- આમચી મુંબઈ
નાસિકમાં અજિત પવારના કાફલા પર કાંદા અને ટામેટાં ફેંકાયા: શરદ પવાર જૂથના કાર્યકર્તાઓની ધરપકડ
નાસિક: શનિવારે જિલ્લાના પ્રવાસે આવેલ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વાહનોના કાફલા પર દિંડોરી તાલુકાના વણીમાં કાંદા-ટામેટાં ફેંકવામાં આવતા ભાગદોડ મચી ગઇ હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર જૂથના પદાધિકારી અને કાર્યકર્તાઓએ આ આંદોલન કર્યુ હતું. આંદોનકર્તાઓની પોલીસે ધરપકડ કરી હતી.નાયબ…
- નેશનલ
એશિયન ગેમ્સમાં ભારતે ક્રિકેટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો…
આજે એશિયન ગેમ્સનો આજે 14મો અને છેલ્લો દિવસ છે. આવતીકાલે આ ટુર્નામેન્ટની કિકીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે આજે છેલ્લી તક છે મેડલ જીતવાની. આ વખતે 100 મેડલ લાવવાનું ભારતીય ખેલાડીઓએ નક્કી કર્યું હતું. ત્યારે ભારતીય…
- ઇન્ટરનેશનલ
શું પોલીસને કોઈ પુરાવા નહીં મળ્યા? ગાયત્રી જોશી ઈટલીમાં અકસ્માત બાદ પતિ સાથે મુંબઈ પરત ફરી
ભૂતપૂર્વ અભિનેત્રી ગાયત્રી જોશી અને તેના બિઝનેસમેન પતિ વિકાસ ઓબેરોય ઈટલીમાં કાર અકસ્માત બાદ મુંબઈ પરત ફર્યા છે. ઓબેરોય રિયલ્ટીએ એક નિવેદન જારી કરીને માહિતી આપી હતી કે બંને સુરક્ષિત છે.ઓબેરોય રિયલ્ટીએ એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કંપનીએ કહ્યું-…
- આપણું ગુજરાત
સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા મુહીમને રાજ્યસભાના સાંસદ અને કલેકટરે ગંભીરતાથી લીધી.
મુંબઈ સમાચારની સ્વસ્થ ફેલૈયાઓ મસ્ત ખેલૈયાઓ મોહિમને ગંભીરતાથી લઈ અને આજરોજ કલેકટર પ્રભવ જોષી તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ નવરાત્રી મહોત્સવ ના આયોજકો,સરકારી અધિકારીઓ, તથા મેડિકલ એક્સપર્ટ સાથે એક મિટિંગનું આયોજન કર્યું હતું.કોરોના કાર્ડ પછી છેલ્લા છ આઠ મહિનાથી…
- આપણું ગુજરાત
બિહારની જેમ ગુજરાતમાં પણ વસતિ ગણતરીની કૉંગ્રેસની માગ
દેશમાં તાજેતરમાં જ બિહારની સરકારે જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, બિહાર સરકારની જેમ ગુજરાત સરકાર…
- સ્પેશિયલ ફિચર્સ
હંમેશાં યુવાન દેખાવાનો આ ઈલાજ મોંઘો છે, પણ કારગર ખરો
ડ્રાય ફ્રૂટ ગણાતા અને મોંઘા ભાવે મળતા અંજીર જીભને તો સારા લાગે જ છે, પરંતુ તેના બીજા પણ ઘણા ફાયદા છે. જોકે અંજીર મોંઘા હોવાથી તે બધાને પરવડતા નથી, પરંતુ મોંઘાદાટ ક્રીમ કે અન્ય થેરેપી લેતા હો તો તેના કરતા…
- આપણું ગુજરાત
નવરાત્રી પહેલા રાજકોટમાં કોરોનાએ દીધી દસ્તક, 57 વર્ષીય વેપારીનું સારવાર દરમિયાન મોત
ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી પર ઘણા જોખમ તોળાઇ રહ્યા છે, પહેલા વરસાદ, પછી હાર્ટ એટેક અને હવે બાકી રહી ગયું હોય તેમ કોરોનાના નવા વેરીઅન્ટે રાજકોટમાં દેખા દીધી છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ રાજકોટના એક 57 વર્ષીય વેપારીનું કોરોનાના નવા…
- આપણું ગુજરાત
10 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં રહેશે AAP સાંસદ સંજયસિંહ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની આબકારી નીતિમાં કૌભાંડના કેસમાં EDએ બુધવારે ધરપકડ કરી હતી. બુધવારે આખી રાત તેમને ED હેડ ક્વાર્ટરમાં રાખ્યા બાદ આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટમાં ચાલેલી કેસની કાર્યવાહી દરમિયાન…
- આપણું ગુજરાત
મહિનામાં ચોથી વાર જામનગરમાંથી મળી આવ્યો નવજાત શીશુનો મૃતદેહ
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ વિસ્તારમાંથી નવજાત શીશુ મળી આવવાની કમનસીબ ઘટના બનતી જ રહે છે. એક મહિનાના સમયગાળા દરમિયાન ચોથો કિસ્સો બન્યો છે. આજે સવારે ગાયનેક વિભાગ નજીકથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં પોલીસ તંત્રએ તપાસ શરૂ કરી…
- નેશનલ
બિહારની ઇસ્લામિયા કોલેજને જાહેર કર્યું તુગલકી ફરમાન…
સિવાન: સિવાન શહેરની ઝેડએ ઈસ્લામિયા પીજી કોલેજનો એક પત્ર વાઇરલ થઈ રહ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. આ વાઇરલ પત્રમાં કોલેજના લેટર પેડ પર કોલેજનો સિક્કો પણ છે. આ કોલેજના પ્રિન્સિપલે ‘તુગલકી’ ફરમાન બહાર પાડ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું…