- ઇન્ટરનેશનલ

વિમાનમાં બોમ્બના સમાચારથી ધમાસાણ અને પછી નીકળ્યું કંઇક આવું?
હવાઇ મુસાફરીમાં મુસાફરોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તે માટે થઇને મુસાફરો એ બે થી ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર ચેકઇન કરવાનું હોય છે અને તેમજ તેમનો તમામ સામાન પણ ખૂબજ સારી રીતે ચેક કરવામાં આવે છે. જેથી કરીને…
- આપણું ગુજરાત

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કલેકટરનાં અંગત માણસ તરીકે ઓળખ આપી ગઠિયો કળા કરી ગયો
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જસાપર ગામનાં ખેડુતો સરપંચને લઈ ગઠીયા નરેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચ્યા હતા.ખેડૂતો પાસેથી કરોડો રૂપિયા લઈ ગયો છે.સરકારી જમીન બારોબાર વેંચી નાખવાના કૌંભાડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.ચીભડા ગામમાં આવેલી સરકારી જમીન પોતાની માલિકીની હોવાનું કહીને…
- ઇન્ટરનેશનલ

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ હમાસના કમાન્ડરે કર્યો સૌથી મોટો દાવો, આપ્યું આ નિવેદન
ગાઝાઃ ઈઝરાયલ અને આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આજે હમાસના કમાન્ડર મહમૂદ અલ જહરે એક મિનિટનો વીડિયો જારી કરીને સૌથી મોટો દાવો કર્યો છે. હમાસના કમાન્ડરે આ વીડિયોમાં તેને પૂરી દુનિયામાં પોતાના સંગઠનનું વર્ચસ્વ વધારવાનો…
- નેશનલ

રેલવેના વારંવાર થતા અકસ્માતો કોનું કાવતરું છે?
બક્સર: બિહારના બક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન પાસે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અહીં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાં બે બોગી સંપૂર્ણપણે પલટી ગઈ હતી. અકસ્માતમાં ચાર લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી…
- IPL 2024

IND vs AFG: અફઘાનિસ્તાન સામે ભારતનો આઠ વિકેટે ભવ્ય વિજય
નવી દિલ્હીઃ વનડે વર્લ્ડકપની ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચમાં આઠ વિકેટે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ટોસ જીતીને ભારતને જીતવા માટે 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં સુકાની રોહિત શર્માની ધમાકેદાર બેટિંગને કારણે ભારતે સરળતાથી અફઘાનિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું…
- નેશનલ

ઈઝરાયલ-પેલેસ્ટાઈનમાં રહેતા ભારતીયોને મદદ કરવા માટે સરકારે ભર્યું આ પગલું
નવી દિલ્હીઃ ઈઝરાયલ પર પેલેસ્ટાઈન સ્થિત આતંકવાદી સંગઠન હમાસે રોકેટ હુમલો કર્યા પછી બંને દેશ વચ્ચે યુદ્ધ શરુ થઈ ગયું છે. આ સંજોગોમાં દુનિયાના દેશો બે ભાગમાં ધીમે ધીમે વહેંચાઈ રહ્યા છે, તેનાથી અનેક દેશોની ચિંતા વધારી છે. આ સંજોગોમાં…
- આમચી મુંબઈ

આ શહેરમાં વધી ભિખારીઓની સંખ્યા, સરકારે લેવો પડ્યો મહત્ત્વનો નિર્ણય…
મુંબઈઃ મુંબઈમાં ભિખારીઓની સંખ્યા વધતી જ જઈ રહી છે. આ જ કારણે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ ખાતાના પ્રધાન દીપક કેસરકર દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી હતી.દીપક કેસરકરે આ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે…
- આપણું ગુજરાત

નવરાત્રિના આયોજકોએ નિયમોનું પાલન કરવું પડશે: રાજુ ભાર્ગવ પોલીસ કમિશનર રાજકોટ
રાજકોટ પોલીસ અને નાના મોટા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા આયોજકોની હેમુ ગઢવી હોલ ખાતે સંકલન મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં સરકારે કરેલી ગાઈડલાઈન મુજબ નિયમોનું પાલન કરવા માટે પ્રાચીન તથા અર્વાચીન રાસ મહોત્સવના આયોજકોને અવગત કર્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ…
- IPL 2024

ટીમ ઈન્ડિયાનો સુકાની બન્યો સિક્સર કિંગ, બનાવ્યો આ રેકોર્ડ…
નવી દિલ્હીઃ અહીંના અરુણ જેટલી સ્ડેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચ (વર્લ્ડ કપ)માં કેપ્ટન રોહિત શર્માએ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ટોસ જીતીને અફઘાનિસ્તાને પહેલી બેટિંગ લેતા આઠ વિકેટે 272 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન સામે જીતવા આવેલી…
- મનોરંજન

400 કરોડ કમાયા, પણ એમાંથી કાશ્મીરી હિંદુઓને કેટલા આપ્યા? આશા પારેખનો સવાલ
હિન્દી સિનેમાની પીઢ અભિનેત્રીઓનો ઉલ્લેખ કરીએ તો આશા પારેખનું નામ એમાં ચોક્કસ સામેલ થશે. 60 અને 70ના દાયકામાં પોતાની શાનદાર ફિલ્મો દ્વારા ચાહકોના દિલમાં જગ્યા બનાવનાર આશા પારેખે હાલમાં ‘ધ વેક્સીન વોર’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધ્યું છે.ફિલ્મ ‘ધ…









