- ઇન્ટરનેશનલ

હવે ભારત-કેનેડાના વણસેલા સંબંધોની અસર તમારા રસોડા પર પણ પડશે
બે દેશો વચ્ચે વણસેલા સંબંધો હંમેશાં બન્ને દેશોની પ્રજાને ભારે પડતા હોય છે. દેશના કરોડો લોકોને લાગતું હશે કે ઈઝરાયલના યુદ્ધ કે કેનેડા સાથે વણસેલા આપણા સંબંધો સાથે આપણે શું લેવાદેવા તો તમે ખોટું વિચારો છે. વિશ્વમાં બનતી દરેક ઘટના…
- નેશનલ

શિવરાજના રાજમાં દુષ્કર્મ પીડિતાને 2100 રૂપિયાનું ‘માતબર’ વળતર, મીડિયા રિપોર્ટમાં બહાર આવ્યું ચોંકાવનારુ સત્ય
ભોપાલ: અર્ધનગ્ન અવસ્થામાં લોહીથી લથપથ કપડામાં મોડી રાત્રે મદદ માટે ઘરેઘરે જઇને બારણા ખટખટાવતી માસૂમ દુષ્કર્મ પીડિતાના વાઇરલ વીડિયોએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. ઘટના બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં બની હતી. વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ સ્થાનિક તંત્ર પર ફિટકાર…
- આપણું ગુજરાત

સુરતમાં નવરાત્રિના 9 દિવસમાં 8 હત્યાના બનાવ
નવરાત્રિના 9 દિવસમાં સુરતના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના 8 બનાવો પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોસાડ આવાસમાં નવરાત્રી નિમિત્તે આયોજિત ગરબા સ્થળ પર વાહન પાર્કિંગના વિવાદમાં બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી હતી.મળતી…
- ઇન્ટરનેશનલ

UNSCમાં પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીરનો રાગ
યુએનની ઈઝરાયલ-ગાઝાની સ્થિતિ પર જ્યારે હાલમાં બેઠક થઇ ત્યારે પાકિસ્તાને ફરી એક વાર કાશ્મીરનો રાગ આલાપવાનું શરૂ કરી દીધું હતું. ભારતે પાકિસ્તાનના વલણની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે તે આ બાબતને કોઈ મહત્વ નહીં આપે અને ન તો…
- નેશનલ

આ ખેડૂતો મગરમચ્છને લઇને વીજકાપની ફરિયાદ કરવા કેમ પહોંચ્યા?
કર્ણાટકના વિજયપુરામાં ખેડૂતોએ વીજકાપ સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સતત વીજળી ન મળવાને કારણે ત્રાહિત ખેડૂતોએ કર્ણાટક સરકાર દ્વારા સંચાલિત વીજળી પૂરી પાડનાર એકમ હેસકોમ(હુબલી ઇલેક્ટ્રિસીટી સપ્લાય કંપની લિમિટેડ)ના કાર્યાલયમાં મગરમચ્છ લઇને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. વીજકાપથી કર્ણાટકના અનેક…
- મનોરંજન

બેકલેસ ગાઉનમાં નિયા શર્માએ બતાવ્યો પોતાનો બોલ્ડ અવતાર
મુંબઈઃ ફિલ્મો કે ટીવી સિરિયલમાં કામ મળવાનું સમજો એટલું સરળ નથી, જેમાં મોટા મોટા અભિનેતા અને અભિનેત્રીઓને નામ કમાવવા માટે મુશ્કેલી પડી હતી. અત્યારના તબક્કે સોશિયલ મીડિયાના સહારે અભિનેત્રીઓ ઝડપથી છવાઈ જાય છે.ફિલ્મોમાં કામકાજ માટે સંઘર્ષ કરી રહેલી નાગિન ફેમ…
- આમચી મુંબઈ

શિંદે જૂથે ગરદી એકઠી કરવાનો પ્રધાનોને આપ્યો ટાર્ગેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દશેરા કોઈ મોટો તહેવાર નથી, પરતું આનંદની છોળો ઊડે છે એવું કહેવામાં આવે છે. દશેરાની સાથે રાજકીય રેલીનું ગણિત જોડાયેલું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચા ચાર રેલીની ચર્ચા થાય છે. પહેલી શિવસેનાની શિવાજી પાર્કમાં થનારી રેલી, બીજી…
- સ્પેશિયલ ફિચર્સ

આવનારા બે મહિના ખૂબ જ ખતરનાક છે આ રાશિના લોકો માટે, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 24મી સપ્ટેમ્બરના મંગળ કન્યા રાશિમાં અસ્ત થયો અને 17મી જાન્યુઆરી સુધી તે અસ્ત જ રહેવાનો છે. મંગળના અસ્ત થતાંની સાથે જ વૃષભ, મેષ સહિત અન્ય કેટલીક રાશિઓ માટે ખતરનાક સમય શરૂ થઈ રહ્યો છે.…
- આમચી મુંબઈ

હાલાકીના સમાચાર નોંધી લેજોઃ આ તારીખથી WRમાં રોજ થશે સેંકડો લોકલ ટ્રેન Cancel
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે છઠ્ઠી રેલવે લાઈનનું કામકાજ ઝડપથી પૂરું કરવાનું લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યું છે. ખાર અને ગોરેગાંવ સ્ટેશનની વચ્ચે 8.8 કિલોમીટર લાંબી વધારાની લાઈનનું નિર્માણ કરવામાં આવશે, તેથી મુંબઈ સબર્બનમાં રોજ 250થી 300…
- શેર બજાર

શેરબજારમાં હાહાકાર: રોકાણકારોની સંપત્તિમાં રૂ ૭.૫૯ લાખ કરોડનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં તીવ્ર બની રહેલા ઘર્ષણ વચ્ચે ઇક્વિટી માર્કેટમાં ભારે કડાકો બોલાઇ જતાં સોમવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૫૯ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું હતું. સેન્સેક્સ ૮૨૫.૭૪ પોઈન્ટ અથવા ૧.૨૬ ટકા ઘટીને ૬૪,૫૭૧.૮૮ પોઈન્ટ સ્થિર થયો હતો. ચાર…









