- આપણું ગુજરાત
મહિનામાં ચોથી વાર જામનગરમાંથી મળી આવ્યો નવજાત શીશુનો મૃતદેહ
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ વિસ્તારમાંથી નવજાત શીશુ મળી આવવાની કમનસીબ ઘટના બનતી જ રહે છે. એક મહિનાના સમયગાળા દરમિયાન ચોથો કિસ્સો બન્યો છે. આજે સવારે ગાયનેક વિભાગ નજીકથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં પોલીસ તંત્રએ તપાસ શરૂ કરી…
- નેશનલ
બિહારની ઇસ્લામિયા કોલેજને જાહેર કર્યું તુગલકી ફરમાન…
સિવાન: સિવાન શહેરની ઝેડએ ઈસ્લામિયા પીજી કોલેજનો એક પત્ર વાઇરલ થઈ રહ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. આ વાઇરલ પત્રમાં કોલેજના લેટર પેડ પર કોલેજનો સિક્કો પણ છે. આ કોલેજના પ્રિન્સિપલે ‘તુગલકી’ ફરમાન બહાર પાડ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું…
- નેશનલ
દિલ્હી દારૂ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે આવી સ્પષ્ટતા કેમ કરી…
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કૌભાંડના આરોપી પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી પર 5 ઓક્ટોબરના રોજ એટલે કે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. વરિષ્ઠ વકીલ અભિષેક…
- નેશનલ
RSSના દશેરા ઉત્સવમાં આ પ્રખ્યાત બોલીવુડ સંગીતકારને આમંત્રણ..
આ વખતે RSSના નાગપુર સ્થિત મુખ્યાલયમાં દશેરા ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. દશેરા ઉત્સવમાં પ્રખ્યાત બોલીવુડ ગાયક અને પદ્મશ્રી રહી ચુકેલા સંગીતકાર શંકર મહાદેવનને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.ચોક્કસપણે આ કાર્યક્રમનો શુભારંભ RSS સુપ્રીમો મોહન ભાગવતના હસ્તે કરવામાં આવશે.…
- નેશનલ
મધ્ય પ્રદેશ કા મુખીયા કૌન…આ નેતાના વિધાનથી ફરી વિવાદ
મધ્ય પ્રદેશમાં ચૂંટણી જાહેર થશે ત્યારે તો બે પક્ષ વચ્ચે જંગ થશે, પણ હાલમાં તો ભાજપમાં જ જંગ જામ્યો હોવાનું માલૂમ પડે છે. આ જંગ ચૂંટણી જીત્યા બાદ મુખ્ય પ્રધાનનો તાજ કોના શિરે બંધાશે તે માટેનો છે. તાજેતરના શિવરાજ સિંહના…
- નેશનલ
લો બોલો, મૃત પોલીસ અહીં આવીને નોકરી કરતો હતો…
લખનઉમાં એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યાં છત્તીસગઢ પોલીસમાં સુમિત કુમાર તરીકે કામ કરતો એક વ્યક્તિ પોતાને મૃત જોહેર કરી અને બાદમાં યુપી પોલીસમાં નોકરી પર જોડાયો હતો.લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધાયેલી ફરિયાદ…
- મનોરંજન
ઈ-કોમર્સ સાઈટ પર બીગ બીની જાહેરાતને લઈને હંગામો વેપારી સંગઠને નોંધાવી ફરિયાદ
બોલિવૂડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સફળ અને લોકપ્રિય કલાકારોમાંથી એક છે. તેમની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. તેઓ ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. આવી જ એક એડના કારણે તેઓ કાનૂની દાવપેચમાં ફસાઈ ગયા છે. એડમાં આવતી એક લાઇન…
- મનોરંજન
‘આમના ઘરનું ખાઇને શાહરૂખ ખાન બન્યો છું’: શાહરૂખે કોના માટે કહ્યું આવું?
શાહરૂખ ખાન તેની નમ્રતા માટે જાણીતો છે. બોલીવુડમાં સંઘર્ષના દિવસોમાં જે પણ વ્યક્તિએ તેને સાથ આપ્યો હોય તેને ક્યારેય તે ભૂલ્યો નથી. આટલું વિશાળ સ્ટારડમ, પોઝિશન હોવા છતાં પણ તે જાહેરમાં પણ તે વ્યક્તિઓનો આભાર માની શકે છે. હાલમાં જ…
- મનોરંજન
12th Fail: વિક્રાંત મેસીની આગામી ફિલ્મ 12મી ફેલનું ટ્રેલર થયું રિલીઝ
સ્ટુડન્ટ લાઇફ પર 3 ઇડિયટ્સ જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપનારા વિધુ વિનોદ ચોપરા હવે વિક્રાંત મેસી સાથે 12TH FAIL નામની ફિલ્મ લઇને આવી રહ્યા છે. 27 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મના નિર્માતાઓ દ્વારા આજે જ સોશિયલ મીડિયા પર ટ્રેલર…
- મનોરંજન
નાંદેડની હોસ્પીટલમાં દર્દીઓના મોત: NCP સાંસદે મુલાકાત લઇ ડીન પાસે ટોઇલેટ સાફ કરાવડાવ્યું!
મહારાષ્ટ્રના નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પીટલમાં છેલ્લા 48 કલાકની અંદર 31 દર્દીઓના મોત થઇ ચુક્યા છે. હવે આ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયેલું છે અને ભાજપ-શિવસેના તથા કોંગ્રેસ-NCP તમામ પક્ષોએ આક્ષેપબાજી શરૂ કરી દીધી છે. હોસ્પીટલમાં હજુ પણ 71 જેટલા દર્દીઓ…