- આપણું ગુજરાત
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફરી ચર્ચામાં
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (કાર્ગો ટર્મિનલ) પર મુસાફરો ફરી મુશ્કેલીમાં મુકાયા છે.સવારના 8.45 વાગ્યાની ફ્લાઈટ અંદાજીત ચાર કલાક ઉપરાંત સમય થયો છતાં નહિ આવતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી, મુંબઈ માટેની સવાર 8:45 વાગ્યાની ફ્લાઈટ ક્યારે આવે તેનો કોઈ ચોક્કસ સમય…
- શેર બજાર
નિફ્ટીએ ૧૯,૫૦૦નો ગઢ ટકાવ્યો, આગળ શું?
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં રસાકસીનો ખેલ ચાલું રહ્યો છે. એફઆઇઆઇની એકધારી વેચવાલી સાથે અમેરિકાના ટ્રેઝરી બિલ અને ડોલર ઇન્ડેક્સના ઉછાળા વચ્ચે તેજીવાળા મૂંઝાઇ ગયા છે. એક તરફ વિદેશી ફંડો વેચવાલ રહ્યાં છે અને તેને બીજી તરફ આ વેચવાલી વધુ તીર્વ બને…
- આપણું ગુજરાત
ABVP ભાજપ નો ભાગ નથી.:શિક્ષકોની ભરતીમાં ૧૧ મહિનાની કોન્ટ્રાક્ટ પદ્ધતિનો આદેશ રદ કરવા આવેદન પત્ર અપાયું
ABVP નાં મંત્રી યુવરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ ૨૦૦ જેટલા વિદ્યાર્થી પાંખના કાર્યકર્તાઓ એ આજે રાજકોટ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે જ્ઞાન સહાયક યોજના ને તાત્કાલિક અસરથી રોક લગાવી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી…
- આપણું ગુજરાત
અંબાજીના પ્રસાદ માટે આવેલા ઘી મામલે અધિકારીએ શું કહ્યુંઃ
અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘી ના સેમ્પલ ફેલ થયા હોવાની માહિતી બહાર આવી હતી. આ અંગે અધિકારીએ માહિતી આપી હતી. જોકે આ ફૂડ સેમ્પલ ભાદરવી પૂનમ પહેલા લેવામાં આવ્યા હતા.મોહિની કેટરસમાંથી લીધા હતા ઘી ના સેમ્પલ લીધા હતા અને ફુડ…
- નેશનલ
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા
નવી દિલ્હીઃ આજે દિલ્હી એનસીઆર, નોઈડામાં બપોરે 2.51 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં સર્જાયેલા આ ભૂકંપના કારણે ભારતના અનેક વિસ્તારોમાં લાંબા સમય સુધી ધરતી ધ્રૂજતી રહી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ…
- મનોરંજન
તો શું શું પરિણીતી ચોપરાએ ગરીબીનો ખોટો દાવો કર્યો હતો?
પરિણીતી ચોપરાએ તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા સાથે ઉદયપુરની લીલા પેલેસ હોટલમાં લગ્ન કર્યા હતા . આ લગ્નમાં સેલેબ્સ અને ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અભિનેત્રીએ તેના ડી-ડે અને પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે રામસેતુને અરજી આવું કહીને ફગાવી દીધી….
નવી દિલ્હી: ત્રણ મોટા કેસમાંથી આજે સવારે 11 વાગ્યાને આસપાસ રામસેતુ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આજે રામ સેતુ કેસ સંબંધિત અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે આ એક વહીવટી મામલો છે, જેના પર કોર્ટ સુનાવણી…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં આજે આ ત્રણ મોટા કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે 3 ઓક્ટોબરના રોજ અનેક મહત્વની બાબતોની સુનાવણી થવાની છે. જેમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસથી લઈને ચંદ્રાબાબુ નાયડુની અરજી સુધીના ત્રણ મોટા કેસ સામેલ છે. આજે સુપ્રીમ કોર્ટમાં ત્રણ મોટા કેસની સુનાવણી થશે…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની આ હોસ્પીટલમાં 24 કલાકમાં 24 દર્દીઓના મોત, મૃતકોમાં 12 નવજાત શિશુઓ પણ સામેલ
મહારાષ્ટ્ર જેવા દેશના મહત્વના રાજ્યમાં સ્વાસ્થ્યની સુવિધાઓ પર એક મોટો પ્રશ્નાર્થ ઉભો થઇ રહ્યો છે. નાંદેડ જિલ્લામાં આવેલી શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પીટલમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓ મોતને ભેટતા હાહાકાર મચી ગયો છે. રોષે ભરાયેલા દર્દીઓના સ્વજનોએ હોસ્પીટલમાં હોબાળો મચાવતા…
- મનોરંજન
બિપાશાએ ટ્રોલરને કહ્યું તમારે જે કહેવું હોય એ કહો મારી પ્રાયોરિટી તો…
અભિનેત્રી બિપાશા બાસુ અત્યારે પોતાની પુત્રી દેવી સાથે ખાસ સમય વિતાવી રહી છે. અને તે માતૃત્વનો સંપૂર્ણ આનંદ માણી રહી છે. જો કે તેને ઘણા લોકોએ તેનું શરીર વધવાને કારણે ટ્રોલ કરી હતી. તેને કહ્યું હતું કે તારા શરીર પર…