- નેશનલ

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સમગ્ર દેશમાં કરાશે જાતિ આધારિત વસ્તી ગણતરી
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાંકેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મોદી સરકાર સમગ્ર દેશમાં જાતિ આધારિત…
- નેશનલ

ડર કે આગે જીત હૈઃ આતંકવાદીઓના સફાયા માટે ભારતના ‘ટાર્ગેટ’ કયા હશે?
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના આતંકવાદી હુમલાને લઈને દેશ આખામાં આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશ છે. આતંકવાદીઓને સમર્થન આપનારા પાકિસ્તાનની વિરુદ્ધ ભારત સરકારે શક્ય એટલી કાર્યવાહી કર્યા પછી હવે સેનાની ત્રણેય પાંખ મારફત જડબાતોડ જવાબ આપવા માટે વડા પ્રધાને છૂટો…
- નેશનલ

ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ મોટું નિવેદન
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરની જાહેરાત અને બાદમાં રાહતના પગલે અનેક દેશોએ ટેરિફ મુદ્દે અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરી છે. જેમાં ભારત પણ અમેરિકા સાથે ટ્રેડ ડીલ માટે વાતચીત કરી રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ…
- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડના ગાંજા સાથે ચાર જણ ઝડપાયા
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગુપ્ત માહિતીના આધારે માટો કાર્યવાહી કરવામાં આવી છે. એર ઈન્ટેલિજન્સ યુનિટે ડીઆરઆઈ સાથે સંયુક્ત ઓપરેશન કરીને એરપોર્ટ પરથી રૂપિયા 37 કરોડનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ સંયુક્ત ઓપરેશન હેઠળ ફ્લાઈટ નંબર…
- નેશનલ

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે RAW ના ભૂતપૂર્વ વડાને સોંપવામાં આવી મહત્વની જવાબદારી
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એક બાદ એક હાઈ લેવલ સિક્યોરિટી મિટિંગ યોજાઈ રહી છે. દરમિયાન, સરકારે બુધવારે નેશનલ સિક્યોરિટી એડવાઇઝરી બોર્ડ (NSAB) માં મોટા ફેરફાર કર્યા છે. R&AW ના ભૂતપૂર્વ વડા આલોક જોશીને…
- ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી અજબ કોવિડની ગજબ કહાણી એ વાત જગજાહેર છે કે કોવિડ -19 અને એના લોકડાઉનએ અનેકની કમ્મર તોડી નાખી. જોકે, સાથે એવું પણ બન્યું કે વળી ગયેલી કેટલીક કમ્મર ટાઈટ થઈ ગઈ. જીવન ગુમાવ્યા તો નવજીવન સુધ્ધાં મળ્યું.કાંગારુ દેશ…
- ઈન્ટરવલ

અંતિમ સમયે નેતાજી પાસે ખરેખર કેટલો ખજાનો હતો?
પ્રફુલ શાહ નેતાજી સુભાષચંદ્ર બૉઝના જીવન અને મૃત્યુની જેમ જ તેમની આઝાદ હિન્દ ફોજ (ઇન્ડિયન નેશનલ આર્મી-આઇ.એન.એ.)નો ખજાનો પણ આજેય રહસ્યના પડળમાં વીંટળાયેલો છે. આ મામલાની થોડી વધુ વિગતો જાણીએ. 1945માં તો જાપાન અને આઇ.એન.એ. બર્મામાં શત્રુ રાષ્ટ્રો (મુખ્યત્વે બ્રિટન-સોવિયેત…
- ઈન્ટરવલ

પ્રાસંગિક : ધારી લો કે અમેરિકા-ચીન વચ્ચે યુદ્ધ થાય તો…
-અમૂલ દવે રાજકરાણી અને રાજદૂતો ભાગ્યે જ ક્યારેય સાચું બોલે છે. ભારતના વિદેશ પ્રધાન સુબ્રમણયમ જયશંકરના મોંઢામાંથી એક વાર સત્ય વાત નીકળી ગઈ હતી. જયશંકરે એક મુલાકાતમાં એવી કબૂલાત કરી હતી કે ચીન સાથે ભારત યુદ્ધ ન લડી શકે. જયશંકરનું…









