- રાજકોટ
રાજકોટમાં આ કારણે ધડાધડ નોનવેજ ફૂડના હૉર્ડિગ્સ હટાવાયા
રાજકોટઃ એડવર્ટાઈઝમેન્ટ દ્વારા દરેક મહાનગરપાલિકા લાખોની કમાણી કરે છે. બસસ્ટોપ, જાહેર રસ્તાઓ પર વિવિધ જગ્યાએ હૉર્ડિગ્સ લગાવવામાં આવે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ નોનવેજ ફૂડની જાહેરાતોના હૉર્ડિગ્સ હટાવવાનો આદેશ આપ્યો છે.મળતી માહિતી અનુસાર બસસ્ટોપ પર લાગેલા આવી જાહેરખબરો વિરુદ્ધ અમુક નાગરિકોએ…
- IPL 2025
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સનો આ મેચ વિનર ખેલાડી સિઝનમાંથી બહાર
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) શાનદાર પ્રદર્શન કરી રહી છે. 10માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ્સ સાથે ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે. ટીમને લીગ રાઉન્ડમાં હજુ 4મેચ રમવાના છે. એ પહેલા ટીમને એક મોટો…
- ખેડા
ખેડામાં કૂવાની મોટરમાંથી વીજ કરંટ લાગતા ત્રણ લોકોના મોત, પથંકમાં અરેરાટી વ્યાપી
ખેડા: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા મહારાજના મુવાડા ગામમાં કરંટ લાગવાથી ત્રણ લોકોનું અકાળે મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આગરવા મહારાજના મુવાડામાં કૂવાની મોટરમાંથી કરંટ લાગવાથી માત્રા, પુત્ર અને પુત્રીનું મોત થયું છે. વિગતો…
- રાશિફળ
આજનું રાશિફળ (01/05/2025): મહિનાનો પહેલો દિવસ તમારા માટે રહી શકે છે શુભ દિવસ, જાણો તમારું ગોલ્ડન ભવિષ્ય એક જ ક્લિકમાં…
આજે મે મહિનાનો પહેલો દિવસ મેષ રાશિના લોકો માટે આશા અને અપેક્ષાઓથી ભરેલો રહેશે. તમને અચાનક લાભ થઇ શકે છે અથવા તમારી આવક વધી શકે છે. તમે તમારા કાર્યમાં સફળ થશો અને તમારા સપનાઓને સાકાર કરી શકશો. તમને તમારા કરિયરમાં…
- IPL 2025
ચહલ હૅટ-ટ્રિક હીરો, ઓવરમાં લીધી ચાર વિકેટઃ ચેન્નઈ 190 રને ઑલઆઉટ
ચેન્નઈઃ આઇપીએલના પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે આજે અહીં પંજાબ કિંગ્સ સામે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ નબળી શરૂઆત કરી હતી, પરંતુ છેલ્લે 19.2 ઓવરમાં 190 રનના સન્માનજનક સ્કોર પર એનો દાવ પૂરો થયો હતો. પંજાબનો યુઝવેન્દ્ર…
- આમચી મુંબઈ
પોલીસ કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યા પછી દેવેન ભારતીએ શું કહ્યું, ત્રૂટીઓ દૂર થશે
મુંબઈ: ‘હું તમામ મુંબઈગરાને અસરકારક પોલીસ સેવા આપવાના પ્રયાસ કરીશ. અમે છેવાડાના નાગરિકને સેવા અને સલામતી પૂરી પાડવાના પ્રયાસ કરીશું. પોલીસ સેવા અને રક્ષણોમાં જે પણ ત્રૂટિઓ હશે તેને ટેક્નોલોજીની મદદથી દૂર અમે કરીશું, એમ મુંબઈના નવા પોલીસ કમિશનર દેવેન…
- નેશનલ
રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય અંગે આપી આ પ્રતિક્રિયા
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું છે કે અમે આ નિર્ણયને સમર્થન આપીએ છીએ પરંતુ સરકારે તેની સમય મર્યાદા આપવી જોઈએ. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે અમે…