- નેશનલ
પાંચ પેઢીથી આગ્રામાં આ મુસ્લિમ પરિવાર બનાવે છે રાવણનું પૂતળું…
આગ્રા: મથુરાના રહેવાસી 62 વર્ષીય ઝફર અલી ભગવાન શ્રી રામને પોતાના આરાધ્ય દેવ માને છે. અને તેમને ભગવાન શ્રી રામમાં ઊંડી શ્રદ્ધા છે. બાળપણમાં જફર અલી તેમના પિતા સાથે રામલીલા જોવા જતા હતા. તે સમયે તેમના પિતા રામલીલામાં મેઘનાદ, કુંભકરણ…
- IPL 2024
World Cup 2023: દક્ષિણ આફ્રિકા સામે ઇંગ્લેન્ડનો કારમો પરાજય, ૨૨૯ રને હાર્યું
મુંબઈઃ અહીં રમાયેલી દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની આજની વન-ડે મેચમાં ઇંગ્લેન્ડની 229 રને ભૂંડી હાર થઈ હતી, પરંતુ જેમાં અનેક રેકોર્ડ સર્જ્યા હતા. નેધરલેન્ડ સામે હારેલી દક્ષિણ આફ્રિકાની ટીમે આજે આક્રમક ઈનિંગ રમીને 399 રનનો સર્વોચ્ચ સ્કોર કર્યો હતો,…
- આપણું ગુજરાત
આ બ્રાન્ડનું ઘી લેતા પહેલા વિચાર કરજો, સરકારે 2500 કિલો ઘી જપ્ત કર્યું
ગુજરાતમાં ખાદ્યપદાર્થો પર સતત તવાઈ થઈ રહી છે અને ઠેક ઠેકાણેથી નકલી ખાદ્યપદાર્થનો મોટો જથ્થો મળી રહ્યો છે. આજે ફરી સૌરાષ્ટ્રના જુનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાંથી નકલી ઘી મળ્યું છે. માહિતી ખાતાએ આપેલી માહિતી અનુસાર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના…
- IPL 2024
વર્લ્ડ કપ 2023: શ્રીલંકાને વર્લ્ડ કપમાં મળી પહેલી જીત, નેધરલેન્ડ સામે પાંચ વિકેટે વિજય
લખનઊઃ અહીંયા નેધરલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની વનડે મેચમાં શ્રીલંકાને સૌથી પહેલી જીત મળી હતી. શ્રીલંકાએ દસ બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટે નેધરલેન્ડને હરાવ્યું હતું. પહેલા દાવમાં નેધરલેન્ડે 262 રન માર્યા હતા, જેના જવાબમાં સદીરા સમરવિક્રમા અને…
- આપણું ગુજરાત
ગુજરાત એનસીપીના ગઠબંધન વિશે પ્રફુલ પટેલે શું કહ્યું
લોકસભાની ચૂંટણી આવી એટલે સૌ કોઈ બંધન અને ગઠબંધનના ચોકઠા ગોઠવવા મથી રહ્યા છે. બિનભાજપી પક્ષોએ ઈન્ડિયા નામે ગઠબંધન કર્યું છે જેમાં કૉંગ્રેસ સહિતના પ્રાદેશિક પક્ષો સામેલ છે. ભાજપ પણ નાના મોટા પક્ષો સાથે પ્રદેશ સ્તરે હાથ મિલાવી રહ્યું છે.…
- મહારાષ્ટ્ર
પાંચ વર્ષ પછી પીએમ મોદી શિરડીની આ તારીખે લેશે મુલાકાત
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26મી ઓક્ટોબરે આગામી ગુરુવારે શિરડીની મુલાકાતે છે. તેમની હાજરીમાં મહેસૂલ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટિલના મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન, ઉદ્ઘાટન અને અર્પણ સમારોહ યોજાશે. પાંચ વર્ષ બાદ વડા પ્રધાનની આ બીજી મુલાકાત હશે, એવું મહેસૂલ…
- આપણું ગુજરાત
અસહ્યઃ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 11 જણના હાર્ટ એટેકથી મોત, ચાર જણ ગરબા રમતા રમતા ઢળી પડ્યા
ગુજરાતમાં યમરાજાએ જાણે આતંક મચાવ્યો હોય તેમ એક પછી એક એમ 11 જણને હૃદયરોગનો હુમલો આવતા તેમના મોત થયા છે. . જેમાં ગરબા રમતા ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તો બે લોકોના ફરજ દરમિયાન મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં…
- આપણું ગુજરાત
દશેરા પહેલા અમદાવાદ મનપાએ વાહનચાલકોને આપી આ મોટી ભેટ
દશેરાના તહેવાર પહેલા અમદાવાદ મનપાએ એક મોટો નિર્ણય લીધો છે જે વાહનચાલકો માટે ભેટ સમાન જ સાબિત થશે. આ નિર્ણય અનુસાર હવેથી વ્હીકલ ટેક્સ ભરવા માટેનું કામ ઓનલાઈન થશે, પહેલા આના માટે નાગરિકોએ મનપાની સિવિક સેન્ટરોની ઓફિસોના ધક્કા ખાવા પડતા…
- મનોરંજન
સુશાંત સિંહ રાજપૂત-દિશા સાલિયન કેસમાં ટ્વીસ્ટઃ આદિત્યએ કોર્ટને કરી વિનંતી કે…
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ખૂબ જ વિવાદાસ્પદ મૃત્યુના કેસમાં તેની મેનેજર દિશા સાલિયનની કથિત આત્મહત્યા કે હત્યા પણ વિવાદનું કેન્દ્ર બની હતી. આ બન્નેને જોડવામાં આવ્યા હતા અને તેમાં તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને તે સમયના કેબિનેટ પ્રધાન…
- આમચી મુંબઈ
પોલીસે શિંદે જૂથના વિધાનસભ્યને જ મુખ્ય પ્રવેશદ્વારથી મંત્રાલયમાં Entry લેતાં રોક્યા અને…
મુંબઈઃ શિવસેનામાં ફૂટ પડ્યા બાદ મહારાષ્ટ્રમાં એક નવું જ રાજકીય સમીકરણ જોવા મળી રહ્યું છે. શિંદે જૂથ ભાજપ સાથે હાથ મિલાવીને સરકારમાં આવી ગયું છે અને શિંદે જૂથને મુખ્ય પ્રધાનપદ પણ આપવામાં આવ્યું છે. રાજ્યમાં પોતાની જ સરકાર છે અને…