- નેશનલ
થઈ જાઓ તૈયારઃ યુપીએસસી ૨૦૨૪ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર
નાગપુરઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની ૨૦૨૪ માટેની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરીક્ષાનું સમયપત્રક ચકાસી શકે છે.આ પરીક્ષા આગામી વર્ષે યોજાનારી ભારતીય વન સેવા, એનડીએ, સીડીએસ (આઇ) અને અન્ય અધિકારીની જગ્યાઓ…
- સ્પેશિયલ ફિચર્સ
પીપળે પાણી રેડવાથી શનિદેવ થશે પ્રસન્ન, જાણો કયા ઉપાયો સાડાસાતીથી બચાવશે..
આપણી સંસ્કૃતિમાં અનેક છોડ તથા વૃક્ષોને પવિત્ર ગણી તેની પૂજા-અર્ચના કરવાનો રિવાજ છે. આવું જ એક પવિત્ર વૃક્ષ છે પીપળો. જેના વિશે એવી પૌરાણિક માન્યતા છે કે તેના પર દેવતાઓનો વાસ છે. પીપળાની પૂજા કરવાથી જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ…
- IPL 2024
World Cup 2023: નેધરલેન્ડ સામે મેક્સવેલની આંધી, આ વિક્રમ નોંધાવ્યો
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર હંમેશાં પોતાની વિસ્ફોટક બેટિંગ કારણે ચર્ચામાં રહે છે, જેમાં આજે ફરી એક વખત સદી ફટકારી વર્લ્ડ કપમાં બીજી સદી કરી છે. ઓપનિંગમાં ડેવિડ વોર્નરે મજબૂત બેટિંગ કરી હતી, પરંતુ છઠ્ઠા ક્રમે આવેલા ગ્લને…
- મનોરંજન
દશેરા પર અભિનેત્રીને ભેટમાં મળી લાલ રંગની લેમ્બોર્ગિની
બોલિવૂડ અભિનેત્રી શ્રધ્ધા કપૂર લાંબા સમયથી મોટી કાર ખરીદવા માંગતી હતી. હવે શ્રદ્ધા કપૂરે દશેરાના શુભ અવસર પર પોતાને એક મોટી ભેટ આપી છે. શ્રદ્ધા કપૂરે એક લક્ઝરી કાર ખરીદી છે. બાગી સ્ટારે 24 ઓક્ટોબર 2023ના રોજ નવી લેમ્બોર્ગિની હુરાકન…
- ઇન્ટરનેશનલ
હવે ભારત-કેનેડાના વણસેલા સંબંધોની અસર તમારા રસોડા પર પણ પડશે
બે દેશો વચ્ચે વણસેલા સંબંધો હંમેશાં બન્ને દેશોની પ્રજાને ભારે પડતા હોય છે. દેશના કરોડો લોકોને લાગતું હશે કે ઈઝરાયલના યુદ્ધ કે કેનેડા સાથે વણસેલા આપણા સંબંધો સાથે આપણે શું લેવાદેવા તો તમે ખોટું વિચારો છે. વિશ્વમાં બનતી દરેક ઘટના…
- નેશનલ
શિવરાજના રાજમાં દુષ્કર્મ પીડિતાને 2100 રૂપિયાનું ‘માતબર’ વળતર, મીડિયા રિપોર્ટમાં બહાર આવ્યું ચોંકાવનારુ સત્ય
ભોપાલ: અર્ધનગ્ન અવસ્થામાં લોહીથી લથપથ કપડામાં મોડી રાત્રે મદદ માટે ઘરેઘરે જઇને બારણા ખટખટાવતી માસૂમ દુષ્કર્મ પીડિતાના વાઇરલ વીડિયોએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. ઘટના બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં બની હતી. વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ સ્થાનિક તંત્ર પર ફિટકાર…
- આપણું ગુજરાત
સુરતમાં નવરાત્રિના 9 દિવસમાં 8 હત્યાના બનાવ
નવરાત્રિના 9 દિવસમાં સુરતના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના 8 બનાવો પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોસાડ આવાસમાં નવરાત્રી નિમિત્તે આયોજિત ગરબા સ્થળ પર વાહન પાર્કિંગના વિવાદમાં બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી હતી.મળતી…
- ઇન્ટરનેશનલ
UNSCમાં પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીરનો રાગ
યુએનની ઈઝરાયલ-ગાઝાની સ્થિતિ પર જ્યારે હાલમાં બેઠક થઇ ત્યારે પાકિસ્તાને ફરી એક વાર કાશ્મીરનો રાગ આલાપવાનું શરૂ કરી દીધું હતું. ભારતે પાકિસ્તાનના વલણની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે તે આ બાબતને કોઈ મહત્વ નહીં આપે અને ન તો…
- નેશનલ
આ ખેડૂતો મગરમચ્છને લઇને વીજકાપની ફરિયાદ કરવા કેમ પહોંચ્યા?
કર્ણાટકના વિજયપુરામાં ખેડૂતોએ વીજકાપ સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સતત વીજળી ન મળવાને કારણે ત્રાહિત ખેડૂતોએ કર્ણાટક સરકાર દ્વારા સંચાલિત વીજળી પૂરી પાડનાર એકમ હેસકોમ(હુબલી ઇલેક્ટ્રિસીટી સપ્લાય કંપની લિમિટેડ)ના કાર્યાલયમાં મગરમચ્છ લઇને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. વીજકાપથી કર્ણાટકના અનેક…