- મનોરંજન
બેકલેસ ગાઉનમાં નિયા શર્માએ બતાવ્યો પોતાનો બોલ્ડ અવતાર
મુંબઈઃ ફિલ્મો કે ટીવી સિરિયલમાં કામ મળવાનું સમજો એટલું સરળ નથી, જેમાં મોટા મોટા અભિનેતા અને અભિનેત્રીઓને નામ કમાવવા માટે મુશ્કેલી પડી હતી. અત્યારના તબક્કે સોશિયલ મીડિયાના સહારે અભિનેત્રીઓ ઝડપથી છવાઈ જાય છે.ફિલ્મોમાં કામકાજ માટે સંઘર્ષ કરી રહેલી નાગિન ફેમ…
- આમચી મુંબઈ
શિંદે જૂથે ગરદી એકઠી કરવાનો પ્રધાનોને આપ્યો ટાર્ગેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દશેરા કોઈ મોટો તહેવાર નથી, પરતું આનંદની છોળો ઊડે છે એવું કહેવામાં આવે છે. દશેરાની સાથે રાજકીય રેલીનું ગણિત જોડાયેલું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચા ચાર રેલીની ચર્ચા થાય છે. પહેલી શિવસેનાની શિવાજી પાર્કમાં થનારી રેલી, બીજી…
- સ્પેશિયલ ફિચર્સ
આવનારા બે મહિના ખૂબ જ ખતરનાક છે આ રાશિના લોકો માટે, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 24મી સપ્ટેમ્બરના મંગળ કન્યા રાશિમાં અસ્ત થયો અને 17મી જાન્યુઆરી સુધી તે અસ્ત જ રહેવાનો છે. મંગળના અસ્ત થતાંની સાથે જ વૃષભ, મેષ સહિત અન્ય કેટલીક રાશિઓ માટે ખતરનાક સમય શરૂ થઈ રહ્યો છે.…
- આમચી મુંબઈ
હાલાકીના સમાચાર નોંધી લેજોઃ આ તારીખથી WRમાં રોજ થશે સેંકડો લોકલ ટ્રેન Cancel
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે છઠ્ઠી રેલવે લાઈનનું કામકાજ ઝડપથી પૂરું કરવાનું લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યું છે. ખાર અને ગોરેગાંવ સ્ટેશનની વચ્ચે 8.8 કિલોમીટર લાંબી વધારાની લાઈનનું નિર્માણ કરવામાં આવશે, તેથી મુંબઈ સબર્બનમાં રોજ 250થી 300…
- શેર બજાર
શેરબજારમાં હાહાકાર: રોકાણકારોની સંપત્તિમાં રૂ ૭.૫૯ લાખ કરોડનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં તીવ્ર બની રહેલા ઘર્ષણ વચ્ચે ઇક્વિટી માર્કેટમાં ભારે કડાકો બોલાઇ જતાં સોમવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૫૯ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું હતું. સેન્સેક્સ ૮૨૫.૭૪ પોઈન્ટ અથવા ૧.૨૬ ટકા ઘટીને ૬૪,૫૭૧.૮૮ પોઈન્ટ સ્થિર થયો હતો. ચાર…
- આમચી મુંબઈ
ઓબીસી વસ્તી ગણતરીની માગણીનો વિરોધ નથી, મરાઠા સમાજને ટકાઉ આરક્ષણ આપીશું: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઓબીસીની વસ્તી ગણતરીની માગણીનો અમે વિરોધ કરતા નથી. આ બાબતનું વલણ અમે આ પહેલાં જ સ્પષ્ટ કર્યું છે. મરાઠા આરક્ષણ બાબતે ટકાઉ આરક્ષણ આપવાનું વલણ પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અપનાવ્યું છે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
- આમચી મુંબઈ
ઉદ્ધવ અને શિંદે સેનાની દશેરા રેલી: બાળાસાહેબના વારસાની લડાઈમાં કરશે શક્તિ પ્રદર્શન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ ફરી વખત એકબીજાની સામે આવી ગયા છે. દશેરા રેલીએ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનો અસલી વારસો પોતાની પાસે હોવાનો દાવો રજૂ કરવા માટે શક્તિ પ્રદર્શન આદર્યું છે.ગયા વર્ષના…
- નેશનલ
જજે રામચરિત માનસની ચોપાઇ સંભળાવીને આપ્યો ચુકાદો…
કોટા: રાજસ્થાનના કોટામાં પોતાની જ પુત્રી પર બળાત્કારના કેસમાં કોર્ટે પિતાને આજીવનકેદની સજા 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. શનિવારે કોર્ટ નંબર 3ના ન્યાયાધીશ દીપક દુબેએ ચુકાદો આપતાં રામચરિત માનસમાંથી એક ચોપાઇ લખીને સંભળાવી હતી ત્યારબાદ પિતાને દોષિત જાહેર કર્યા…
- સ્પોર્ટસ
રાજસ્થાન રોયલ્સને મળ્યા નવા કોચ
જયપુર: ન્યૂ ઝીલેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર શેન બોન્ડને સોમવારે ઇન્ડિયન પ્રિમિયર લીગ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ દ્વારા સહાયક કોચ અને ઝડપી બોલિંગ કોચની બેવડી ભૂમિકા આપવામાં આવી હતી.બોન્ડ 2012 અને 2015 વચ્ચે તેમની રાષ્ટ્રીય ટીમ માટે બોલિંગ કોચ તરીકે કામ કર્યું…
- આપણું ગુજરાત
કડવા પાટીદાર સમાજના અગ્રણીઓએ જયસુખ પટેલના સમર્થનમાં મુખ્યમંત્રી ને કરી રજુઆત
આજથી એકાદ વર્ષ પહેલા મોરબીમાં બનેલ ઝુલતાપુલ તૂટવાની ઘટનાને કારણે હાહાકાર મચી ગયો હતો. અંદાજે ૧૩૫ જેટલા નિર્દોષ લોકો પુલ તૂટવાના કારણે મૃત્યુ પામ્યા હતા. પુલના જીર્ણોધ્ધારની જવાબદારી મોરબીના ઉદ્યોગ ક્ષેત્રના અને કડવા પાટીદાર સમાજના અગ્રણી જાણીતા ઘડિયાળ મેન્યુફેક્ચરિંગ યુનિટના…