- આમચી મુંબઈ
આ શહેરમાં વધી ભિખારીઓની સંખ્યા, સરકારે લેવો પડ્યો મહત્ત્વનો નિર્ણય…
મુંબઈઃ મુંબઈમાં ભિખારીઓની સંખ્યા વધતી જ જઈ રહી છે. આ જ કારણે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ ખાતાના પ્રધાન દીપક કેસરકર દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી હતી.દીપક કેસરકરે આ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે…
- આપણું ગુજરાત
નવરાત્રિના આયોજકોએ નિયમોનું પાલન કરવું પડશે: રાજુ ભાર્ગવ પોલીસ કમિશનર રાજકોટ
રાજકોટ પોલીસ અને નાના મોટા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા આયોજકોની હેમુ ગઢવી હોલ ખાતે સંકલન મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં સરકારે કરેલી ગાઈડલાઈન મુજબ નિયમોનું પાલન કરવા માટે પ્રાચીન તથા અર્વાચીન રાસ મહોત્સવના આયોજકોને અવગત કર્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ…
- IPL 2024
ટીમ ઈન્ડિયાનો સુકાની બન્યો સિક્સર કિંગ, બનાવ્યો આ રેકોર્ડ…
નવી દિલ્હીઃ અહીંના અરુણ જેટલી સ્ડેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચ (વર્લ્ડ કપ)માં કેપ્ટન રોહિત શર્માએ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ટોસ જીતીને અફઘાનિસ્તાને પહેલી બેટિંગ લેતા આઠ વિકેટે 272 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન સામે જીતવા આવેલી…
- મનોરંજન
400 કરોડ કમાયા, પણ એમાંથી કાશ્મીરી હિંદુઓને કેટલા આપ્યા? આશા પારેખનો સવાલ
હિન્દી સિનેમાની પીઢ અભિનેત્રીઓનો ઉલ્લેખ કરીએ તો આશા પારેખનું નામ એમાં ચોક્કસ સામેલ થશે. 60 અને 70ના દાયકામાં પોતાની શાનદાર ફિલ્મો દ્વારા ચાહકોના દિલમાં જગ્યા બનાવનાર આશા પારેખે હાલમાં ‘ધ વેક્સીન વોર’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધ્યું છે.ફિલ્મ ‘ધ…
- મનોરંજન
ટ્રાન્સજેન્ડરોનો દબદબો બોલીવુડ પર પણ છવાઇ ગયો છે…
મુંબઈ: 20મી સદીના મધ્યમાં 1950-60 વચ્ચે ટ્રાન્સજેન્ડરોને સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી. જ્યારથી માનવ સંસ્કૃતિનું ઉત્પત્તિ થઇ છે ત્યારથી ટ્રાન્સજેન્ડર પણ પૃથ્વી પર છે પરંતુ તેમને ક્યારેય ઓળખ મળી નથી. જો કે 20મી સદીના વિકસિત માનવીઓએ ત્રીજા લિંગ માટે પણ…
- નેશનલ
એશિયન ગેમ્સમાં મેડલ વિજેતાઓને મળ્યા પીએમ મોદી, કરી આ અપીલ
નવી દિલ્હીઃ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભાગ લઈને પરત ફરેલી ભારતીય ટુકડી સાથેની વિજેતાઓને વડા પ્રધાન મોદીએ મુલાકાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2023માં મેડલ જીતનારા ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. ખેલાડીઓને સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે…
- IPL 2024
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર બુમરાહે પીચ પર આ શું કર્યું?
વન-ડે વર્લ્ડકપની નવમી મેચમાં ભારત અને અફઘાનિસ્તાનની ટીમો સામસામે ટકરાઈ રહી છે. અફઘાનિસ્તાનના કેપ્ટન હમશતુલ્લાહ શાહિદીએ ટોસ જિતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને હવે ટીમ ઈન્ડિયા સામે 273 રન ટાર્ગેટ છે. પણ આ બધામાં ઈન્ડિયન ક્રિકેટર જસપ્રીત બુમરાહ…
- નેશનલ
આ શનિવારે સૂર્યગ્રહણ પરંતુ ફક્ત આ દેશમાં જ દેખાશે…
સૂર્યગ્રહણ આ ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ફરે છે. અને થોડો ઘણો સૂર્ય છુપાઇ જાય છે. જેના કારણે એક ગોલ્ડન રિંગ બને છે. આ ગ્રહણને ‘રિંગ ઓફ ફાયર’ પણ કહેવામાં આવે છે. વલયાકાર સૂર્યગ્રહણ સીધું…
- નેશનલ
શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ, હાઇ કોર્ટે પીઆઇએલ ફગાવી…
અલાહાબાદ: શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચેના વિવાદમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલ આજે અલાહાબાદ હાઈ કોર્ટમાં ફગાવી દીધી હતી. આ પીઆઈએલમાં વિવાદિત જગ્યા હિન્દુઓને સોંપવાની માંગ કરવામાં આવી હતી. તોમજ સમગ્ર જમીન અધિગ્રહણ કરવાની, એક ટ્રસ્ટની રચના…
- ઇન્ટરનેશનલ
હમાસના રાક્ષસો સામે લડવા માટે મારા પુત્રો તૈયાર છે: ઇઝરાયેલના ઉદ્યોગપતિનો દાવો
પેલેસ્ટાઇનના આંતકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર આક્રમણ કર્યા બાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. હુમલાનો બદલો લેવા માટે ઇઝરાયેલ હમાસને નેસ્તનાબૂદ કરવાના હેતુથી ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહ્યું છે જેને કારણે ગાઝાના મોટાભાગના વિસ્તારો કબ્રસ્તાનમાં…