- સ્પેશિયલ ફિચર્સ
ઓક્ટોબરના અંતમાં રાહુ કરશે ગોચર, દોઢ વર્ષ સુધી આ ત્રણ રાશિના જીવનમાં મચશે હાહાકાર…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની હિલચાલને ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે અને આ અઠવાડિયામાં તો એક પછી એક બહુ મોટા મોટા ગ્રહો ગોચર કરીને રાશિ પરિવર્તન અને વિવિધ યોગ બનાવી રહ્યા છે, સારી અસર અમુક રાશિ પર જોવા મળશે.આજે આપણે અહીં…
ઈઝરાયલ-હમાસ યુદ્ધ તેની ચરમસીમા પર, હવે પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ…
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ તેની ચરમસીમા પર છે. રવિવારે ઇઝરાયલી દળો ગાઝામાં ઘૂસી ગયા હતા અને તે સમયે ઇઝરાયલી સેના અને હમાસના આતંકવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ દરમિયાન ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલાઓ કરવાનું…
- નેશનલ
દિલ્હીમાં બનાવટી વિઝા અપાવનારી ટોળકીની ગેમ-ઓવર, ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે છે કનેક્શન
નવી દિલ્હીઃ દિલ્હીમાં બનાવટી વિઝા બનાવનાર ટોળકી ઝડપાઈ છે અને આ ટોળકીના માસ્ટર માઈન્ડના સંબંધીનો સીધો સંબંઝ ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે હોવાની માહિતી મળી રહી છે. અત્યાર સુધી આ ટોળકી 6 કરોડ રૂપિયા ઠગી ચૂક્યું છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ…
- નેશનલ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનનું થયું નિધન, 77 વર્ષે છેલ્લા શ્વાસ લીધા
નવી દિલ્હીઃ ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સ્પીનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના…
- નેશનલ
દિલ્હીમાં મધરાતે થયો વિચિત્ર અકસ્માત, ક્રેનની ટક્કરમાં પુલનો એક ભાગ ધરાશાયી
નવી દિલ્હીઃ અહીંના પૂર્વ જિલ્લાના લક્ષ્મી નગર વિસ્તારમાં એક મોટી ક્રેન પસાર થવાને કારણે એક ફૂટઓવર બ્રિજ તૂટી પડ્યો છે. અકસ્માત રવિવારે રાત્રે 12.00 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. લક્ષ્મીનગર પુસ્તા રોડ પરથી એક ક્રેન પસાર થઈ રહી હતી.…
- આમચી મુંબઈ
મુંબઈની ‘લાઇફલાઇન’માં દશેરા પર્વની ઉજવણી: પ્રવાસીઓને મોજ
મુંબઈ: મુંબઈ પંચરંગી લોકોની નગરી ગણાય છે, તેથી જ મુંબઈની લોકલ ટ્રેનમાં તેની છાંટ અચૂક જોવા મળે છે. તહેવારોની ઉજવણી મુંબઈની લોકલ ટ્રેનમાં પણ અચૂક કરવામાં આવે. મુંબઈગરાની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં આજે પણ પ્રવાસીઓએ દશેરા પર્વની હોંશે હોંશે ઉજવણી…
- સ્પેશિયલ ફિચર્સ
નોરતાના નવમા દિવસે શરૂ થયેલું આ અઠવાડિયું આ રાશિના લોકો માટે રહેશે લાભદાયી…
આજે મા આદ્યશક્તિની આરાધનાનો નવમો અને નવરાત્રિના નવમા દિવસથી શરૂ થઈ રહેલું અઠવાડિયું જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ ખાસ સાબિત થવા જઈ રહ્યું છે. આવતીકાલે દેશભરમાં રાવણદહન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવશે. ત્યાર બાદ એટલે કે પછી 28મી ઓક્ટોબરના શરદ પૂર્ણિમા…
- આમચી મુંબઈ
શિવતીર્થ પર યોજાનારી ઠાકરેની દશેરા રેલીમાંથી હાથ પાછો ખેંચ્યો આ લોકોએ…
મુંબઈઃ આ વખતનો દશેરા મુંબઈ અને મહારાષ્ટ્રવાસીઓ માટે ખાસ રહેવાનો છે કારણ કે એક બાજું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્વવ ઠાકરે દશેરાની રેલી યોજીને શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. પરંતુ આ વચ્ચે મહત્વની માહિતી આવી રહી છે…
- નેશનલ
અયોધ્યામાં રામમંદિર ટ્રસ્ટ સાથે કેરટેકરે બારોબાર મસ્જિદનો સોદો કરી દીધો…
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધઘાટન અને રામલલાના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ બધા વચ્ચે શ્રી રામ મંદિર ટ્રસ્ટ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. શ્રી રામ મંદિર ટ્રસ્ટ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે પંજી…
- નેશનલ
તેલંગણામાં આ કારણસર મામલો બિચક્યો, બે પોલીસ ઘાયલ
હૈદરાબાદઃ તેલંગણાના નારાયણપેટ જિલ્લામાં રવિવારે એક ઇથેનોલ કંપની સામે ગ્રામીણો દ્વારા કરવામાં આવેલા વિરોધે હિંસકરૂપ ધારણ કર્યું હતું. જેમાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા અને દેખાવકારો દ્વારા પોલીસ વાહનને આગ ચાંપવામાં આવી હતી.આ ઘટના જિલ્લાના મેરીકલ મંડલના ચિત્તનૂર ગામમાં…