- મહારાષ્ટ્ર
સરકારે ‘લાડલા’ અધિકારી પસંદ કર્યા, જ્યેષ્ઠતાની અવગણના કરી: સપકાળ
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે બુધવારે એવો આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારે જ્યેષ્ઠતા અને યોગ્યતાના માપદંડને અવગણીને તેમના ‘લાડલા’ (પ્રિય) અધિકારીને મુંબઈ પોલીસ કમિશનર તરીકે પસંદ કર્યા છે.સપકાળ 1994 બેચના આઈપીએસ અધિકારી દેવેન ભારતીની નિમણૂક પર પ્રતિક્રિયા…
- આમચી મુંબઈ
મોબાઈલને મુદ્દે કાકા સાથેની બોલાચાલી પછી યુવતીએ 11મા માળેથી ઝંપલાવ્યું
થાણે: રાતે પણ મોબાઈલ ફોન પર વાતચીત કરવા બદલ કાકાએ ટોક્યા પછી ગુસ્સામાં યુવતીએ 11મા માળના ફ્લૅટમાંથી ઝંપલાવી દીધું હોવાની ઘટના ડોમ્બિવલીમાં બની હતી.માનપાડા પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સમીક્ષા નારાયણ વડ્ડી (20) તરીકે થઈ હતી. સમીક્ષાએ સોમવારની મધરાતે અંતિમ…
- આમચી મુંબઈ
કેમિસ્ટ્રીમાં માસ્ટર ઑફ સાયન્સ કરનારા ગુજરાતીની અયોધ્યામાં ડ્રગ્સ ફૅક્ટરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગુજરાતના અમદાવાદ જિલ્લામાં રહેતા અને કેમિસ્ટ્રીમાં માસ્ટર ઑફ સાયન્સ કરનારા ગુજરાતીએ અયોધ્યામાં ડ્રગ્સ ફૅક્ટરી શરૂ કરી હોવાનું થાણે પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. ગુજરાતી સહિત ત્રણ જણની ધરપકડ કરી પોલીસે અંદાજે 2.30 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું…
- આમચી મુંબઈ
ભાજપ લઘુમતી મોરચાએ મુંબઈમાં દુકાનોને પાકિસ્તાની ઉત્પાદનો વેચવાનું બંધ કરવા ચેતવણી આપી, તોડફોડની ધમકી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભાજપ લઘુમતી મોરચાના મુંબઈ એકમે પહલગામ હુમલાને પગલે માહિમમાં દુકાનોને પાકિસ્તાની ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની તેમ જ આવા ઉત્પાદનો રાખવાનું બંધ કરવાની ચેતવણી આપી છે. સત્તાધારી ભાજપની માઈનોરિટી શાખાએ માહિમ વિસ્તારમાં વિરોધ મોર્ચો પણ કાઢ્યો હતો.પાર્ટીએ એવી દુકાનોને…
- રાજકોટ
રાજકોટમાં આકરી ગરમીની અસર વર્તાઇ, બીઆરટીએસની 22 બસોમાં સેન્સર ખોરવાતા મુસાફરો પરેશાન
રાજકોટ : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં સોમવારે રાજકોટ શહેરમાં ગરમીનો પારો 46 ડિગ્રીને પાર કરી ગયો હતો. જેના લીધે શહેરમાં પરિવહન સેવા પૂરી પાડતી બીઆરટીએસ સેવાને પણ અસર થઈ હતી. સોમવારે બીઆરટીએસની 28 માંથી…
- IPL 2025
14 વર્ષના વૈભવ સૂર્યવંશીની નેટવર્થની ચર્ચાઃ બ્રેન્ડ એન્ડોર્સમેન્ટની ઑફર આવવા લાગી!
જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (RR)નો 14 વર્ષની ઉંમરનો વૈભવ સૂર્યવંશી આઇપીએલ (IPL)ના સૌથી યુવાન ખેલાડી તરીકેનો રેકૉર્ડ કાયમ કર્યા પછી ટી-20 ફૉર્મેટમાં સૌથી યુવાન વયે સેન્ચુરી ફટકારવાનો તેમ જ ભારતીયોમાં સૌથી ઓછા (35) બૉલમાં સદી ફટકારવા સહિત ઘણા વિક્રમો બદલ ક્રિકેટજગતમાં…
- મનોરંજન
એનસીપી (એસપી)ના વડા શરદ પવારે પહલગામ આતંકવાદી હુમલા પર ખાસ સંસદ સત્ર બોલાવવાની કોંગ્રેસની માગણીને સમર્થન આપ્યું
થાણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે બુધવારે પહલગામ આતંકવાદી હુમલા પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની કોંગ્રેસની માગણીને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આનાથી દેશમાં એકતાનો સંદેશ જશે.અહીં ‘તુળજા ભવાની’ મંદિરમાં પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપ્યા બાદ…
- મહારાષ્ટ્ર
ત્રીજી વખત શપથ લીધાના પાંચ મહિના પછી ફડણવીસ સત્તાવાર નિવાસસ્થાને ગયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના લગભગ પાંચ મહિના પછી દેવેન્દ્ર ફડણવીસ બુધવારે દક્ષિણ મુંબઈમાં આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’માં ગયા હતા.લગભગ સાડા પાંચ વર્ષના અંતરાલ પછી ફડણવીસ એ જ જગ્યાએ રહેશે, જેમાં 2014થી 2019 સુધીના મુખ્ય…
- નેશનલ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સમગ્ર દેશમાં કરાશે જાતિ આધારિત વસ્તી ગણતરી
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાંકેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મોદી સરકાર સમગ્ર દેશમાં જાતિ આધારિત…