- નેશનલ

હાઇકોર્ટમાં જજોની નિમણુક માટે કેન્દ્ર સરકારે 70 નામો મોકલ્યા
હાઇકોર્ટમાં ન્યાયાધીશોની નિમણુંક મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ખખડાવ્યા બાદ હવે સરકારે 70 જેટલા નામોને SC કોલેજિયમ પાસે મોકલ્યા છે. ટૂંક જ સમયમાં કેન્દ્ર સરકાર મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે તેવી શક્યતાઓ છે.સુપ્રીમ કોર્ટે ફરી કેન્દ્રને ચેતવણી આપી છે કે…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં આ બોલીવુડ અભિનેત્રીએ પેલેસ્ટાઇનને આપ્યું સમર્થન
શનિવારથી શરૂ થયેલા ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધમાં બંને તરફથી ભારે ખુવારી થઇ રહી છે. ઇઝરાયેલી મીડિયાના રિપોર્ટ મુજબ 1000થી વધુ લોકો આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. ભારતીય સેલેબ્રિટીઝ યુદ્ધને લઇને અલગ અલગ પ્રકારના રિએક્શન્સ આપી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી…
- નેશનલ

તામિલનાડુમાં ફટાકડાના ગોદામમાં મોટો વિસ્ફોટ, 7 લોકોના કરૂણ મોત…
તમિલનાડુઃ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના અરિયાપુરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં મોટી દુર્ઘટનાના બની હતી. ફટાકડાના ગોદામમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સિવાય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. વિસ્ફોટ બાદ…
- આપણું ગુજરાત

‘અમારું સિનેગોગ મુસ્લિમોના વિસ્તારમાં છે, તેમ છતાં મુસ્લિમ પરિવારોનો અમને ઘણો ટેકો છે’: અમદાવાદના યહુદી અગ્રણી
ઇઝારાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ફરી એકવાર સંઘર્ષની જ્વાળા ભભૂકી ઉઠી છે ત્યારે ઇઝરાયેલમાં વસતા ભારતીયો પર જેમ જીવનું જોખમ તોળાઇ રહ્યું છે તેમ ભારતમાં પણ અલગ અલગ જગ્યાએ વસતા યહુદીઓ તેમજ તેમના ધાર્મિક સ્થાનોની આસપાસ કોઇ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ…
- નેશનલ

રાજસ્થાનની ચૂંટણીમાં કુલ 5.25 કરોડ મતદાનો, ત્યારે અગાઉની સરખામણીએ કેટલા ટકા મતદાન થશે?
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે રવિવારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ રાજસ્થાનમાં મતદાનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકીને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ, તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી દરમિયાન વૃદ્ધ મતદારો અને 40 ટકા…
- નેશનલ

ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ 5 રાજ્યોમાં લાગુ થયેલી આચારસંહિતા શું છે જાણો…
ભારતના ચૂંટણી પંચે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે આ પાંચ રાજ્યોમાં ચૂંટણી આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. તમને પણક્યારેક વિચાર આવતો હશે કે આ આચારસંહિતા શું છે? તમામ રાજકીય પક્ષો…
- નેશનલ

પક્ષોએ તેમના ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ જાહેર કરવો પડશે…
સીઇસી રાજીવ કુમારે એક કોન્ફરન્સ દરનિયાન જણાવ્યું હતું કે ચૂંટણી લડનારા ઉમેદવારોએ તેમના ગુનાહિત ઈતિહાસ વિશે માહિતી આપવી પડશે. રાજકીય પક્ષોએ પણ તેમના ઉમેદવારોની પસંદગી માટેની જાહેરાત કરવી પડશે. રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલ…









