- નેશનલ
હરખાવો સુરતવાસીઓઃ નૌકાદળમાં સામેલ કરાયું ‘સુરત’ નામનું યુદ્ધ જહાજ
સુરત: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભારતીય નૌ સેનાના યુદ્ધજહાજ ‘સુરત’ ના ક્રેસ્ટના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય નૌકાદળ દ્વારા તેના અત્યાધુનિક ચોથા મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધજહાજના ક્રેસ્ટ(ચિહ્ન)ને ‘સુરત’ નામ આપીને સુરત શહેરના પ્રાચીન શિપબિલ્ડિંગના વારસાનું બહુમાન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સીએમ…
- મનોરંજન
જાજરમાન અભિનેત્રી ઝીનત અમાન આ ફિલ્મથી કરશે કમબેક
બોલીવુડના 70 અને 80ના દાયકાની ટોચની અભિનેત્રી ઝીનત અમાન લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યા હતા. જો કે તેમણે થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર તેમનું એકાઉન્ટ બનાવ્યું હતું અને હવે બોલીવુડ કમબેક માટે પણ તેઓ તૈયાર…
- નેશનલ
એક્સપાયર રસીને કારણે કેન્દ્ર સરકારની તિજોરીને આટલા કરોડનો ફટકો
મુંબઈ: કોવિડ-૧૯ની રસીની માંગણીમાં ભારે ઘટાડા જોવા મળ્યો છે, તેથી મહારાષ્ટ્રમાં કોવેક્સિન, કોવિશિલ્ડ અને કોર્બેવેક્સ રસીના એક્સપાયર થયેલા ૧.૩૪ લાખ કરોડ ડોઝનો નિકાલ લાવવામાં આવ્યો છે. આ એક્સપાયર થયેલી રસીને કારણે કેન્દ્ર સરકારનની તિજોરીને અંદાજે ૨૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાંથી આવ્યા મોટા સમાચાર, આ લાઈનનો થયો શુભારંભ
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર-ગોરેગાંવ વચ્ચેની આઠ કિલોમીટરના અંતરની છઠ્ઠી લાઈનનું ઈન્ફ્રાસ્ટ્રકચરનું કામકાજ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. નિર્ધારિત સમયગાળામાં બ્લોકની કામગીરી પૂરી કરવામાં આવ્યા પછી છઠ્ઠી લાઈનમાં ટ્રેન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં કલાકના 112 કિલોમીટરની સ્પીડથી ટ્રાયલ પણ…
- નેશનલ
કિશોરીઓને મફત સેનેટરી નેપકીનની માગ કરતી અરજી પર સુપ્રીમમાં ટળી સુનાવણી
નવી દિલ્હી: શાળાઓમાં ધોરણ-6થી 12માં ભણતી કિશોરીઓને મફત સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરાવવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ડ્રાફ્ટ પોલિસી ઘડવામાં આવી છે. દાખલ થયેલી અરજીમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં…
- આમચી મુંબઈ
ઓક્ટોબર મહિનામાં મધ્ય રેલવેમાં રદ થઈ આટલી લોકલ, પ્રવાસીઓના બેહાલ
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં એક મહિનાથી વધુ લાંબું વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચરનું કામકાજ ચાલ્યા પછી વિધિવત ટ્રેન ચાલે એવો આશાવાદ છે ત્યારે મધ્ય રેલવેમાં વિના કોઈ કારણ પણ ગયા મહિને ત્રણ હજારથી વધુ લોકલ ટ્રેન મોડી પડી હતી, જ્યારે 2000થી વધુ ટ્રેન રદ…
- નેશનલ
ધનતેરસ પર નથી ખરીદી શકતા સોનું-ચાંદી? 5 રૂપિયાની આ એક વસ્તુ ખરીદીને લક્ષ્મીમાતાને કરો પ્રસન્ન
ધનતેરસ પર સામાન્ય રીતે લોકો સોનું-ચાંદી ખરીદવા જ્વેલર્સની દુકાને ઉમટી પડતા હોય છે, એ સિવાય લોકો નવા વાસણો, ફોન, લેપટોપ, વાહનો જેવી વસ્તુઓ ઘરે લાવતા હોય છે, એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ હોય છે અને…
- નેશનલ
પીએમ મોદી પર પીએચડી કરનારા આ છે દેશના સૌપ્રથમ મુસ્લિમ મહિલા..
વારાણસી: કાશીનગરીના એક મુસ્લિમ મહિલાએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પીએચડી કર્યું છે. આ મહિલાનું નામ નજમા પરવીન છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પીએચડી કર્યું છે. નજમા પરવીનને તેનું પીએચડીનું ભણતર પૂર્ણ કરવામાં 8 વર્ષ લાગ્યાં.…
- આમચી મુંબઈ
…તો આ દિવસોમાં મહારાષ્ટ્રમાં પડશે વરસાદઃ હવામાન વિભાગ
મુંબઈ/નાગપુરઃ ગયા વર્ષે આખું વર્ષ વરસાદ વરસ્યો હતો, જ્યારે આ વર્ષે એકંદરે દેશમાં મજબૂત વરસાદ પડ્યો હોવા છતાં હાલમાં હવાની નબળી ગુણવત્તા મુદ્દે સરકારની મુશ્કેલી વધી છે. એની વચ્ચે તાજેતરમાં હવામાન વિભાગે ચોંકાવનારા સમાચાર આપ્યા છે કે ઠંડીમાં વધારા સાથે…