પરિણીતી ચોપરાએ તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા સાથે ઉદયપુરની લીલા પેલેસ હોટલમાં લગ્ન કર્યા હતા . આ લગ્નમાં સેલેબ્સ અને ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અભિનેત્રીએ તેના ડી-ડે અને પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ…









