- નેશનલ
તામિલનાડુમાં ફટાકડાના ગોદામમાં મોટો વિસ્ફોટ, 7 લોકોના કરૂણ મોત…
તમિલનાડુઃ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના અરિયાપુરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં મોટી દુર્ઘટનાના બની હતી. ફટાકડાના ગોદામમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સિવાય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. વિસ્ફોટ બાદ…
- આપણું ગુજરાત
‘અમારું સિનેગોગ મુસ્લિમોના વિસ્તારમાં છે, તેમ છતાં મુસ્લિમ પરિવારોનો અમને ઘણો ટેકો છે’: અમદાવાદના યહુદી અગ્રણી
ઇઝારાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ફરી એકવાર સંઘર્ષની જ્વાળા ભભૂકી ઉઠી છે ત્યારે ઇઝરાયેલમાં વસતા ભારતીયો પર જેમ જીવનું જોખમ તોળાઇ રહ્યું છે તેમ ભારતમાં પણ અલગ અલગ જગ્યાએ વસતા યહુદીઓ તેમજ તેમના ધાર્મિક સ્થાનોની આસપાસ કોઇ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ…
- નેશનલ
રાજસ્થાનની ચૂંટણીમાં કુલ 5.25 કરોડ મતદાનો, ત્યારે અગાઉની સરખામણીએ કેટલા ટકા મતદાન થશે?
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે રવિવારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ રાજસ્થાનમાં મતદાનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકીને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ, તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી દરમિયાન વૃદ્ધ મતદારો અને 40 ટકા…
- નેશનલ
ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ 5 રાજ્યોમાં લાગુ થયેલી આચારસંહિતા શું છે જાણો…
ભારતના ચૂંટણી પંચે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે આ પાંચ રાજ્યોમાં ચૂંટણી આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. તમને પણક્યારેક વિચાર આવતો હશે કે આ આચારસંહિતા શું છે? તમામ રાજકીય પક્ષો…
- નેશનલ
પક્ષોએ તેમના ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ જાહેર કરવો પડશે…
સીઇસી રાજીવ કુમારે એક કોન્ફરન્સ દરનિયાન જણાવ્યું હતું કે ચૂંટણી લડનારા ઉમેદવારોએ તેમના ગુનાહિત ઈતિહાસ વિશે માહિતી આપવી પડશે. રાજકીય પક્ષોએ પણ તેમના ઉમેદવારોની પસંદગી માટેની જાહેરાત કરવી પડશે. રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલ…
- ઇન્ટરનેશનલ
મૂળ રાજકોટની આ મહિલાએ ઇઝરાયેલની સ્થિતિને કેમેરામાં કરી કેદ
ઇઝરાયેલમાં આતંકવાદી સંગઠન હમાસ દ્વારા વિનાશક હુમલાને કારણે સતત અફરાતફરીનો માહોલ છવાયો છે ત્યારે ઇઝરાયેલમાં રહીને નોકરી કરતી અને મૂળ રાજકોટની સોનલ ગેડીયા નામની યુવતીએ સોશિયલ મીડિયામાં વીડિયો મુકી હાલની ઇઝરાયલની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. આ યુવતીએ જણાવ્યું છે કે…
- સ્પેશિયલ ફિચર્સ
આ વખતે શરદ પૂર્ણિમા પર ખીરનો આનંદ માણી શકાશે નહીં જાણો કારણ..
આસો મહિનાની પૂર્ણિમા તિથિને શરદ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2023 માં, 28 ઓક્ટોબર, 2023, શનિવારના રોજ શરદ પૂર્ણિમાં ઉજવવામાં આવશે. 9 વર્ષ પછી આ તહેવાર ચંદ્રગ્રહણની છાયામાં ઉજવવામાં આવશે, જેના કારણે પૂર્ણ ચંદ્રનું તેજ થોડું ઓછું થઈ જશે.…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ વર્ણવી હોરર સ્ટોરી
ઈઝરાયેલમાં પેલેસ્ટાઈન-ઈઝરાયેલ સંઘર્ષ વધતાં મૃતકોની સંખ્યા વધીને 450 થઈ ગઈ છે અને 1,500થી વધુ ઘાયલ થયા છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કરીને લોકોના દિલમાં આતંક ઉભો કર્યો છે. ઇઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે, જેમાં મુખ્યત્વે ઇઝરાયેલના વડીલો,…